Tushar Popat-Business exicutive

Tushar Popat-Business exicutive Hospital marketing advertising branding -
all health care activity -
business exicutive ( corporate management)

04/12/2025
16/09/2022
ડો. કે પી ગઢવીન્યુ લાઇફ કેર હોસ્પિટલદ્વારિકા પ્લાઝા 2, બીજા માળે,  ઝાંઝરડા બાઇપાસ ચોકડી,જુનાગઢતુષાર પોપટપબ્લિક રિલેશન ઓફ...
03/09/2022

ડો. કે પી ગઢવી
ન્યુ લાઇફ કેર હોસ્પિટલ
દ્વારિકા પ્લાઝા 2, બીજા માળે, ઝાંઝરડા બાઇપાસ ચોકડી,
જુનાગઢ

તુષાર પોપટ
પબ્લિક રિલેશન ઓફિસર
ન્યુ લાઇફ કેર હોસ્પિટલ
મો -9913499932
9913499932

01/09/2022

આજે ગુરુવારે ઋષિપાંચમ છે. આપણાં સુખ અને સમૃદ્ધિની સતત ચિંતા કરનારા આપણાં મહાન ઋષિઓ અને આપણાં પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરવાનો દિવસ.

સપ્તમ મનવન્તરના 7 ઋષિઓએ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે. આજે આ સાત ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનું પર્વ છે. નવી પેઢીને આ સાત ઋષિનો પાતળો પરિચય જરૂરથી આપજો.

1. કશ્યપ ઋષિ
બ્રહ્માજીના માનસપુત્ર એવા મરીચિ ઋષિના તેઓ પુત્ર છે. સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરિકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે.

2. અત્રિ ઋષિ
અત્રિ ઋષિના પત્ની અનસૂયાની કથા સૌ કોઈએ સાંભળી જ હશે જેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા. મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે. એમના ત્રીજા પુત્ર સોમે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી.

3.વસિષ્ઠ ઋષિ
વસિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા એ રીતે તેઓ ભગવાન શ્રીરામના કુલ ગુરુ હતા. તેઓ મહાન ઋષિ પરાસરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદવ્યાસજીના પરદાદા થાય.

4.વિશ્વામિત્ર ઋષિ
વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સન્યાસી થયા હતા. ભગવાન પરશુરામના પિતા એવા જમદગ્નિ ઋષિના તેઓ મામા થાય. જમદગ્નિ ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાઘી રાજાના સંતાનો હતા.

5.ગૌતમ ઋષિ
ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે. રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા. એમના દીકરી અંજની એટલે હનુમાનજીના માતા. આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય.

6.જમદગ્નિ ઋષિ
તેઓ રુચિક ઋષિના પુત્ર હતા. વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય. માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા શૂરવીરના લક્ષણો હતા. ભગવાન પરશુરામ એમના પુત્ર હતા.

7. ભરદ્વાજ ઋષિ
ભરદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાત હતા. તેઓએ લખેલા 'વૈમાનિકમ્' નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે. 'યંત્ર સર્વસ્વમ' નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો લખી છે. ભરદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા.

ઋષિપંચમીના પાવન પર્વે આ સપ્તર્ષિ સહિત આપણાં દિવંગત પૂર્વજોના ચરણોમાં પ્રણામ.🙏🏻💐

30/08/2022
03/08/2022
તુષાર પોપટપબ્લિક રિલેશન ઓફિસરમારુતિ ઈ.એન.ટી હોસ્પિટલ રાજકોટ મો - 9913499932
02/08/2022

તુષાર પોપટ
પબ્લિક રિલેશન ઓફિસર
મારુતિ ઈ.એન.ટી હોસ્પિટલ
રાજકોટ
મો - 9913499932

26/07/2022

જ્યારે પણ પેશન્ટ તમારી ઉપર આટલો ભરોસો રાખે છે અને રિઝલ્ટ આવ્યા પછી તમને તેનો યસ આપે છે ત્યારે તમારી કામ કરવાની શક્તિ અને ઉત્સાહ વધી જતો હોય છે
થેન્ક્યુ વેરી મચ ભાવનાબેન બારડ કે તમે અમારી ટીમ ઉપર છેલ્લા બે વર્ષથી સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો.

ડો. કે પી ગઢવી
ન્યુ લાઇફ કેર હોસ્પિટલ
દ્વારિકા પ્લાઝા 2, બીજા માળે, ઝાંઝરડા બાઇપાસ ચોકડી,
જુનાગઢ

તુષાર પોપટ
પબ્લિક રિલેશન ઓફિસર
ન્યુ લાઇફ કેર હોસ્પિટલ
મો -9913499932
9913499932

10/12/2015

GST बिल क्या है ?
जानिए...

आजकल एक शब्द कानों में खूब गूँज रहा है ... GST
बिल... वही बिल जो स्टेंडिंग कमेटी से पास हो गया.. लोकसभा से भी पास हो गया परंतु राज्यसभा में
अटका पड़ा है ... जिसे आज अरुण जेटली जी ने भारी
हंगामे के बीच प्रस्तुत किया ...

GST बिल अर्थव्यवस्था की दिशा में क्रन्तिकारी
कदम है ।
GST अथार्त् गुड्स एन्ड सर्विसेस टैक्स।
यह टैक्स अप्रैल 2016 से लागू होना है। मोदी सरकार
द्वारा प्रस्तावित गुड्स एंड सर्विसेस टैक्स को 1947
के बाद का सबसे बड़ा टैक्स रिफॉर्म है। कई
अर्थशास्त्रियों ने इसके लागू होने के बाद GDP ग्रोथ
एक साल में 2-3% बढ़ने की पूरी पूरी आशा व्यक्त की
है... आखिर इसकी आवश्यकता क्यों है ?
अभी तक राज्यों में अलग-अलग स्थानीय टैक्स लगाया
जाता है जैसे कार अौर पेट्रोल का मूल्य हर राज्य में
अलग-अलग होता है। कई सामानों की कीमत विभिन्न
राज्यों में अलग अलग होती है। परंतु जीएसटी लागू होने
के बाद ऐसा नहीं होगा। प्रत्येक उत्पाद पर लगने वाले
टैक्स में केंद्र और राज्यों को बराबर भाग मिलेगा। इससे
पूरे देश में एक प्रोडक्ट लगभग एक जैसी ही कीमत पर
मिलेगा और पहले से सस्ता मिलेगा ... जैसे दिल्ली से
निकटवर्ती नोएडा, गुड़गांव वाले, जो कभी गाड़ी
यूपी से लेते हैं, कभी हरियाणा तो कभी दिल्ली से,
जहाँ भी सस्ती मिल जाए वो सब चक्कर ही खत्म हो
जाएगा। जीएसटी लागू होने पर कंपनियों का झंझट
और खर्च भी कम होगा। व्यापारियों को सामान एक
जगह से दूसरी जगह ले जाने में कोई परेशानी नहीं
होगी। अलग-अलग टैक्स नहीं चुकाना पड़ेगा तो
उत्पाद का लागत मूल्य कम होगा। जीएसटी लागू होने
पर सबसे अधिक लाभ आम जनता को है क्योंकि तब
चीजें पूरे देश में एक ही रेट पर मिलेंगी, चाहे वो किसी
भी राज्य से खरीदी जाये।
हाँ कुछ मदिरा भक्त और तम्बाकू सेवन वालों के लिए
जरूर इससे कुछ लाभ नही होगा क्योंकि इन दोनों
नशीले पदार्थो को इस श्रेणी में सम्मिलित नही
किया गया है।
अब समझिये ये होगा कैसे ??
अलग-अलग अनेकों टैक्स खत्म कर उनकी स्थान पर एक
ही टैक्स प्रणाली लागू करने के लिए GST प्रारूप
बनाया गया है। जीएसटी लागू होते ही सेंट्रल सेल्स
टैक्स, एक्साइज़, लग्जरी टैक्स, एंटरटेनमेंट टैक्स, चुंगी, वैट
जैसे सभी कर समाप्त हो जाएंगे। इससे पूरे देश में एक
उत्पाद लगभग एक जैसी ही कीमत पर मिलेगा। हमलोग
अभी तक कोई भी सामान खरीदते समय उस पर 30-35%
टैक्स के रूप में चुकाते हैं। जीएसटी लागू होने के बाद ये
टैक्स घटकर 20% तक आ जायेंगे। अभी आप लोगों ने सुना
होगा कि केजरीवाल सरकार ने दिल्ली में वैट बढ़ाया
जिससे सभी सामान महंगा हो गया परंतु इस बिल के
पास होने के राज्य सरकारों द्वारा ऐसा कर पाना
संभव नही होगा।
कई राज्य 27% से अधिक जीएसटी चाहते हैं। लेकिन केंद्र
का कहना है कि 20% से अधिक दर तय की गई तो
उत्पाद और सेवायें महंगी हो जाएंगी। अब केंद्र के मनाने
पर 20% तक के लिए सभी राज्य राजी हो गए हैं। जैसे
यदि जीएसटी 20% तय होता है तो केंद्र और राज्य को
Tax Revenue का 10-10% हिस्सा मिलेगा और बाकी
के टैक्स से मुक्ति...
कई राज्यों का एक-तिहाई टैक्स प्राप्ति केवल
पेट्रोल-डीजल से होती है। इसलिए वे पैट्रो उत्पाद को
जीएसटी के अंतर्गत नहीं रखना चाहते। परंतु मोदी
सरकार ने GST के अंतर्गत टैक्स प्राप्ति में हानि होने
वाले राज्यों को केंद्र की ओर से पाँच वर्ष तक, पहले
वर्ष में 100%, दूसरे वर्ष में 75% और तीसरे से पांचवें वर्ष
तक 50% की क्षतिपूर्ति का प्रावधान किया है।
तमिलनाडु और एक दो राज्यों को छोड़कर शेष सभी
राज्यों से सहमति भी हो गई है ...
अब सभी लोगों को वास्तविकता बताने की
आवश्यकता आ गई है कि यह बिल कितना महत्वपूर्ण है।

Plz forward maximum to keep people aware about GST Bill & as to why Govt.is so keen it be passed.....

Address

Zanzarda Road
Junagadh

Telephone

+919913499932

Website

Alerts

Be the first to know and let us send you an email when Tushar Popat-Business exicutive posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Tushar Popat-Business exicutive:

Share

Category