03/03/2026
અર્ધ ચિકિત્સા – બસ્તિ થેરાપી
આયુર્વેદમાં કહેવાય છે કે “બસ્તિ એ અર્ધ ચિકિત્સા છે” – કારણ કે વાત પ્રધાન અનેક ગંભીર રોગોમાં તે અક્સિર અને અત્યંત અસરકારક ઉપચાર છે.
ઔષધયુક્ત તેલ, ઉકાળો, દૂધ-મધ અને વિશેષ દ્રવ્યોના સંયોજનને મળમાર્ગ દ્વારા આંતરડામાં આપવામાં આવે છે, જેથી પ્રકુપિત વાયુને શાંત કરી શરીરમાં સંતુલન પુનઃસ્થાપિત થાય.
આંતરડું વાયુનું મુખ્ય સ્થાન હોવાથી, વાતના રોગોમાં બસ્તિ વિશેષ લાભ આપે છે.
ખાસ લાભ:
• સાંધાના રોગો અને આર્થ્રાઇટિસ
• સાયટીકા અને કમરનો દુખાવો
• લકવો / પેરાલિસિસ
• ચેતાતંત્રના રોગો
• જૂની કબજિયાત
• કિડનીના રોગો
• વંધ્યત્વ અને સ્ત્રીરોગ
દવાઓથી નહીં, પ્રકૃતિની શક્તિથી આરોગ્ય તરફ એક પગલું…
.
કોઈપણ સમસ્યા માટે આજે જ પારાયણી નાડી વૈદ્યનો સંપર્ક કરો અને આયુર્વેદિક સારવાર તથા પંચકર્મથી ઉત્તમ પરિણામ મેળવો...
આયુર્વેદ ઔષધી અને પંચકર્મથી કોઈ પણ આડઅસર વગર કાયમી માટે મટી શકે છે..
GET YOURSELF CURED WITH 100% AUTHENTIC AYURVED AT AGNI AYURVED HOSPITAL, NIKOL - AHMEDABAD.
Book Your Appointment :
📞 +91 89800 03635 | +91 70169 86245
📧 agniayurvedhospital@gmail.com
Website: www.agniayurvedhospital.com
📍205, Palm Arcade, Shukan Bunglow Cross Road, Nikol-Naroda Road, Nikol, Ahmedabad - 382350.
(Panchakarma, Nikol, Basti Panchakarma, Review , Detox, Ahmedabad, ayurvedic hospital)