Mind Care Guru

Mind Care Guru Mind Care Guru

The world around you is beautiful when the world within you is peacefulઆપણા મનમાં શાંતિ હશે તો આપણી આજુબાજુનું વાતાવરણ આ...
23/09/2025

The world around you is beautiful when the world within you is peaceful

આપણા મનમાં શાંતિ હશે તો આપણી આજુબાજુનું વાતાવરણ આપમેળે સુંદર બની જશે
🦋 #સ્ટ્રેસ #મંત્ર #योग_निंद्रा **ra

શુ આપનુ બાળક Autism કે ADHD સામે ઝઝૂમી રહ્યું છે ??ૐ મંત્ર જાપ થેરપી અને હીલિંગ દ્વારા દવાઓ વગર રાહત મેળવી શકાય છેBOOK F...
30/08/2025

શુ આપનુ બાળક Autism કે ADHD સામે ઝઝૂમી રહ્યું છે ??
ૐ મંત્ર જાપ થેરપી અને હીલિંગ દ્વારા દવાઓ વગર રાહત મેળવી શકાય છે

BOOK FREE SESSION NOW

Connected Social Life - Focused Study Sessions
Peaceful Life - Optimism for the Future



https://api.whatsapp.com/send?phone=919924105115&text=Hello!+તમારી+જાહેરાત+વાંચી...+એપોઈમેન્ટ+આપશો

🔶દવાઓ વગર🔶ૐ મંત્ર જાપ થેરાપી દ્વારા ....(1) નેગેટીવીટી(2) અસાધ્ય રોગો - અનિંદ્રા(3) દરેક પ્રકારની માનસિક સમસ્યાઓ દૂર કરો...
28/03/2025

🔶દવાઓ વગર🔶
ૐ મંત્ર જાપ થેરાપી દ્વારા ....
(1) નેગેટીવીટી
(2) અસાધ્ય રોગો - અનિંદ્રા
(3) દરેક પ્રકારની માનસિક સમસ્યાઓ દૂર કરો 🙂☺️
Book Your FREE એપોઇમેન્ટ
https://api.whatsapp.com/send?phone=919924105115&text=Hello!+તમારી+જાહેરાત+વાંચી...+એપોઈમેન્ટ+આપશો
**ra

No Result ... No Money ...
03/03/2025

No Result ... No Money ...

आपका अध्यात्म एक अहोभाव से उत्पन्न हुआ होना चाहिए।अगर वह पीड़ा, भय या लोभ से उत्पन्न हुआ है तो जैसे ही वह पीड़ा आदि नष्ट...
08/02/2025

आपका अध्यात्म एक अहोभाव से उत्पन्न हुआ होना चाहिए।

अगर वह पीड़ा, भय या लोभ से उत्पन्न हुआ है तो जैसे ही वह पीड़ा आदि नष्ट होंगे आपका अध्यात्म भी वहाँ खत्म हो जायेगा।
# 🦋

મૃત્યુ પછી શુ થાય છે ?? #મંત્ર
07/02/2025

મૃત્યુ પછી શુ થાય છે ??

#મંત્ર

દવાઓ વગર વ્યસન છોડોવ્યસન છોડવા માટેના નિષ્ફળ પ્રત્યેનો કર્યા છે ?હવે વ્યસન છોડવું ખૂબ જ સરળ છે 😊વ્યસન ફક્ત વ્યસનીને જ નહ...
04/02/2025

દવાઓ વગર વ્યસન છોડો
વ્યસન છોડવા માટેના નિષ્ફળ પ્રત્યેનો કર્યા છે ?
હવે વ્યસન છોડવું ખૂબ જ સરળ છે 😊
વ્યસન ફક્ત વ્યસનીને જ નહી, પરંતુ પરિવાર, બાળકોને પણ મારે છે. પરિવાર માટે વ્યસન છોડો 🙏
#योग_निंद्रा ના થોડાક જ સેશન દ્વારા વ્યસન છોડી શકાય છે
For More Information
WA me : https://api.whatsapp.com/send?phone=919924105115&text=Hello!+વ્યસન+મુક્તિ+માટે+વધુ+માહિતી+આપશો

You become what you readYou become what you listen toYou become what you watchYou become what you thinkChoose wisely.   ...
15/01/2025

You become what you read
You become what you listen to
You become what you watch
You become what you think
Choose wisely.

मनुष्य की बेहतरीन साथी उसकी सेहत है। अगर उसका साथ छूट जाए तो वह हर रिश्ते के लिए बोझ बन जाता है।
06/01/2025

मनुष्य की बेहतरीन साथी उसकी सेहत है। अगर उसका साथ छूट जाए तो वह हर रिश्ते के लिए बोझ बन जाता है।

અર્ધજાગૃત મનને શા માટે સજાગ રાખવું જોઈએ?જ્યારે અર્ધજાગૃત મન ને આરોગ્ય ઉત્પન્ન કરવા માટે નિર્દિષ્ટ કરવામાં આવે, તો તમામ જ...
01/01/2025

અર્ધજાગૃત મનને શા માટે સજાગ રાખવું જોઈએ?

જ્યારે અર્ધજાગૃત મન ને આરોગ્ય ઉત્પન્ન કરવા માટે નિર્દિષ્ટ કરવામાં આવે, તો તમામ જાગૃત મન ની ક્રિયાઓ કે વિચાર પેદા થાય તે સામાન્ય શારીરિક ક્રિયાઓ સાથે મળીને શરીર સ્વાસ્થ્ય પેદા કરે છે.

