03/02/2026
આંખના પડદાના રોગોનું નિદાન તથા અદ્યતન સારવાર હવેથી બી.એ.પી.એસ.યોગીજી મહારાજ હોસ્પિટલ-શાહીબાગ, અમદાવાદ ખાતે...
બી.એ.પી.એસ.યોગીજી મહારાજ હોસ્પિટલ-, અમદાવાદ રજૂ કરે છે આંખના પડદાની તપાસ અને નિદાનનો નિઃશુલ્ક કેમ્પ
તારીખ: ૧ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ (રવિવાર અને જાહેર રજા સિવાય)
કેમ્પમાં સમાવેશ:
-રેટિના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર દ્વારા નિઃશુલ્ક કન્સલ્ટેશન
-આંખના પડદાનો (ફંડ્સ) ફોટો અને પડદાનું સીટી સ્કેન (OCT) પર ૫૦% વિશેષ ડિસ્કાઉન્ટ
-આંખની પ્રોસિઝર પર ૫૦% વિશેષ ડિસ્કાઉન્ટ*
-રેટિના સર્જરી પર ૨૫% વિશેષ ડિસ્કાઉન્ટ*
રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજીસ્ટ્રેશન માટે અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો: ૦૭૯-૨૫૬૨૯૦૦૦/૯૦૦૧
સ્થળ: બી.એ.પી.એસ.યોગીજી મહારાજ હોસ્પિટલ,
સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ , અમદાવાદ ૩૮૦૦૦૪, ૦૭૯-૨૫૬૨૯૦૦૦/૯૦૦૧
તમારી દ્રષ્ટિ મહત્વપૂર્ણ છે. અમારી અત્યાધુનિક રેટિના સારવાર તમને સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે દુનિયા જોવામાં મદદ કરે છે