Ananta Ayurvedam

Ananta Ayurvedam Ayurveda, Panchakarma and Garbhasanskar Hospital

21/06/2025
18/06/2025
Suffering from White Discharge???Contact:- 7698370898ANANTA AYURVEDAM1st floor, jaiinil complex, motipura, HimatnagarSab...
18/06/2025

Suffering from White Discharge???

Contact:- 7698370898

ANANTA AYURVEDAM
1st floor, jaiinil complex, motipura, Himatnagar
Sabarkantha

30/05/2025

Patient Testimonial

Tatvamasi Suvarnprashan
22/05/2025

Tatvamasi Suvarnprashan

08/05/2025

શીતપિત્ત (શીળસ; urticaria)
શીતપિત્તના પ્રકોપથી થતો એક રોગ.

રોગસ્વરૂપ :
જેમાં શરીરનો કફ અને વાયુદોષ ઠંડી હવાના સ્પર્શ કે પ્રકોપક કારણોથી પ્રકુપિત થઈ દેહના પિત્તદોષ સાથે મળી જઈને, શરીરની બહારની ત્વચા તથા અંદર રક્તાદિ ધાતુઓમાં પ્રસરી જઈ, ત્વચા ઉપર અનેક સ્થળે મધમાખીનાં દંશથી થતાં ઢીમણાં જેવાં અનેક ઉપસેલાં, રતાશ પડતાં અને ખૂજલી, દાહ તથા તીવ્ર પીડાવાળાં ઢીમણાં પેદાં કરે છે; તે રોગને આયુર્વેદમાં ‘શીતપિત્ત’ અને લોકભાષામાં ‘શીળસ’ કહે છે. પ્રાય: આ ઢીમણાં 1થી 3 દિન અસ્થાયી રૂપે રહે છે; પરંતુ કદીક દોષ વધુ ગંભીર હોય ત્યારે આ રોગ સપ્તાહો કે મહિનાઓ સુધી લંબાય છે.

આધુનિક વિજ્ઞાન આ રોગને ‘અર્ટિકેરિયા’ કહે છે, તે થવાનું કારણ વિષમોર્જતા(allergy)ને માને છે. જે કોઈ અસાત્મ્ય (પ્રતિકૂળ) પ્રોટીન તત્વના સેવનથી પેદા થાય છે; ખરાબ (સડેલું) માંસ, માછલી, ઈંડાં, ટાંડર, મધમાખી જેવા અલ્પ ઝેરી જંતુઓના દંશ, અંકુશમુખ કૃમિ (hookworm) વગેરેનાં કારણોથી આ રોગ થાય છે. કદી કદી સ્નાન પછી ટુવાલથી તીવ્ર ઘર્ષણ કરવાથી, તો કદીક કોઈ તાસીરને માફક ન આવતી દવાની પ્રતિક્રિયાને કારણે, કદીક કોઈ માફક ન આવે તેવી ખાદ્ય વસ્તુના સેવનથી, તો કદીક માનસિક ઉદ્વેગ કે કોઈ રોગની જીર્ણ (ક્રોનિક) અસરને કારણે પણ શીતપિત્ત રોગ થાય છે. ટૂંકમાં, આયુર્વેદની દૃષ્ટિએ આ રોગમાં શરદી (કફ) અને પિત્ત (ગરમી) બંને દોષથી મિશ્ર હોય છે. આ રોગની ગંભીર સ્થિતિમાં ઊલટી, તાવ તથા દાહ થાય છે.

આયુર્વેદમાં, ચામડીના રોગોને ત્રણ દોષો (વાત, પિત્ત અને કફ)ની અસંતુલિતતા અને આખા શરીરની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને સારવાર આપવામાં આવે છે. આમાં જડીબુટ્ટીઓ, જીવનશૈલીમાં ફેરફાર અને પંચકર્મા જેવી વિશિષ્ટ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

Contact : 7698370898📞

Ananta Ayurvedam
1st floor, jaiinil complex, nr st workshop, motipura , Himatnagar , Sabarkantha

03/05/2025

Migraine✨

માઈગ્રેન ( આધાશીશી ) એ ખૂબ જ જૂનો અને જાણીતો રોગ છે. વારંવાર / અવારનવાર માથાનો ચોક્કસ પ્રકારનો દુખાવો થવો તે આ રોગની ખાસિયત છે.

મહદ્‌અંશે તે અર્ધામાથામાં થતો હોવાથી તેને આધાશીશી પણ કહેવાય છે.

માઈગ્રેન મોટાભાગે ૨૫-૫૫ વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે. તેમ છતા બાળકોમાં આ રોગ થવાની શક્યતા નકારી શકાય નહી.

૧૫-૨૦% સ્ત્રીઓમાં અને ૯-૧૦% પુરુષોમાં જોવા મળે છે.

માઈગ્રેનનાં લક્ષણો

* માથાનો આ દુઃખાવા મોટાભાગે, અડધા માથામાં (જમણી / ડાબી બાજુ) થતો હોવાથી આધાશીર કહેવાય છે. પણ બંને બાજુ પણ થઈ શકે છે. એક તરફથી આંખ / કપાળના ભાગે પણ થઈ શકે છે.
* સબાકા / સણકા / લબકારા થાય.
* પ્રકાશ અને અવાજ સહન ન થાય.
* દુઃખાવો ૪ થી ૭૨ કલાક સુધી તકી રહે.
* ઘણીવાર ઊબકા/ઊલ્ટી થાય. ઊલટી થવાથી ઘણા દર્દીને દુઃખાવામાં રાહત થાય છે.
* આંખ સામે ઝબકારા કે અંધારા આવી શકે.
* મહિનામાં આશરે ૧ થી ૬ વાર થઈ શકે.જો યોગ્ય સારવાર ન લેવાય તો પછી તે ભવિષ્યમાં દરરોજ (Transformed Migraine) થઈ શકે છે

Ananta Ayurvedam
1st floor, Jaiinil complex , nr st workshop,
Motipura ,Himatnagar ,Sabarkantha

Contact : 7698370898 📞




Free Suvarnprashan Camp on 5/4/2025 Saturday
04/04/2025

Free Suvarnprashan Camp on 5/4/2025 Saturday

Happy Women’s Day✨🎉
08/03/2025

Happy Women’s Day✨🎉

Address

Himatnagar

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Ananta Ayurvedam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category