Gurukrupa Homeopathic Clinic

Gurukrupa Homeopathic Clinic Homoeopathy Means A Lot In Today's Era In The Field Of Treatment...A Treatment Without Side Effects

ચામડી, ધૂળ, ખોરાક, દવા અને શ્વાસની તમામ પ્રકારની એલર્જી માટે વિશ્વસનીય ઉપચાર... પરમેનન્ટ સોલ્યુશન | અનુભવી હોમિયોપેથી ડૉ...
22/08/2025

ચામડી, ધૂળ, ખોરાક, દવા અને શ્વાસની તમામ પ્રકારની એલર્જી માટે વિશ્વસનીય ઉપચાર...

પરમેનન્ટ સોલ્યુશન | અનુભવી હોમિયોપેથી ડૉક્ટર

ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનિક

📍 રાંદેર રોડ, સુરત | 📞 8980012645

Gurukrupa Homeopathic Clinic - Permanent solution for all types of allergies: Skin, Dust, Food, Medicine & Respiratory.

Trusted Homeopathy Treatment | Experienced Doctor

એસિડિટી અને અપચાની જડમૂળથી સારવાર.એસિડિટી, બળતરા, અપચો, ખાટ્ટી ઓડકાર, ઉલ્ટી, ગેસ જેવી સમસ્યાઓ હવે ભૂતકાળ બની શકે છે.🌿 10...
07/08/2025

એસિડિટી અને અપચાની જડમૂળથી સારવાર.

એસિડિટી, બળતરા, અપચો, ખાટ્ટી ઓડકાર, ઉલ્ટી, ગેસ જેવી સમસ્યાઓ હવે ભૂતકાળ બની શકે છે.

🌿 100% કુદરતી હોમિયોપેથી સારવાર, કોઈ પણ સાઈડ ઈફેક્ટ વગર.

ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનિક

📆 સોમવારથી શનિવાર
🕘 સવારે 9:30 થી 12:00
🌆 સાંજે 5:00 થી 8:00

📍 1 દેવ આશિષ સોસાયટી, ગામખરી મેદાન સામે, મોરાભાગળ, રાંદેર રોડ, સુરત.

📞 અપોઈન્ટમેન્ટ માટે ફોન કરો: 8980012645

Gurukrupa Homeopathic Clinic: Natural Relief from Acidity & Indigestion. Suffering from acidity, gas, indigestion, burning sensation, sour burps, or vomiting?

🌿 Get complete, root-cause treatment with side-effect-free homeopathy.

ઘરે બેઠા પણ સચોટ નિદાન મેળવી શકો છો.અપોઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો : 89800 12645.ગાળામાં થતા કાકડા (TONSILLITIS).કિડની સ્ટ...
14/06/2025

ઘરે બેઠા પણ સચોટ નિદાન મેળવી શકો છો.

અપોઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો : 89800 12645.

ગાળામાં થતા કાકડા (TONSILLITIS).
કિડની સ્ટોન.
પગમાં અને હાથમાં થતી કણી.
ચામડી પરના મસા (MOLLUSCUM).
બવાસીર - ફિશર - પાઈલ્સ.

Address : 1 દેવ આશિષ સોસાયટી, ગામખરી મેદાનની સામે, મોરાભાગળ, રાંદેર રોડ, સુરત.

10/06/2025

Anxiety manag with homeopathy..





05/06/2025

PCODનો ઈલાજ હવે હોમિયોપેથી થી સંભવ છે.

સાઈડ ઈફેક્ટ વિના, સંપૂર્ણ નેચરલ ટ્રીટમેન્ટ.

આજે જ મુલાકાત લો.
ગુરૂકૃપા હોમિયોપેથી ક્લિનિક : +91 8980012645
Address : 1 દેવ આશિષ સોસાયટી, ગામખરી મેદાનની સામે, મોરાભાગળ, રાંદેર રોડ, સુરત.

ડિપ્રેશન  મનની એક ગંભીર સ્થિતિ છે.નાની બાબતોમાં ગુસ્સો, ચિંતા, ઉદાસીનતા, ઊંઘની ગડબડ...આ બધું અવગણવાની બાબત નથી.હવે હોમિય...
30/05/2025

ડિપ્રેશન મનની એક ગંભીર સ્થિતિ છે.
નાની બાબતોમાં ગુસ્સો, ચિંતા, ઉદાસીનતા, ઊંઘની ગડબડ...આ બધું અવગણવાની બાબત નથી.
હવે હોમિયોપેથીથી આ ઈલાજ શક્ય છે - જ્યાં No Addiction & No Side Effects.