અર્ધજાગૃત મન માત્ર જે તે ધારણા માં રહેલા માનસિક વિચાર નું પુનઃ ઉત્પાદન નથી કરતા પરંતુ તે ધારણા માં રહેલી ઇચ્છાઓ ને પૂરી કરવા માટેના દરેક જરૂરી વસ્તુઓ ને પણ પુનઃ ઉત્પાદિત કરે છે.

આ નિયમ પર પૂર્ણ વિશ્વાસ કે અર્ધજાગૃત મન એજ કરે જે કરવા માટે તેને પ્રેરિત કરવામાં આવે અને તે ચિંતાને પૂર્ણ રીતે નાબૂદ કરી શકે, જ્યાં સુધી જાગૃત મન માં ચિંતા ના વાદળો ગોરંભાયા હોય ત્યાં સુધી અર્ધજાગૃત મન ને પ્રેરીત કરવામાં આવેલ લક્ષ્ય તરફ આગળ જઈ શકતું નથી.

અર્ધજાગૃત મન ઉપર પ્રભાવ પાડવા માટે ઉચિત પરિસ્થિતિઓ માં ઉંડી ભાવના,પ્રબળ ઈચ્છાઓ, જાગૃત રુચિ, અને જીવંત વિશ્વાસ. જ્યારે આ બધું જાગૃત મન ની ક્રિયામાં સામંજ્યસ રીતે ભળી જાય ત્યારે અર્ધજાગૃત મન સાચી દિશામાં પ્રભાવિત થશે અને નિર્દેશન થશે ત્યારે ઈચ્છિત પ્રતિક્રિયા જરૂર સામે આવશે.

તેમ છતાં, મુખ્ય જરૂરિયાત ઊંડી ભાવના છે; કોઈપણ વિચાર અથવા ઈચ્છા અર્ધજાગૃત મન માં પ્રવેશી નથી શકતી જ્યાં સુધી તેને ખૂબ ઊંડાણ પૂર્વક મેહસૂસ ના કરવામાં આવે, અને દરેક વિચાર અથવા ઈચ્છા જેને ઊંડાણ પૂર્વક મેહસૂસ કરવામાં આવે તે સ્વયં અચૂક અર્ધજાગૃત મનમાં પ્રવેશી જાય છે.

આ નિયમના માધ્યમ થીજ માનવી પોતાના વાતાવરણ, પરિસ્થિતિ અને બાહ્ય સ્થિતિની અસરગ્રસ્ત થાય છે, કારણકે જ્યારે પણ માનવી પોતાના સંપર્કમાં આવવા વાળી કોઈપણ વસ્તુ કે વિચારથી પોતાને ઊંડાણ પૂર્વક અસરગ્રસ્ત થવા દયે છે, ત્યારે તે પ્રભાવ અર્ધજાગૃત મનમાં પ્રવેશી જાય છે.

કોઈપણ મનના અર્ધજાગૃતમાં જે કંઈ વિચાર કે વસ્તુ પ્રવેશ કરે છે, તે જાગૃતમનનો ભાગ થઈ જાય, અને એક હદ સુધી તે મનની પ્રકૃતિ, ચરિત્ર,ગુણવત્તા અને કર્યોને પ્રભાવિત કરે છે.

ક્યારેય કોઈપણ અનઇચ્છનીય ભાવનાને ક્યારેય અનુમતિ ન આપવી જોઈએ;વિચારમાં ક્યારેય ખોટો વિચાર ન આપવો જોઈએ; કે કોઈ પણ આકાર કે સ્વરૂપમાં ખોટા કે દુષ્ટતા વિશે ગંભીરતાથી, લાગણીથી કે સહાનુભૂતિપૂર્વક વિચારવું જોઈએ નહીં.

ગલત વિશે ભાવુકતા પૂર્વક વિચારવું એટલે અર્ધજાગૃત મન માં ગલત વાત થોપવા બરોબર છે.આ જાગૃત મન ના બગીચા માં અનઇચ્છનીય બીજ વાવવા બરોબર છે અને પરિણામ રૂપે બીમારી, પરેશાની અને અભાવ મળે.

ઊંડાણથી મેહસૂસ કરેલા સારા વિચારો, સ્વાસ્થ્ય,ખુશી, સદભાવ, શાંતિ, શક્તિ,ક્ષમતા અને ચરિત્ર પ્રદાન કરે છે.ઊંડાણ થી મેહસૂસ કરેલા ખરાબ વિચાર કલેશ, તણાવ, ડર,બીમારી ,કમજોરી અને અસફળતા પ્રદાન કરે છે.
અર્ધજાગૃત મન ઉપર હરપળ ઉચિત પ્રભાવ આપવા માટે, આ જરૂરી છે કે મન ને માત્ર એવી વસ્તુઓ માટે વિચારવા પ્રશિક્ષિત કરવું જોઈએ કે જેને વ્યક્તિ પોતાના જીવન માં સાકાર કરવા કે અભિવ્યક્ત કરવાની ઈચ્છા ધરાવતો હોય અને વ્યક્તિ જે વસ્તુને કે વ્યક્તિગત અનુભવ માં ઈચ્છતો ના હોય એના માટે એક ક્ષણ પણ વિચારવું જોઈએ નહિ.

Control this 5 M1 Mouth2 Mind3 Mood4 Manner5 Money
21/12/2024

Control this 5 M

1 Mouth
2 Mind
3 Mood
4 Manner
5 Money

Address

301, RAJ VIRAJ COMPLEX, DHEBAR Road
Rajkot
360002

Alerts

Be the first to know and let us send you an email when Mind Care Guru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Mind Care Guru:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram