18/09/2025
લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જીવન એટલે સેવાનો અવિરત પ્રવાહ. સ્વ માટે નહિ, પણ સૌ માટે..
મોદીજીના જીવન યાત્રાને મલ્ટીમિડીયાના માધ્યમથી સુંદર રીતે ઝીલતો ભવ્ય શૉ એટલે 'નમોત્સવ'.
મોદીજીના જન્મદિવસ પર અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી, આગેવાનો, મહાનુભાવો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે નમોત્સવ કાર્યક્રમ નિહાળવાનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો. બાપુનગર વિધાનસભાના કર્મશીલ ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ અને ભાજપ ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા પૂર્ણ જહેમત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન
આ સુંદર શૉ ની પ્રસ્તુતિ સાથે સંકળાયેલ સમગ્ર ટીમને અભિનંદન.