પ્રાકૃતિક ઉપચાર સાથે મેળવો આત્મશાંતિ અને નવો આત્મવિશ્વાસ.

ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનિક

📍1, દેવ આશિષ સોસાયટી, ગામખરી મેદાન સામે, મોરાભાગળ, રાંદેર રોડ, સુરત.

📞 સંપર્ક કરો: 8980012645

23/05/2025

નાના બાળકો માટે હોમિયોપેથી ખાસ ઉપયોગી છે.

બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારે.
બાળકોની હાઈટ અને વજન વધારવામાં ઉપયોગી.
વારંવાર બિમાર પડતા અટકાવે.
દાંત આવવાની તકલીફમાં રાહત.
પથારીમાં થતો પેશાબ, કરમિયા, કાકડા,
એલર્જી, અસ્થમા (દમ), નાક- કાન ના મસા, ખેંચ,
બ્રોંકાઈન્ટિસ, ઝાડા ઉલટી, શરદી, ખાંસી, તાવ

જેવી અનેક તકલીફોની આડ અસર વિનાની સારવાર એટલે ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનિક.

ડો. જીનલ પટેલ
(B.H.M.S., CGO - MUMBAI)

ક્લિનિક : 1 દેવ આશિષ સોસાયટી, ગામખરી મેદાનની સામે, મોરાભાગળ, રાંદેર રોડ, સુરત.

સમય : (સોમવાર થી શનિવાર) સવારે 9:30 થી 12:00 અને સાંજે 5:00 થી 8:00 સુધી.

અપોઈન્ટમેન્ટ લેવી જરૂરી છે : 8980012645.

[Best homeopathy in Surat, homeopathy]

પ્રવાસ દરમિયાન થતી સામાન્ય તકલીફો માટે હવે કોઈ ચિંતા નહીં! ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનિકની ટ્રાવેલ કિટ સાથે મેળવો કુદરતી ...
19/05/2025

પ્રવાસ દરમિયાન થતી સામાન્ય તકલીફો માટે હવે કોઈ ચિંતા નહીં! ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનિકની ટ્રાવેલ કિટ સાથે મેળવો કુદરતી અને સાઈડ ઈફેક્ટ રહિત ઉપચાર - જ્યાં જોઈએ ત્યાં આરામ મેળવો.

Gurukrupa Homeopathic Clinic

અપોઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો : 8980012645.

Address : 1 દેવ આશિષ સોસાયટી, ગામખરી મેદાનની સામે, મોરાભાગળ, રાંદેર રોડ, સુરત.

13/05/2025

હોમિયોપેથી એ પ્રાકૃતિક અને સુરક્ષિત ઉપચાર પદ્ધતિ છે. હોમિયોપેથી રોગના મૂળ કારણને પણ દૂર કરે છે. કોઈ પણ વયના વ્યક્તિ માટે યોગ્ય અને બિનસાઈડ ઇફેક્ટ્સ ઉપચાર છે.

Gurukrupa Homeopathic Clinic
Morabhagal - Surat.

હવે મેળવો હોમિયોપેથીક સારવાર, એ પણ તમારા ઘરેથી જ !ઑનલાઇન અપોઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો : 8980012645.
09/05/2025

હવે મેળવો હોમિયોપેથીક સારવાર, એ પણ તમારા ઘરેથી જ !

ઑનલાઇન અપોઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો : 8980012645.

08/10/2024
Homoeopathy is supposed to work miracles.......                 .
09/09/2024

Homoeopathy is supposed to work miracles.......
.

Address

1, Dev Ashish Society, Opp. Gamkhadi Medan
Rander
395005

Opening Hours

Monday 9am - 12:30pm
5pm - 8pm
Tuesday 9am - 12:30pm
5pm - 8pm
Wednesday 9am - 12:30pm
5pm - 8pm
Thursday 9am - 12:30pm
5pm - 8pm
Friday 9am - 12:30pm
5pm - 8pm
Saturday 9am - 12:30pm
5pm - 8pm

Telephone

8980012645

Website

Alerts

Be the first to know and let us send you an email when Gurukrupa Homeopathic Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category