01/03/2026
શું દવાઓ વગર બીમારી દૂર થઈ શકે ?
માનવ શરીર એટલું ઈન્ટેલિજન્ટ છે કે જો યોગ્ય દિશામાં કામ કરવાનું શરૂ કરી દે તો ... બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, થાઈરોઈડ, ઓબેસિટી કે કોઈપણ હેલ્થ પ્રોબ્લેમ હોય તો તેને રિવર્સ કરી શકાય છે. સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ કે કેવી રીતે આ પોસીબલ છે ... શ્વાસ દ્વારા નાનો રજકણ શરીરમાં જાય તો પણ આપણું શરીર છીંક દ્વારા તેને તરત બહાર ફેંકી દે છે. આંખમાં કણું પડે તો આંખમા તરત પાણી આવે છે અને તે રજકણને આંખના પાણીની સાથે બહાર કાઢી નાખે છે. તો અહીં સવાલ એ ઉભો થાય છે કે ...
દવાઓ વગર બીમારીઓ દૂર કરવા શું કરવું જોઈએ ?
સાવ સહેલું છે ...
જરૂર છે ફક્ત આપણે આપણા શરીરમાં રહેલ નેચરલ ઇન્ટેલિજન્સને એક્ટિવ કરવાની ...
હું Mind Care Guru - Prakash Thakar, માનવ શરીરમાં નેચરલ ઇન્ટેલિજન્સને એક્ટિવ કરવાના પ્રેક્ટીકલ વર્કશોપ માં .. જી હા ... આપે બિલકુલ સાચું જ વાંચ્યું કે પ્રેક્ટીકલ વર્કશોપમાં ... કોઈ લાંબી લાંબી થિયરીકલ વાતો નહીં ... અત્યારની ભાગદોડ વાળી લાઇફમાં ઇમ્પલીમેન્ટ ન થઈ શકે તેવી કોઈ કસરતો કે પરેજી પાળવાની જરૂર પણ નહીં.
લાંબુ અને નિરોગી જીવન જીવો ... 💫🌟
જય શ્રી રામ ... હર હર મહાદેવ ... 🙏
😊👍💫🌟