Gramya_jeevan

Gramya_jeevan અમારો આ પ્રયત્ન સૌને સુખ અને સંતોષ આપે એવી મા પ્રકૃતિને પ્રાર્થના.

🤔 શું તમને એસિડિટી, મોઢા માં ચાંદા, કબજિયાત, વાળ ખારવા કે સફેદ થવા અથવા જલ્દી થાકી જવાની સમસ્યા છે? તો એનું મૂળ કારણ છે ...
08/06/2024

🤔 શું તમને એસિડિટી, મોઢા માં ચાંદા, કબજિયાત, વાળ ખારવા કે સફેદ થવા અથવા જલ્દી થાકી જવાની સમસ્યા છે? તો એનું મૂળ કારણ છે પિત્ત પ્રકૃતિ!

પિત્ત પ્રકૃતિની વ્યક્તિને અંદર રહેલા પિત્ત કરતા પિત્તનું પ્રમાણ વધી જાય તો શરીરમાં એસીડીટી થવી, મોઢામાં ચાંદા પડવા, વાળ સફેદ થવા કે ખરવા, વધુ ગુસ્સો આવવો, શરીરમાંથી દુર્ગંધ આવવી વગેરે સમસ્યાઓ ઉભી થાય છે.

ડૉ. અમી વેકરીયા દ્વારા તૈયાર થયેલ આ Home Made મુખવાસ આપની ડિસ્ટર્બ થયેલી પ્રકૃતિ બેલેન્સમાં લાવવા અને સ્વસ્થ્ય રહેવા મદદરૂપ થાય છે.

💪🏻💪🏻 પિત્ત_શામક મુખવાસના ફાયદા :
● મગજ શાંત રહે છે.
● એસિડિટીમાં રાહત આપે છે.
● વાળ સફેદ થતા તથા ખરતા રોકે છે.
● મોંમાં ચાંદા પાડવાની સમસ્યામાં રાહત આપે છે.
● માનસિકતણાવ ઓછો કરવામાં મદદરૂપ
● પેટમાં થતું h.pyloriનું ઈન્ફેક્શનથી બચાવે
● કબજિયાતમાં રાહત આપે છે.

આપણા શરીરની મુખ્ય ત્રણ પ્રકૃતિ. વાત્ત, પિત્ત અને કફ. આ પકૃતિ જન્મની સાથે જ આકાર લઈ લેતી હોય છે. જ્યારે આ બેલેન્સમાં હોય છે ત્યારે શરીર સ્વસ્થ રહે છે અને આ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે ત્યારે રોગ આવે છે. ડૉ. અમી વેકરીયા દ્વારા તૈયાર થયેલ આ Home Made મુખવાસ આપની ડિસ્ટર્બ થયેલી પ્રકૃતિ બેલેન્સમાં લાવવા અને સ્વસ્થ્ય રહેવા મદદરૂપ થાય છે.

કઈ રીતે અને ક્યાં બને છે?
આ ઔષધીય મિશ્રણ ડૉ. અમી વેકરીયા અને એની ટિમ દ્વારા ઘરે જ તૈયાર કરવામાં આવે છે. આમાં વપરાતા ઔષધોની ગુણવતા અને સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. આ ઔષધોનો પાઉડર ન વાપરતા, એના મૂળ ફોર્મમાં લાવીને, દળીને પછી આ તૈયાર કરવામાં આવે છે. આ કારણથી આના પરિણામમાં પણ ઘણો ફરક પડી જતો હોય છે.

અમારો હેતુ :
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની સુઝનો યોગ્ય ઉપયોગ થાય, એમને રોજગાર મળી રહે અને ઉપભોક્તાને શુદ્ધ અને સાત્વિક વસ્તુ મળી રહે એ અમારો મુખ્ય હેતુ છે.

વાત્ત પિત્ત અને કફ સંબંધિત વધુ જાણકારી, પૂછપરછ કે આપની કોઈ મૂંઝવણ હોય તો ડૉ. અમી વેકરીયા સાથે whatsappથી વાત કરી શકો છો.
+91 9924880011 (Whatsapp Only) (આપનું નામ, ઉંમર, અને તકલીફ લખીને આ નંબર પર whatsapp કરી શકો છો.)

Shop now ➡️ gramya.store/products/pitta

✨✨આપણા શરીરની મુખ્ય ત્રણ પ્રકૃતિ. વાત્ત, પિત્ત અને કફ. આ પકૃતિ જન્મની સાથે જ આકાર લઈ લેતી હોય છે. જ્યારે આ બેલેન્સમાં હો...
25/04/2023

✨✨આપણા શરીરની મુખ્ય ત્રણ પ્રકૃતિ. વાત્ત, પિત્ત અને કફ. આ પકૃતિ જન્મની સાથે જ આકાર લઈ લેતી હોય છે. જ્યારે આ બેલેન્સમાં હોય છે ત્યારે શરીર સ્વસ્થ રહે છે અને આ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે ત્યારે રોગ આવે છે.

ઉદાહરણ તરીકે પિત્ત પ્રકૃતિની વ્યક્તિને અંદર રહેલા પિત્ત કરતા પિત્તનું પ્રમાણ વધી જાય તો શરીરમાં એસીડીટી થવી, મોઢામાં ચાંદા પડવા, વાળ સફેદ થવા કે ખરવા, વધુ ગુસ્સો આવવો, શરીરમાંથી દુર્ગંધ આવવી વગેરે સમસ્યાઓ ઉભી થાય છે. વાયુ પ્રકૃતિની વ્યક્તિને અંદર રહેલ વાયુ કરતા વાયુનું પ્રમાણ વધી જાય તો માથું દુઃખવું, પેટ ભારી ભારી લાગવું, કબજિયાત થવો, કમર તથા પગની પિંડીમાં દુઃખાવો થવો, પેડુમાં દુઃખાવો થવો, ઊંઘ ડિસ્ટર્બ થવી, માસિકસ્ત્રાવ અનિયમિત થવો, સ્વભાવ ચીડિયો બને છે અને ધીરે ધીરે ડિપ્રેશન સુધીની સમસ્યાઓ થઇ શકે છે.

ડૉ. અમી વેકરીયા દ્વારા તૈયાર થયેલ આ Home Made મુખવાસ આપની ડિસ્ટર્બ થયેલી પ્રકૃતિ બેલેન્સમાં લાવવા અને સ્વસ્થ્ય રહેવા મદદરૂપ થાય છે.

ખાસ ઔષધિઓના મિશ્રણ થકી તૈયાર થતો આ મુખવાસ આપની વાત્તપિત્ત પ્રકૃતિ જો ડિસ્ટર્બ થઇ હશે તો એને બેલેન્સમાં લાવવા મદદરૂપ થાય છે.

💪🏻💪🏻 પિત્ત_શામક મુખવાસના ફાયદા :
● મગજ શાંત રહે છે.
● એસિડિટીમાં રાહત આપે છે.
● વાળ સફેદ થતા તથા ખરતા રોકે છે.
● મોંમાં ચાંદા પાડવાની સમસ્યામાં રાહત આપે છે.
● માનસિકતણાવ ઓછો કરવામાં મદદરૂપ
● પેટમાં થતું h.pyloriનું ઈન્ફેક્શનથી બચાવે
● કબજિયાતમાં રાહત આપે છે.

💪🏻💪🏻 વાત્ત_શામક મુખવાસના ફાયદા :
✔ પાચનશક્તિ સુધારશે
✔ વધારાનો વાયુ નીકળી જતાં શરીર હળવું અને સ્કૂર્તિદાયક ફિલ થશે
✔ કબજિયાત અને પેટના અન્ય રોગોમાં ફાયદારૂપ
✔ સાંધાના દુખાવામાં રાહત આપે છે
✔ ગેસના લીધે થતી છાતીની બળતરાથી રાહત આપે
✔ ગેસના લીધે થતા આંતરડાના દુખાવામાં રાહત આપે

કઈ રીતે અને ક્યાં બને છે?
આ ઔષધીય મિશ્રણ ડૉ. અમી વેકરીયા અને એની ટિમ દ્વારા ઘરે જ તૈયાર કરવામાં આવે છે. આમાં વપરાતા ઔષધોની ગુણવતા અને સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. આ ઔષધોનો પાઉડર ન વાપરતા, એના મૂળ ફોર્મમાં લાવીને, દળીને પછી આ તૈયાર કરવામાં આવે છે. આ કારણથી આના પરિણામમાં પણ ઘણો ફરક પડી જતો હોય છે.

અમારો હેતુ :
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની સુઝનો યોગ્ય ઉપયોગ થાય, એમને રોજગાર મળી રહે અને ઉપભોક્તાને શુદ્ધ અને સાત્વિક વસ્તુ મળી રહે એ અમારો મુખ્ય હેતુ છે.

વાત્ત પિત્ત અને કફ સંબંધિત વધુ જાણકારી, પૂછપરછ કે આપની કોઈ મૂંઝવણ હોય તો ડૉ. અમી વેકરીયા સાથે whatsappથી વાત કરી શકો છો.
+91 99248 80011 (Whatsapp Only) (આપનું નામ, ઉંમર, અને તકલીફ લખીને આ નંબર પર whatsapp કરી શકો છો.)

Shop now ➡️ gramya.store/vat_pit

100% Home Made + Ayurvdeik

✨✨ સરગવાના અનેક મેડિકલ બેનિફિટ્સ હોવાના કારણે આયુર્વેદમાં એને ઉત્તમ ઔષધ મનાય છે. વિટામિન C અને કેલ્શિયમનો સારો એવો સ્ત્ર...
25/04/2023

✨✨ સરગવાના અનેક મેડિકલ બેનિફિટ્સ હોવાના કારણે આયુર્વેદમાં એને ઉત્તમ ઔષધ મનાય છે. વિટામિન C અને કેલ્શિયમનો સારો એવો સ્ત્રોત ધરાવે છે. આ ઉપરાંત બીજા પણ ઘણા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે.

આમ તો સરગવાની સિંગ માર્કેટમાં બારે માસ મળે જ છે. એનો ઉપયોગ કરતાં હોવ તો બેસ્ટ. પણ જો એ નિયમિત ન લઈ શકતા હોવ તો આ પાવડર મદદરૂપ થશે. જે ગુણધર્મો સિંગમાં છે એ બધા જ આ પાવડરમાં પણ જળવાયેલા રહે છે.

આ પાવડરનો ઉપયોગ સૂપ બનાવવામાં કરી શકાય, શબ્જી બનાવો તો એમાં અડધીથી એક ચમસી એડ કરી શકાય, દાળમાં, થેપલામાં અને એવી ઘણી રસોઈમાં આ પાવડર એડ કરી શકાય. સ્વાદ અને આરોગ્ય બન્ને વધારશે.

💪🏻💪🏻 Drumstick Powder ના ફાયદા :
● વજન ઘટાડવા માટેનો કુદરતી સ્ત્રોત
● વાળ અને સ્કીન માટે ઉત્તમ
● શરીરમાંથી ટોકસીન બહાર કાઢે છે
● પાચનશક્તિ સુધારે
● અનિન્દ્રાને દૂર કરી સારી ઊંઘ લાવે છે
● સેક્સ ઉર્જા વધારે
● હાડકાંને મજબૂત કરે.

Shop now ➡️ gramya.store/drumstick

100% Home Made + Ayurvdeik!

11/04/2023

Address

Bapunagar Cross Road, Bapu Nagar
Ahmedabad
380024

Alerts

Be the first to know and let us send you an email when Gramya_jeevan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Gramya_jeevan:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram