Hasmukh Jivrajbhai Soni

Hasmukh Jivrajbhai Soni Ojas Multi-Specialty Hospital
Best and Prominent Hospital in East Ahmedabad. Caring For Humanity.

લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જીવન એટલે સેવાનો અવિરત પ્રવાહ. સ્વ માટે નહિ, પણ સૌ માટે.. મોદીજીના જીવન યાત્...
18/09/2025

લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જીવન એટલે સેવાનો અવિરત પ્રવાહ. સ્વ માટે નહિ, પણ સૌ માટે..

મોદીજીના જીવન યાત્રાને મલ્ટીમિડીયાના માધ્યમથી સુંદર રીતે ઝીલતો ભવ્ય શૉ એટલે 'નમોત્સવ'.

મોદીજીના જન્મદિવસ પર અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી, આગેવાનો, મહાનુભાવો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે નમોત્સવ કાર્યક્રમ નિહાળવાનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો. બાપુનગર વિધાનસભાના કર્મશીલ ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ અને ભાજપ ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા પૂર્ણ જહેમત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન

આ સુંદર શૉ ની પ્રસ્તુતિ સાથે સંકળાયેલ સમગ્ર ટીમને અભિનંદન.

ભારતીય રાજનીતિને વિકાસવાદની રાજનીતિમાં પરિવર્તિત કરનાર નવભારત નિર્માણના શિલ્પી, કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, ગુજર...
16/09/2025

ભારતીય રાજનીતિને વિકાસવાદની રાજનીતિમાં પરિવર્તિત કરનાર નવભારત નિર્માણના શિલ્પી, કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબને જન્મદિવસની અંત:કરણપૂર્વક શુભેચ્છાઓ.

પરમ કૃપાળુ પરમેશ્વર આપશ્રીને જનતા જનાર્દન અને મા ભારતીની સેવામાં અવિરામ કાર્યરત રહેવા માટે તંદુરસ્ત આરોગ્ય, સમૃદ્ધિમય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એજ પ્રાર્થના કરું છું.

Welcome to Namotshav Programme
15/09/2025

Welcome to Namotshav Programme

ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન દ્વારા મિશન ગેસ્ટ્રો હોસ્પિટલના સિનિયર  ગેસ્ટ્રોલોજિસ્ટ ડો.  ચિરાગભાઈ શાહ તેમજ સિનિયર...
14/09/2025

ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન દ્વારા મિશન ગેસ્ટ્રો હોસ્પિટલના સિનિયર ગેસ્ટ્રોલોજિસ્ટ ડો. ચિરાગભાઈ શાહ તેમજ સિનિયર ગેસ્ટ્રોલોજીસ્ટ ની ટીમ દ્વારા જ્ઞાનવર્ધક સીએમઈ નું આયોજન કરવામાં કરવામાં આવેલી જેમાં મોટી સંખ્યામાં તબીબો ઉપસ્થિત રહેલ.

બાપુનગર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશનના તમામ તબીબોને નમોત્સવ કાર્...
14/09/2025

બાપુનગર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશનના તમામ તબીબોને નમોત્સવ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું

આપણું ગૌરવઆપણા ભુપેન્દ્રભાઈ …સળંગ 1465 દિવસ શાસન કરનાર બન્યા પહેલા મુખ્યમંત્રી ….
11/09/2025

આપણું ગૌરવ
આપણા ભુપેન્દ્રભાઈ …

સળંગ 1465 દિવસ શાસન કરનાર બન્યા પહેલા મુખ્યમંત્રી ….

