28/01/2026
કોઈપણ બીમારી હોય કે ઇમર્જન્સી, હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સમગ્ર વલસાડ જિલ્લામાં નાનાપોંઢામાં આવેલા ચિરંજીવી હોસ્પિટલમાં દરેક બીમારીના નિષ્ણાત ડૉક્ટર્સ દ્વારા 24x7 તાત્કાલિક શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે છે. તો હવે ચિંતા છોડો અને એક કોલ ચિરંજીવીને કરો.