આરોગ્ય અપડેટ્સ Arogya Updates

આરોગ્ય અપડેટ્સ Arogya Updates Health, Beauty & Food Diet Updates

🕉️ *જુઓ આજનો અવિસ્મરણીય 84 સેકન્ડનો VIDEO:* 500 વર્ષની પ્રતીક્ષા, 84 સેકન્ડની રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા, એકવાર જોવો તમાર...
22/01/2024

🕉️ *જુઓ આજનો અવિસ્મરણીય 84 સેકન્ડનો VIDEO:* 500 વર્ષની પ્રતીક્ષા, 84 સેકન્ડની રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા, એકવાર જોવો તમારા 84 લાખ ભવ તારી દેશે.... ⤵️

👉 https://youtube.com/shorts/OBTy0FW75FU?feature=share

દરેક લોકો સુધી અવશ્ય મોકલો જેથી કોઈ બાકી રહી ગયું હોય તો આ અદ્ભુત ક્ષણનો લાભ લઇ શકે

અવિસ્મરણીય ક્ષણ :: 500 વર્ષની પ્રતીક્ષા, 84 સેકન્ડની રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા, એકવાર જોવો તમારા 84 લાખ ભવ તારી દેશે.Ram man...

प्रभु श्री राम के प्रथम दर्शन 🙏 अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव की सभी श्रद्धालुओं को हार्दिक शुभकामनाएं 🚩http...
22/01/2024

प्रभु श्री राम के प्रथम दर्शन 🙏

अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव की सभी श्रद्धालुओं को हार्दिक शुभकामनाएं 🚩
https://youtu.be/QikxoMt_za8

🚩जय श्री राम🚩

प्रभु श्री राम के प्रथम दर्शनअयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव की सभी श्रद्धालुओं को हार्दिक शुभकामनाए.....

*😵‍💫 વાત, પિત અને કફ ને નિયંત્રણ માં રાખવા માટેના બધા ને લાગુ પડે તેવા અમુક ઉપાયો આ પ્રમાણે છે.🥵*🎗️સવારે સુર્યોદય પહેલાં...
13/12/2023

*😵‍💫 વાત, પિત અને કફ ને નિયંત્રણ માં રાખવા માટેના બધા ને લાગુ પડે તેવા અમુક ઉપાયો આ પ્રમાણે છે.🥵*

🎗️સવારે સુર્યોદય પહેલાં ઉઠવું.

🎗️નરણા કોઠે બે થી ત્રણ ગ્લાસ પાણી પીવું જોઈએ અને જો પાણી સહેજ હુંફાળુ પીવા માં આવે તો સૌથી શ્રેષ્ઠ છે.

🎗️સવારે કસરત કરવી જોઈએ અને જો કસરત ન કરી સકતા હોય તેને 3-4 કીલોમીટર ઝડપથી ચાલવું જોઈએ.

🎗️ભોજન કરીને તરતજ પાણી ન પીવું જોઈએ. અડધી-પોણી કલાક પછી પી શકાય છે.

🎗️જમીને વીસ થી ત્રીસ મીનીટ ડાબા પડખે સુવાથી પાચન તંત્ર તંદુરસ્ત રહે છે. પરંતુ બપોરે જમીને વધુ નહીં અડધી કલાક નીંદર કરવી આરોગ્યપ્રદ કહેવાય છે.

🎗️રાત્રે જમવામાં પચવામાં ભારે ખોરાક ન લેવો જોઈએ અને વધુ માં વધુ આઠ વાગ્યા સુધી માં જમી લેવું જોઈએ. અને જમ્યા પછી થોડું ચાલવું આવશ્યક છે.

🎗️ઠંડાપીણા (કોલ્ડ્રીંગ્સ) બીલકુલ ન પીવા જોઈએ . અને ફ્રીજકોલ્ડ પાણી પીવાનું ટાળવું જોઈએ .માટલાનું પાણી શ્રેષ્ઠ છે.

🎗️અલગ અલગ ૠતુઓ પ્રમાણે તે ૠતુઓ ના મોસમી શાકભાજીઓ, ધાન અને ફળો નું સેવન ફાયદાકારક છે .

🎗️ત્રિફળા ચૂર્ણ ના સેવન થી આ ત્રણેય તત્વો ને નિયંત્રણ માં રાખી શકાય છે. પરંતુ ત્રિફળા ને ક્યારે અને શેના સાથે સેવન કરવું તે યોગ્ય જાણકાર પાસે થી જાણીને કરવામાં આવે તો ઝડપથી ફાયદો કરનારું બને છે.

🎗️દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી પીવાનું રાખવું જોઈએ.

🎗️માદક દ્રવ્યો અને માંસાહાર નું સેવન ભૂલ થી પણ ન કરવું જોઈએ.

🎗️અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરવાથી શરીર માં વિકારો ઉત્પન્ન થતા નથી અને જમા થયેલ વધારાનો કચરો બહાર નીકળી જાય છે. પરંતુ ઉપવાસ માં માત્ર પાણી અથવા ફળનો જરૂર પુરતો જ ઉપયોગ કરવામાં આવે તો જ ફાયદો થાય છે.

======================

*💁🏻‍♂️ આવી જ હેલ્થ સબંધીત માહિતી મેળવવા માટે તમારા 50 મિત્રો ને મોકલી આપવા વિનતી*

https://chat.whatsapp.com/C3JSm0ykaQi7RLI6jdz2Un

*🎯🪀 આવી યોગ્ય અને તમારા જીવન માં જીવનશૈલી બદલાવ કરે તેવી માહિતી શેર કરવા નું ના ભુલતા*

આવી જ ઉપયોગી માહિતી માટે,,, અમારા ગ્રુપમાં જોડાઓ...https://chat.whatsapp.com/IHAs1P7ETM3F4mPwEDV1Xr તમારા મિત્રોને પણ મો...
11/12/2023

આવી જ ઉપયોગી માહિતી માટે,,, અમારા ગ્રુપમાં જોડાઓ...https://chat.whatsapp.com/IHAs1P7ETM3F4mPwEDV1Xr તમારા મિત્રોને પણ મોકલાવો

ગુજરાતીઓમાં નાની ઉંમરે હાર્ટ એટેકનું પ્રમાણ કેમ વધ્યું?: 60 વર્ષની ઉંમર પહેલા 30 વર્ષની ઉંમરે કેમ થાય છે? ગુજરાતના પ્રખ્...
23/09/2023

ગુજરાતીઓમાં નાની ઉંમરે હાર્ટ એટેકનું પ્રમાણ કેમ વધ્યું?: 60 વર્ષની ઉંમર પહેલા 30 વર્ષની ઉંમરે કેમ થાય છે? ગુજરાતના પ્રખ્યાત ડોક્ટરોએ ચોંકાવનારા કારણો જાહેર કર્યા!
👉 https://www.cpolicy.in/2023/09/Heart%20Attack%20Reason%20for%20Youngrs.html

Heart ❤️ Attackશા માટે ફિટ અને હેલ્થી લોકોને હાર્ટ એટેક આવે છે? કારણ જાણીને તમે પણ ચોંકી જશો...😳👉 https://www.cpolicy.in...
18/09/2023

Heart ❤️ Attack
શા માટે ફિટ અને હેલ્થી લોકોને હાર્ટ એટેક આવે છે? કારણ જાણીને તમે પણ ચોંકી જશો...😳
👉 https://www.cpolicy.in/2022/12/blog-post_11.html

આરોગ્ય અપડેટ્સ તમારા WhatsApp માં મેળવવા માટે અમારા 🥏 ગ્રુપમાં જોડાઓ
👉 https://bit.ly/3sYUIMs

હાર્ટ એટેકના કારણે સામાન્ય લોકો જ નહીં પરંતુ સેલિબ્રિટી પણ જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં આવી ઘટનાઓ.....

અપીલ ....🙏*બદલાતા વાતાવરણ વચ્ચે ટાઇફોઇડથી સાવધાન* # ઉનાળામાં તમે રસ્તામાં શેરડીનો રસ પીઓ પણ બરફ નહીં નંખાવતા , એનાથી ટાઇ...
16/03/2023

અપીલ ....🙏
*બદલાતા વાતાવરણ વચ્ચે ટાઇફોઇડથી સાવધાન*
# ઉનાળામાં તમે રસ્તામાં શેરડીનો રસ પીઓ પણ બરફ નહીં નંખાવતા , એનાથી ટાઇફોઇડ થઇ શકે છે
👉 https://www.cpolicy.in/2023/03/Cold%20drink%20in%20Summer.html

*_તમારા સગા - સબંધી / મિત્રોને મોકલાવો...✍️_*

પાંચ મિનિટમાં જ પેટ થશે ખુલાસા બંધ સાફ, આંતરડામાં જામેલો મળ પણ નીકળી જશે 10 મિનિટમાં.👉
28/01/2023

પાંચ મિનિટમાં જ પેટ થશે ખુલાસા બંધ સાફ, આંતરડામાં જામેલો મળ પણ નીકળી જશે 10 મિનિટમાં.
👉

Bhashadip Book solution STD 3 to 8 for all week, Bhashadip solution std 6, Bhashadip activities day to day, Bhashadip solution for week by week

01/01/2023
બહુ જ ખરાબ હોય છે વાયુનો રોગ, એક્સપર્ટ મુજબ આ રોગમાં વાસી, વાયડો ખોરાક ખાવો નહીં અને ઉકાળેલું પાણી પીવું👉
17/12/2022

બહુ જ ખરાબ હોય છે વાયુનો રોગ, એક્સપર્ટ મુજબ આ રોગમાં વાસી, વાયડો ખોરાક ખાવો નહીં અને ઉકાળેલું પાણી પીવું
👉

Bhashadip Book solution STD 3 to 8 for all week, Bhashadip solution std 6, Bhashadip activities day to day, Bhashadip solution for week by week

કાચ જેવું ચોખ્ખું છે આ નદીનું પાણી, હોડી જાણે ઉડતી હોય તેવું લાગશે
17/12/2022

કાચ જેવું ચોખ્ખું છે આ નદીનું પાણી, હોડી જાણે ઉડતી હોય તેવું લાગશે

Bhashadip Book solution STD 3 to 8 for all week, Bhashadip solution std 6, Bhashadip activities day to day, Bhashadip solution for week by week

Address

Gandhinagar
Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when આરોગ્ય અપડેટ્સ Arogya Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share