પ પુ.સરસંઘચાલક શ્રી મોહન જી ભાગવત ને જન્મદિવસની અનંત શુભ કામનાઓ. ઈશ્વર આપને દીર્ઘાયુષ્ય તેમજ સ્વસ્થ રાખે. વંદન 🙏
11/09/2025

પ પુ.સરસંઘચાલક શ્રી મોહન જી ભાગવત ને જન્મદિવસની અનંત શુભ કામનાઓ. ઈશ્વર આપને દીર્ઘાયુષ્ય તેમજ સ્વસ્થ રાખે. વંદન 🙏

25/08/2025

તારીખ 25 ઓગસ્ટ 2025 ના રોજ આપણા વૈશ્વિક નેતા અને ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખોડલધામ નિકોલ ખાતે આવવાના હતા તે સમયે સરસપુર રખિયાલમાં ઓજસ હોસ્પિટલ પાસેથી સાત એએમટીએસ બસોનું આયોજન અને તેમાં આવનાર કાર્યકર્તાઓને લઈ જવાનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કાર્યકર્તા અને નાગરિકો મોટી સંખ્યામાં અને ઉત્સાહભેર જોડાયા હતા. તમામ કાર્યકર્તાઓનો ખુબ ખુબ આભાર🙏

24/08/2025

વૈશ્વિક નેતા અને ભારતના લોકપ્રિય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે હાર્દિક આમંત્રણ.

ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન અને એન જી પી એ દ્વારા મીટીંગ અને સીએમઈ નું આયોજન નિકોલખાતે ગુલમોહર ગાર્ડન રેસ્ટોરન્ટ ...
21/08/2025

ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન અને એન જી પી એ દ્વારા મીટીંગ અને સીએમઈ નું આયોજન નિકોલખાતે ગુલમોહર ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવેલ.
ડો. ચિંતનભાઈ શાહ પલમેનોલોજીસ્ટ દ્વારા ઉપસ્થિત તમામ તબીબોને ફેફસાના રોગો ઉપર માર્ગદર્શન આપવામાં આવેલ.
તારીખ 25 ઓગસ્ટ ના રોજ નિકોલ ખાતે ભારતના લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ પધારવાના છે તે બાબતનું આમંત્રણ આપવા માટે કર્ણાવતી મહાનગર ભાજપના મહામંત્રી શ્રી પરેશભાઈ લાખાણી, બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ ,શહેર ભાજપ મંત્રી શ્રી સત્યમભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં 110 થી વધુ તબીબો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશનના ચેરમેન ડો.હસમુખ સોની ,મહામંત્રી ડો. કિરીટ પટેલ ,અમદાવાદ પ્રમુખ ડો. રામેન્દ્ર શર્મા, એનજીપીએ ના પ્રમુખ ડો. ચંપાવત તેમજ અન્ય તબીબ અગ્રણીઓએ વિશેષ યોગદાન આપેલ.
કાર્યક્રમમાં કરવામાં આવેલ અપીલને કારણે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના કાર્યક્રમમાં 500 થી પણ વધુ તબીબો ઉપસ્થિત રહેશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવેલ.
ઉપસ્થિત રહેલ ફેમિલી ડોક્ટરે પોતાના વિસ્તારના વધુમાં વધુ નાગરિકોને પણ આ કાર્યક્રમમાં જોડવા માટે સંકલ્પ કરેલ.

આજરોજ બાપુનગર વિધાનસભા ભાજપ કાર્યાલય ખાતેથી સવારે 50 ધાર્મિક પ્રવાસ બસોના પ્રસ્થાન પ્રસંગે કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્ર...
17/08/2025

આજરોજ બાપુનગર વિધાનસભા ભાજપ કાર્યાલય ખાતેથી સવારે 50 ધાર્મિક પ્રવાસ બસોના પ્રસ્થાન પ્રસંગે કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, આયોજક લોકપ્રિય ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ, પ્રભારી શ્રીમતી આશાબેન ટેકવાણી શ્રી ફલજીભાઈ પટેલ ,ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશનના ચેરમેન ડો.હસમુખ સોની તથા સરસપુર બાપુનગર વોર્ડ ના મ્યુનિ.કાઉન્સિલરશ્રીઓ વૉર્ડ પ્રમુખ મહામંત્રીશ્રીઓ તથા વૉર્ડના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું.

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Hasmukh Jivrajbhai Soni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Hasmukh Jivrajbhai Soni:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram