Kedar Gastro And Liver Care Hospital

Kedar Gastro And Liver Care Hospital Best Gastro Leading Hospital in Palanpur

10/05/2026

શું તમે પણ વારંવાર થતી એસિડિટીથી પરેશાન છો? 🤔

એસિડિટીને સામાન્ય ગણીને અવગણશો નહીં, તે ગંભીર સમસ્યાનું રૂપ લઈ શકે છે. આજે જ નિષ્ણાત ડોક્ટરની સલાહ લો.

📍 કેદાર ગેસ્ટ્રો હોસ્પિટલ

પેટની સમસ્યાઓને ના કરશો નજરઅંદાજ! (Don't ignore stomach issues!)શું તમે કબજિયાતથી પરેશાન છો? (Are you troubled by consti...
06/05/2026

પેટની સમસ્યાઓને ના કરશો નજરઅંદાજ! (Don't ignore stomach issues!)

શું તમે કબજિયાતથી પરેશાન છો? (Are you troubled by constipation?) Kedar Gastro Hospital is here to help you with specialized care for all gastro and liver-related concerns in Palanpur.

👨‍⚕️ Expert: Dr. Arpit D. Sasani (MBBS, MD Medicine, DM Gastroenterology)

🏥 Facility: Fully equipped with modern Endoscopy services.

📱 Contact: 84600 68626 / 99796 53587

ગળી ગયેલી વસ્તુઓથી સાવધાન! (Beware of swallowed objects!)નાના બાળકો રમતા-રમતા સિક્કા, બટન, કે સોપારી જેવી વસ્તુઓ ગળી જતા...
05/05/2026

ગળી ગયેલી વસ્તુઓથી સાવધાન! (Beware of swallowed objects!)

નાના બાળકો રમતા-રમતા સિક્કા, બટન, કે સોપારી જેવી વસ્તુઓ ગળી જતા હોય છે. આ ખૂબ જ જોખમી બની શકે છે.

કેદાર ગેસ્ટ્રો હોસ્પિટલ ખાતે અધતન એન્ડોસ્કોપી સુવિધા દ્વારા આવી વસ્તુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે છે.

📍 સરનામું: મિવાન હોસ્પિટલની ઉપર, ઓમ આઈસીયુની સામે, કોટક બેન્કની ગલીમાં, શાહીબાગ, પાલનપુર-385001
📞 એપોઈન્ટમેન્ટ માટે: 84600 68626

સૌ ગુજરાતીઓને ‘ગુજરાત સ્થાપના દિવસ’ની હાર્દિક શુભકામનાઓ
01/05/2026

સૌ ગુજરાતીઓને ‘ગુજરાત સ્થાપના દિવસ’ની હાર્દિક શુભકામનાઓ

એસિડિટી કેવી રીતે થાય છે? જાણો અને મેળવો સચોટ સારવાર! 👇આપણા પેટની ગ્રંથિઓ ખોરાક પચાવવા માટે જે ઓર્ગેનિક એસિડ બનાવે છે, ત...
29/04/2026

એસિડિટી કેવી રીતે થાય છે? જાણો અને મેળવો સચોટ સારવાર! 👇

આપણા પેટની ગ્રંથિઓ ખોરાક પચાવવા માટે જે ઓર્ગેનિક એસિડ બનાવે છે, તે જરૂરિયાત કરતા વધી જાય ત્યારે એસિડિટીની સમસ્યા સર્જાય છે.

કેદાર ગેસ્ટ્રો હોસ્પિટલ - પાલનપુર ખાતે નિષ્ણાત ડૉ. અર્પિત ડી. સાસાણી દ્વારા અધતન સુવિધા સાથે એન્ડોસ્કોપીની સુવિધા ઉપલબ્ધ છે.

📍 સરનામું: મિવાન હોસ્પિટલની ઉપર, ઓમ આઈસીયુની સામે, કોટક બેંકની ગલીમાં, શાહીબાગ, પાલનપુર-385001
📞 એપોઈન્ટમેન્ટ માટે: 84600 68626

નોંધ: રજીસ્ટ્રેશન કરાવીને આવવું ફરજિયાત છે.

