Agni Ayurved Pharma

Agni Ayurved Pharma We are team Agni Ayurved Pharma, We All are dedicated Ayurved Vaidyas for producing best Ayurved Medicine and preparations.

We prepare all our products according to classical Ayurved Method of preparation.

Hello New batch of Chyawanprash is ready!Order on
21/12/2023

Hello New batch of Chyawanprash is ready!
Order on

Buy and Order online from Agni Ayurved pharma,Ahmedabad | Online Pharmacy & Wellness Store - Agni Ayurved pharma,Ahmedabad . Order Now!

22/11/2022

Clean Your Digestive System and Boost your Physical and Mental Health.

Have your Bundle of health by ordering Ayurlicks Chyawanprash by Agni Ayurveda Pharmacy

Order on:
www.agniayurvedpharma.com

we're back with the Elixir of Life in this winter. Order your health booster and Immunity modulator.AYURLICKS CHYAWANPRA...
22/11/2022

we're back with the Elixir of Life in this winter.
Order your health booster and Immunity modulator.

AYURLICKS CHYAWANPRASH 🎁🔥🍯

Boost your immunity in this illness prone rainy season with Ayurlicks chyavanprash... !!Order online from..https://agnia...
05/07/2022

Boost your immunity in this illness prone rainy season with Ayurlicks chyavanprash... !!
Order online from..
https://agniayurvedpharma.com

06/01/2022

🔥Agni Ayurved Pharma🔥
AYURLICKS CHYAWANPRASH

For the making of Chyawanprash, we are using "Indian Gir Cow Ghrita (Ghee)". The Ghrita was made by the classical method described.

The cost of this Ghirta is 2200 Rs. per liter. But it's the most important ingredient in Chyawanprash making, it also work as a natural preservative for the Chyawanprash.

No Synthetic preservative was added in the Ayurlicks Chyawanprash.

Eat Natural Be healthy.

Keep Safe from the new Corona Variant (Omicron).

Follow us: Facebook, Instagram & Youtube
Channel Link: https://youtu.be/69GIdK6Iphk
Website & Order online: www.agniayurvedpharma.com

અગ્નિ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ 🔥આયુર્લિક્સ ચ્યવનપ્રાશભારતીય ચિકિત્સા પદ્ધતિ કે જે વૈશ્વિક ચિકિત્સા પદ્ધતિ પણ છે, તે આયુર્...
04/01/2022

અગ્નિ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ 🔥
આયુર્લિક્સ ચ્યવનપ્રાશ

ભારતીય ચિકિત્સા પદ્ધતિ કે જે વૈશ્વિક ચિકિત્સા પદ્ધતિ પણ છે, તે આયુર્વેદ માં વિભિન્ન રસાયન (Rejuvenating) ઔષધો આપેલા છે. તેમાં ચ્યવન ઋષિ એ બનાવેલ આ ઉપરાંત શારંગધર અને ચરક જેવા મહાન આયુર્વેદ આચાર્યો એ ચ્યવનપ્રાશ બનાવેલ છે. આ ચ્યવનપ્રાશ ના ઉત્કૃષ્ટ ગુણો અને શારીરિક તથા માનસિક લાભ પણ તેઓ એ દર્શાવ્યા છે. આજના આધુનિક યુગમાં તથા હાલના કોરોના મહામારીના સમયમાં પણ ચ્યવનપ્રાશ ની ઉપયોગીતા શ્રેષ્ઠ સિદ્ધ થયેલ છે. આથી આયુષ મંત્રાલયે પણ તેમની કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી ઔષધોની સૂચિમાં ચ્યવનપપ્રાશ નો સમાવેશ કરેલ છે.
લાભ:
1. આ ચ્યવનપ્રાશ 1 વર્ષ ઉપરની દરેક વ્યક્તિ સેવન કરી શકે છે.
2. શરીરને નિરોગી રાખવા માટે અને રોગો સામે લડવા માટે ચ્યવનપ્રાશ ઉત્કૃષ્ટ ઔષધ છે.
3. શરદી,ખાંસી, ફેફસાના રોગો, રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાથી થતા વાઈરલ તાવ, હૃદય રોગ, અપચો અને ગેસ તથા એસીડીટી ની તકલીફ, નબળાઈ, માથાનો દુખાવો, બાળકોનો યોગ્ય વિકાસ ન થવો, એલર્જિક રોગો આ ઉપરાંત વૈદ્યકીય સલાહ સાથે બીજા વિભિન્ન રોગોમાં અતિ ઉપયોગી છે.

હાલના સમયમાં શ્રેષ્ઠ ચ્યવનપ્રાશ મેળવવો અત્યંત જરૂરી છે. અનેક ફાર્મસીઓ આ ચ્યવનપ્રાશ બનાવતી જોવા મળશે જે તમને વિભિન્ન ભાવો 150₹ થી શરૂ કરીને જોવા મળશે. પરંતુ આપ જે ચ્યવનપ્રાશ મેળવો છો તે શાસ્ત્રોમાં દર્શાવેલ પદ્ધતિ તથા સૈદ્ધાંતિક રીતે બનેલ અત્યંત જરૂરી છે.
યોગ્ય રીતે બનેલ ચ્યવનપ્રાશ જ ઉપરોક્ત તમામ લાભ આપી શકે છે.

શ્રેષ્ઠ ચ્યવનપ્રાશ બનાવવાના ધ્યેય સાથે જ અમે અગ્નિ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ અંતર્ગત આયુર્લિક્સ ચ્યવનપ્રાશ બનાવેલ છે.
જેમકે,
1. ચ્યવનપ્રાશ માટે મુખ્ય ફળ એ આમળા યોગ્ય રીતે લેવા અત્યંત જરૂરી છે, અમે આયુર્વેદમાં દર્શાવેલ પધ્ધતિથી સૌ પ્રથમ આમળાના વૃક્ષ નું પૂજન તથા મંત્રો વડે સિદ્ધ કરી અને આમળા ભેગા કરીએ છે.

2. એકત્ર કરેલ પાકેલા આમળા ને શાસ્ત્રોક્ત માપન અનુસાર લઈને સ્વચ્છ કરીએ છે.

3. 25 થી વધુ ઉકાળા ના દ્રવ્યોને યોગ્ય સ્થાનેથી ભેગા કરી ને ક્વાથ (ઉકાળો) બનાવીએ છે.

4. ચ્યવનપ્રાશ ના બેઝ માટે ખડી સાકાર કે જેમાં ખાંડના કોઈપણ હાનિકારક કેમિકલ્સ નથી હોતા તેનો ઉપયોગ કરીએ છે.

5. આ ઉપરાંત આ ચ્યવનપ્રાશ બનાવવા માટે અમે ગ્રામ્ય સ્થાને સ્વચ્છ વાતાવરણમાં તથા બ્રાહ્મ મુહૂર્ત માં બનાવીએ છે.

6. ચ્યવનપ્રાશ બનાવવાની આખી પ્રક્રિયા લાકડાના ચૂલા પાર કરીએ છે. કોઈ પણ આર્ટિફિશિયલ (રાંધણ ગેસ) નો ઉપયોગ કરતા નથી.

7. સમગ્ર ચ્યવનપ્રાશ માં ગુજરાત ની શ્રેષ્ઠ એવી ગીર ગાયના તાજા બનાવેલ ઘી નો ઉપયોગ કરેલ છે આ ઉપરાંત , એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા પ્રામાણિત ઓર્ગેનિક મધ નો ઉપયોગ કરેલ છે.

4. ચ્યવનપ્રાશ માં ઉપરથી અન્ય 23 ઔષધિઓના (જેવીકે, તજ, ઈલાયચી વગેરેના) પાવડર ઉમેરેલા છે.

5. ચ્યવનપ્રાશ બન્યા પછી તેને પ્રાકૃતિક શીતળ જળના વહેણ દ્વારા ઠંડુ કરવામાં આવેલ છે.

6. ચ્યવનપ્રાશ બનાવવાની પ્રક્રિયા શ્રેષ્ઠ એવા પુષ્ય નક્ષત્રમાં કરેલ છે.

7. સમગ્ર ચ્યવનપ્રાશ નિર્માણ, આયુર્વેદ ના MD તથા PhD ની ડિગ્રી ધરાવતા વૈદ્યો દ્વારા જ કરવામાં આવેલ છે, કોઈપણ મશીન અથવા અન્ય મજૂરો નો ઉપયોગ કરેલ નથી.

8. આયુર્વેદ માં દર્શવ્યા પ્રમાણે કોઈ પણ પ્લાસ્ટિક આદિ પેકેટમાં નહી પણ સંપૂર્ણપણે કાચની બોટલ માં પેકીંગ કરવામાં આવેલ છે.

9. આ ચ્યવનપ્રાશ માં સ્વર્ણ તથા રજત (ગોલ્ડ અને સિલ્વર) કલ્પ અને પત્રો નો ઉપયોગ કરી અને શ્રેષ્ઠ ચ્યવનપ્રાશ બનાવેલ છે.

10. ડાયાબિટીસ ના રોગી ઓ પણ ચ્યવનપ્રાશ નો લાભ લઇ શકે તે માટે સુગર ફ્રી ચ્યવનપ્રાશ પણ આયુર્વેદ અને આધુનિક પધ્ધતિ ના મિશ્રણ થઈ બનાવેલ છે. જેમાં રજત (સિલ્વર) પ્રાશ પણ બનાવેલ છે.

નોંધઃ આ તમામ પ્રયત્નો માત્ર પૈસા કમાવાના હેતુથી નહીં પરંતુ આયુર્વેદની શ્રેષ્ઠ દવાના નિર્માણ અને ભારતના લોકોનો આયુર્વેદ માં ભરોસો વધે અને શ્રેષ્ઠ આયુર્વેદ ચિકિત્સા થઇ શકે એ હેતુ થઈ બનાવેલ છે.

(સ્ટોક સીમિત પ્રમાણમાં જ છે.)

Stop 3rd wave of Covid19Keep Using Ayurveda measuresIt's joining period of two seasonsKeep safe
15/07/2021

Stop 3rd wave of Covid19
Keep Using Ayurveda measures
It's joining period of two seasons
Keep safe

આયુર્લિક્સ ચ્યવનપ્રાશચ્યવનપ્રાશ ની અગત્યતાવૈદ્ય અભિજિત શરાફ દ્વારા દર્શાવવામાં આવેલ મહત્વ...भगवान अश्विनीकुमारों ने महर्...
06/01/2021

આયુર્લિક્સ ચ્યવનપ્રાશ
ચ્યવનપ્રાશ ની અગત્યતા
વૈદ્ય અભિજિત શરાફ દ્વારા દર્શાવવામાં આવેલ મહત્વ...
भगवान अश्विनीकुमारों ने महर्षि च्यवन ऋषि जी को पुनः युवत्व प्रदान किया था । यह कथा आयुर्वेद और पौराणिक क्षेत्र मे प्रसिद्ध है । यह ऐतिहासिक घटना हरियाणा राज्य मे जींद (प्राचीन नाम जयन्ती) जिले मे आसन ग्राम मे रुपवती नामक तीर्थ मे हुई थी ।

यही पे महर्षि च्यवन जी को भगवान अश्विनीकुमारों ने च्यवनप्राश से कुटीप्रावेशिक रसायन देके पुनः युवा किया था ।

आज भी इस आसन ग्राम मे भगवान अश्विनीकुमारजी का मंदिर, रुपवती तीर्थ नामक का छोटा तालाब और च्यवन ऋषि जी की तपस्थली है ।

एक बार जरुर वहा जाके दर्शन कर आना है ।

वैद्य अभिजित सराफ

Healthy and delicious best immunity booster specially made for winter season with customer's reviews..!!
25/12/2020

Healthy and delicious best immunity booster specially made for winter season with customer's reviews..!!

Agni ayurved pharma's best selling product Ayurlicks Chyavanprash with delicious taste and health benefits..!!
22/12/2020

Agni ayurved pharma's best selling product Ayurlicks Chyavanprash with delicious taste and health benefits..!!

અગ્નિ આયુર્વેદ ફાર્મસી:આયુર્લિક્સ ચ્યવનપ્રાશ હમેશા કાચની બોટલમાં જ પેક કરવામાં આવે છે. આપની સુધી આ ચ્યવનપ્રાશ ઉત્કૃષ્ઠ પ...
14/12/2020

અગ્નિ આયુર્વેદ ફાર્મસી:
આયુર્લિક્સ ચ્યવનપ્રાશ હમેશા કાચની બોટલમાં જ પેક કરવામાં આવે છે.
આપની સુધી આ ચ્યવનપ્રાશ ઉત્કૃષ્ઠ પરિસ્થિતિ માં પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