સ્વસ્થ પાચનતંત્ર, સ્વસ્થ જીવન! 🩺🍎શું તમે પાચન સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો? તમારા પાચનતંત્રને મજબૂત રાખવા માટે આજે જ તમાર...
25/04/2026

સ્વસ્થ પાચનતંત્ર, સ્વસ્થ જીવન! 🩺🍎

શું તમે પાચન સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો? તમારા પાચનતંત્રને મજબૂત રાખવા માટે આજે જ તમારી જીવનશૈલીમાં ફેરફાર કરો.

પાચનતંત્રને સ્વસ્થ રાખવાના સરળ ઉપાય:

🚫 ચા અને કોફીનું વધુ પડતું સેવન ટાળો.

🚫 દારૂ અને અન્ય વ્યસનોથી દૂર રહો.

✅ પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને ફાઈબરયુક્ત ખોરાક લો.

પાચનતંત્ર અને લિવર સંબંધિત કોઈપણ સમસ્યા માટે આજે જ કેદાર ગેસ્ટ્રો હોસ્પિટલની મુલાકાત લો.

📌 નોંધ: રજીસ્ટ્રેશન કરાવીને આવવું ફરજિયાત છે.

📞 એપોઈન્ટમેન્ટ માટે: 84600 68626
📍 સરનામું: મિવાન હોસ્પિટલની ઉપર, ઓમ આઈસીયુની સામે, પાલનપુર.

"પેટ ચોળીને શૂળ ઊભું ન કરાય" — આ કહેવત આપણે ઘણી વાર સાંભળી છે, પણ જ્યારે વાત પેટના સ્વાસ્થ્યની હોય ત્યારે તેને ગંભીરતાથી...
24/04/2026

"પેટ ચોળીને શૂળ ઊભું ન કરાય" — આ કહેવત આપણે ઘણી વાર સાંભળી છે, પણ જ્યારે વાત પેટના સ્વાસ્થ્યની હોય ત્યારે તેને ગંભીરતાથી લેવી જરૂરી છે.

નાની એવી સમસ્યાને અવગણીને મોટી તકલીફ નોતરવા કરતા સમયસર નિષ્ણાંતની સલાહ લેવી જ સમજદારી છે. પેટ, અન્નનળી કે લિવરને લગતી કોઈપણ સમસ્યા માટે આજે જ સંપર્ક કરો.

📍 કેદાર ગેસ્ટ્રો હોસ્પિટલ
ડો. અર્પિત ડી. સાસાણી (ગેસ્ટ્રોલોજિસ્ટ)
📞 એપોઈન્ટમેન્ટ માટે: 84600 68626

એન્ડોસ્કોપી ક્યારે કરાવવી જોઈએ? (લક્ષણો)જો તમને નીચે મુજબની સમસ્યાઓ હોય, તો એન્ડોસ્કોપી કરાવવાની સલાહ આપવામાં આવે છે:▶ પ...
22/04/2026

એન્ડોસ્કોપી ક્યારે કરાવવી જોઈએ? (લક્ષણો)
જો તમને નીચે મુજબની સમસ્યાઓ હોય, તો એન્ડોસ્કોપી કરાવવાની સલાહ આપવામાં આવે છે:

▶ પેટમાં અસ્પષ્ટ દુખાવો.
▶સતત હાર્ટબર્ન (છાતીમાં બળતરા) અથવા ▶એસિડ રિફ્લક્સ.
▶ભોજન ગળવામાં મુશ્કેલી.
▶ઊલટી અથવા મળમાં લોહી આવવું.
▶સતત ઉબકા અને ઊલટી થવી.
▶અચાનક વજન ઘટવું.
▶શંકાસ્પદ અલ્સર અથવા ગેસ્ટ્રાઈટિસ.

आपको और आपके परिवार को अक्षय तृतीया की हार्दिक बधाई। आशा है कि यह पर्व आपके जीवन और करियर में सुख-समृद्धि लेकर आए।      ...
18/04/2026

आपको और आपके परिवार को अक्षय तृतीया की हार्दिक बधाई। आशा है कि यह पर्व आपके जीवन और करियर में सुख-समृद्धि लेकर आए।

શું તમે જાણો છો કે કમળો થવા પાછળ અનેક કારણો હોઈ શકે છે? 🤔ઘણીવાર આપણે કમળાને સામાન્ય ગણીને ઘરેલું ઉપચાર કરીએ છીએ, પણ તે જ...
16/04/2026

શું તમે જાણો છો કે કમળો થવા પાછળ અનેક કારણો હોઈ શકે છે? 🤔

ઘણીવાર આપણે કમળાને સામાન્ય ગણીને ઘરેલું ઉપચાર કરીએ છીએ, પણ તે જોખમી સાબિત થઈ શકે છે. કમળો એ કોઈ બીમારી નથી, પણ લિવરની સમસ્યાનું એક લક્ષણ છે.

કમળો થવાના મુખ્ય કારણો:

હીપેટાઇટીસ વાયરસ (A, B, C, E) નો ચેપ 🦠

દારૂના સેવનથી લિવર પર સોજો 🍺

ડાયાબિટીસ અથવા મેદસ્વિતાને કારણે લિવરની સમસ્યા

લિવર સિરોસિસ (Cirrhosis)

પિત્તાશય કે પિત્ત નળીમાં પથરી અથવા ગાંઠ 🏥

દરેક પ્રકારના કમળાની સારવાર અલગ હોય છે, તેથી નિષ્ણાંત ગેસ્ટ્રોફિઝીશિયન પાસે તપાસ કરાવવી અનિવાર્ય છે.

📍 કેદાર ગેસ્ટ્રો હોસ્પિટલ - પાલનપુર
📞 એપોઈન્ટમેન્ટ માટે: 084600 68626

🩺 स्वरूपगंज में पेट, आँत एवं लिवर रोगों का विशेष परामर्श शिविर! 🩺क्या आप पेट की समस्याओं से परेशान हैं? अब बेहतर इलाज के...
15/04/2026

🩺 स्वरूपगंज में पेट, आँत एवं लिवर रोगों का विशेष परामर्श शिविर! 🩺

क्या आप पेट की समस्याओं से परेशान हैं? अब बेहतर इलाज के लिए दूर जाने की जरूरत नहीं। केदार गैस्ट्रो एंड लिवर केयर हॉस्पिटल, पालनपुर के सुप्रसिद्ध विशेषज्ञ अब आपके अपने शहर स्वरूपगंज में सेवाएँ देंगे।

👨‍⚕️ सुपरस्पेशलिस्ट डॉक्टर:
डॉ. अर्पित डी. सासाणी
(MBBS, MD Medicine, DM Gastroenterology - PGIMER Chandigarh)

📍 शिविर की महत्वपूर्ण जानकारी:
📅 दिन: हर महीने के दूसरे रविवार को

⏰ समय: शाम 4:00 से 5:00 बजे तक

📍 स्थान: माँ गायत्री हॉस्पिटल (डॉ. नीलेश राजपुरोहित), शीतला माताजी मंदिर के सामने, स्वरूपगंज

इन समस्याओं का होगा समाधान:
✅ सीने में जलन, एसिडिटी और गैस
✅ पेट में दर्द, फूलना या भूख न लगना
✅ लिवर की बीमारियाँ (शराब या अन्य कारणों से)
✅ बार-बार होने वाली पेट की तकलीफ
✅ पित्त की नली में पथरी या ट्यूमर का निदान और उपचार
✅ दस्त, कब्ज और आँतों के सभी रोगों का उपचार

📞 रजिस्ट्रेशन के लिए अभी संपर्क करें:
👉 72401 65171 (डॉ. नीलेश राजपुरोहित)
👉 84600 68626 (अपॉइंटमेंट हेतु)

मुख्य अस्पताल: केदार गैस्ट्रो हॉस्पिटल, मिवान अस्पताल के ऊपर, पालनपुर।

#राजस्थान #स्वरूपगंज #स्वास्थ्य_शिविर

Address

First Floor Mivan Hospital, Opp. OM ICU, Kotak Bank Lane, Shahibag
Palanpur
385001

Website

Alerts

Be the first to know and let us send you an email when Kedar Gastro And Liver Care Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share