કોઈપણ આયુર્વેદ ઔષધીઓને તથા અન્ય ભોજનના પદાર્થોને કાચની બોટલમાં ભરવાની ઉપયોગીતા:
૧. કાચની બોટલમાં રહેલ પદાર્થની સ્વાદ અને સુગંધ જળવાઈ રહે છે આથી સ્વાદિષ્ટ સ્વાદ આવે છે
૨. ગ્લાસ બોટલ પેકેજિંગ અન્ય પ્રકારના કરતાં ખૂબ લાંબા સમય સુધી ઉત્પાદન સ્વાદ જાળવણી કરે છે.
૩. કાચની બોટલ ઔષધિને હવા અથવા અન્ય સંભવિત રસાયણો સાથે મિશ્ર થવાથી દૂર રાખે છે.
૪. કાચની બોટલમાં ઔષધિઓ અને ભોજન ના પદાર્થો સુરક્ષિત રહે છે અને ઝડપથી વાસી જતું નથી , ભેજ કન્ટેનરમાં આવવાની સંભાવના પણ ઓછી છે.
૫. કાચ સાથે, તમારે રસાયણો અને દુષકોની ચિંતા કરવાની જરૂર નથી. ગ્લાસ રેતી, ચૂનાના પત્થર અને સોડા રાખ સહિતની કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. તે ખરેખર એકમાત્ર પેકેજિંગ સામગ્રી છે જેને એફડીએ દ્વારા સંપૂર્ણ સલામત તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
૬. ગ્લાસ તેની કુદરતી રચનાને કારણે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, જેનો અર્થ તે પ્રતિક્રિયાશીલ રસાયણોથી બનેલો નથી. વિવિધ રસાયણો અને પદાર્થો વચ્ચે એક ઉચ્ચ અવરોધ છે. આ ઉચ્ચ અવરોધનો અર્થ એ છે કે તમારું ઉત્પાદન દૂષિત થવાની સંભાવના ઓછી છે, અને તે વધુ સમય સુધી તાજી રહેશે.
૭. કાચની બોટલમાં ખરીદેલ ઔષધિઓનો અથવા ભોજ્ય પદાર્થોનો ઉપયોગ કરી લીધા પછી તેને યોગ્ય રીતે સ્વચ્છ કરીને અન્ય પદાર્થોના સંગ્રહમાં ઉપયોગમાં લઇ શકાય છે.
૮. કાચની બોટલો એ સંપૂર્ણપણે રિસાઈકલ કરી શકાય છે આથી તે પર્યાવરણ માટે પણ અત્યંત લાભદાયી છે. તે પ્રદૂષણ ફેલાવતી નથી.

આથી હમેશા કાચની બોટલમાં આવતા ઉત્પાદન ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.

કોઈપણ આયુર્વેદ ઔષધીઓને તથા અન્ય ભોજનના પદાર્થોને પ્લાસ્ટિકની બોટલમાં ભરવાના નુકસાન:
૧. પ્લાસ્ટિકની બોટલમાં રાખેલ ઔષધિઓ તથા ભોજનના પદાર્થોમાં સમય જતા પ્લાસ્ટિક ઘસાવાથી તેમાં માઈક્રો પ્લાસ્ટિક (Micro Plastic) ઉમેરાય છે. આ માઈક્રો પ્લાસ્ટિક એ શરીરની નાની સૂક્ષ્મ નળીઓ અને ચેતાતંતુઓ માટે અત્યંત હાનિકારક હોય છે, આ ઉપરાંત લાંબા ગળે તેની ખરાબ અસરો જોવા મળે છે.
૨. વિભિન્ન પ્રકારની પ્લાસ્ટિક બોટલોને આકાર આપવા તથા રંગીન બનાવવા માટે તેમાં વિભિન્ન રસાયણો ઉમેરવામાં આવે છે. આ રસાયણો બોટલમાં રાખેલ ઔષધિઓ અને ભોજ્ય પદાર્થો સાથે પ્રક્રિયા કરી તેમાં ઉમેરાય છે અને તેને વિષયુક્ત બનાવે છે.
૩. પ્લાસ્ટિક કન્ટેનરમાં બીપીએના (બીસ્ફીનોલ અ) ( Bisphenol A) ઉચ્ચ સ્તરનું જોખમ રહેલું છે, જે એક સંયોજન છે જેનો ઉપયોગ અમુક પ્રકારના પ્લાસ્ટિક બનાવવા માટે થાય છે. બીપીએ ખાદ્ય કન્ટેનર દ્વારા પ્રવેશ કરી શકે છે અને તે કન્ટેનરની અંદરના ઉત્પાદનોને દૂષિત કરી શકે છે.
૪. બી.પી.એ.ના ગંભીર સ્વાસ્થ્યનાં પરિણામો હોય છે જ્યારે ખાસ કરીને બાળકો અને બાળકો માટે. તે હોર્મોનનું સ્તર, મગજનું કાર્ય અને પ્રોસ્ટેટ ફંક્શનને અસર કરી શકે છે.
૫. પ્લાસ્ટિકની બોટલમાં લાવેલ પદાર્થનો ઉપયોગ કરી લીધા પછી તે બોટલને નષ્ટ કરવી જોઈએ અથવા રીસાયકલીંગ માટે ઉપયોગ કરવો જોઈએ, (કેટલીક પ્લાસ્ટિકની બોટલો રિસાઈકલ થઇ શકતી જ નથી અને પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે.) પ્લાસ્ટિકની બોટલનો ફરી કરેલ ઉપયોગ સ્વાસ્થ્ય માટે વધુ જોખમી બની રહે છે.
આથી હમેશા પ્લાસ્ટિકની બોટલમાં આવતા ઉત્પાદનો ન ખરીદવા જોઈએ.

Address

Om Yoga Ayurved Panchakarma Samsthan, 58, Lavanya Society, Near Shivam Gas Agency, Chandlodiya
Ahmedabad
382481

Alerts

Be the first to know and let us send you an email when Agni Ayurved Pharma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Agni Ayurved Pharma:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram