Amrish Patel NDS Diet, Detox Center

Amrish Patel NDS Diet, Detox Center Free Consultation Seminars
by appointment only 9879926220 whatsapp

*Post Pregnancy 18 kgs Weight loss, Back pain cured પ્રેગનન્સી પછી વધેલું ૧૮ કિલો વજન ઘટ્યું કમર દર્દ દુર થયુ**only in 3...
15/10/2025

*Post Pregnancy 18 kgs Weight loss, Back pain cured પ્રેગનન્સી પછી વધેલું ૧૮ કિલો વજન ઘટ્યું કમર દર્દ દુર થયુ*

*only in 3 months ફક્ત ૩ મહિનામાં*
*Before 92 kgs, Now 74 kgs*

*બહેનોમાં પ્રેગ્નન્સી પછી વજન વધી જતું હોય છે. પેટ, પેઢું, કમર, સીટ આ બધા ભાગ પણ બહુ વધી જતા હોય છે. જે પછી ઉતારવા બહુ મુશ્કેલ હોય છે અને પછી આ વજન કાયમ માટે રહી જાય છે. નવી ભોજન પ્રથા New Diet System NDS થી આ વજન ઉતારવું સહેલું છે*
*गर्भावस्था के बाद बहनों का वजन बढ़ जाता है। पेट, कमर, सीट ये सभी अंग भी बहुत बढ़ जाते हैं। यह वजन कम करना बहुत मुश्किल हो जाता है और फिर यह वजन हमेशा के लिए बना रहता है। न्यू डाइट सिस्टम एनडीएस NDS के साथ इस वजन को कम करना आसान है।*

✴️ *Back Pain cured કમર દર્દ દુર થયુ*

🟥 *TUMMY 6 LOSS INCHES પેટની ચરબી ૬" ઘટી*

✴️ *WAIST LOSS 6 INCHES કમર ૬" ઘટી*

🟪 *SEAT LOSS 5 INCHES સીટ ૫" ઘટી*

Darsh*ta, Ahmedabad

*Free consultation - નિઃશુલ્ક માર્ગદર્શન - New Diet System - Whatsapp message only - Amrish Patel 9879926220 (No phone call please)*

*સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માટે*
*TO JOIN WHATSAPP GROUP* ➡️ *Follow this link to join my WhatsApp group 130* ⬇️
https://chat.whatsapp.com/KMpqwzqKHrg2IvZo8ZI0HQ?mode=ac_t

*FACEBOOK PAGE* https://www.facebook.com/NDSDiet?mibextid=ZbWKwL

*B12 & D3 deficiency & Low on Energy cured**20 kgs Weight Loss* *B12 અને D3 વિટામિનની ઉણપ દૂર થઈ, અશક્તિ થાક દૂર થયા, ૨૦...
15/10/2025

*B12 & D3 deficiency & Low on Energy cured*
*20 kgs Weight Loss* *B12 અને D3 વિટામિનની ઉણપ દૂર થઈ, અશક્તિ થાક દૂર થયા, ૨૦ કિલો વજન ઘટયું*
*Before 78 kgs, Now 58 kgs*

*ONLY IN 90 DAYS ફક્ત ૯૦ દિવસમાં*

https://youtu.be/NbhAtlHYFeQ?si=qgeUFzsCLdAXYF9J
⬆️ *Watch this video આ વિડિયો જુઓ* ⬆️

🔴 *B12 & D3 deficiency & Low on Energy cured, B12 અને D3 વિટામિન ની ઉણપ દૂર થઈ, અશક્તિ થાક દૂર થયા*

❇️ *WEIGHT LOSS 20 KGS, ૨૦ કિલો વજન ઘટયું*

🟥 *TUMMY LOSS 7" પેટની ચરબી ૭" ઘટી*

✴️ *WAIST LOSS 6" કમર ૬" ઘટી*

🟪 *THIGHS LOSS 3" સાથળ ૩" ઘટયા*

Manisha Mahajan, Age 38, Ahmedabad

*Free consultation - નિઃશુલ્ક માર્ગદર્શન - New Diet System - Whatsapp message only - Amrish Patel 9879926220 (No phone call please)*

*સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માટે*
*TO JOIN WHATSAPP GROUP* ➡️ *Follow this link to join my WhatsApp group 130* ⬇️
https://chat.whatsapp.com/KMpqwzqKHrg2IvZo8ZI0HQ?mode=ac_t

*FACEBOOK PAGE* https://www.facebook.com/NDSDiet?mibextid=ZbWKwL

*Fatty liver, PCOD, LDL - Cholestrol, Diabetes & Vomiting cured, SGPT Decreased, Hemoglobin increased & 8 kgs Weight los...
10/10/2025

*Fatty liver, PCOD, LDL - Cholestrol, Diabetes & Vomiting cured, SGPT Decreased, Hemoglobin increased & 8 kgs Weight loss*
*Before 54 kgs, After 46 kgs*

*ONLY IN 4 MONTHS ફક્ત ૪ મહિનામા*

🔆 *Fatty liver cured SGPT Decreased from 100 to 13 - ફેટી લીવર દૂર થયું એસજીપીટી 100 માંથી 13 થઈ ગયું*

♻️ *PCOD cured & periods cycle regularised પી સી ઓ ડી દૂર થયું અને પિરિયડ સાયકલ રેગ્યુલર થઈ ગઈ*

⚜️ *Hemoglobin increased from 7.5 to 13 હિમોગ્લોબિન 7.5 થી 13 થયું*

☢️ *LDL & Cholestrol cured, એલ ડી એલ અને કોલેસ્ટ્રોલ દૂર થયો*

❇️ *Diabetes cured ડાયાબિટીસ મટી ગયો*

⭕️ *Vomiting stopped પિત દોષના લીધે થતી ઊલટીઓ બંધ થઈ*

✴️ *Energy level increased સ્ફૂર્તિમાં વધારો થયો*

*️⃣ *Weight loss 8 kgs, ૮ કિલો વજન ઘટ્યું*

Kiran Shwetang Patel, F Age 43, Surat

*For Free consultation whatsapp message on 98799 26220 Amrish Patel - New Diet System NDS*

*સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માટે*
*TO JOIN WHATSAPP GROUP* ➡️ *Follow this link to join my WhatsApp group 130* ⬇️
https://chat.whatsapp.com/KMpqwzqKHrg2IvZo8ZI0HQ?mode=ac_t

*FACEBOOK PAGE* https://www.facebook.com/NDSDiet?mibextid=ZbWKwL

*Anxiety, Depression, Insomnia benefits**એન્ઝાઈટી, ડિપ્રેશન અને અનિંદ્રા માં ફાયદો**બ્રેઈન ટીબીની સારવાર માટેના બહુ જ હે...
08/10/2025

*Anxiety, Depression, Insomnia benefits*
*એન્ઝાઈટી, ડિપ્રેશન અને અનિંદ્રા માં ફાયદો*

*બ્રેઈન ટીબીની સારવાર માટેના બહુ જ હેવીડોઝના લીધે એન્ઝાઈટી, ડિપ્રેશન અને અનિંદ્રાનો ભોગ બનેલી બિહારની યુવતી આકાંક્ષાને ન્યુ ડાયટ સિસ્ટમ NDS અપનાવવાથી ૪૦ દિવસમાં જ ઘણો ફાયદો થયો છે*
*Akanksha, a girl from Bihar who suffered from anxiety, depression and insomnia due to very heavy doses of drugs for the treatment of brain TB, has benefited a lot in just 40 days by adopting the New Diet System NDS*

https://youtu.be/3Rq9-p4UvoE?si=UlKumkCQvsLssLWw
⬆️ *આ વિડીયો જુઓ* *Watch this video* ⬆️

*Free consultation - નિઃશુલ્ક માર્ગદર્શન - New Diet System - Whatsapp message only - Amrish Patel 9879926220 (No phone call please)*

*સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માટે*
*TO JOIN WHATSAPP GROUP* ➡️ *Follow this link to join my WhatsApp group 130* ⬇️
https://chat.whatsapp.com/KMpqwzqKHrg2IvZo8ZI0HQ?mode=ac_t

*FACEBOOK PAGE* https://www.facebook.com/NDSDiet?mibextid=ZbWKwL

*મીઠાઈઓ, મુખવાસ, બિસ્કિટ, સરબત, વિવિધ વાનગીઓ- દિવાળી ઉજવણી* 👆 📹🖋 *અમરીષ પટેલ - ૯૮૭૯૯૨૬૨૨૦*https://youtu.be/sLIaetVNXvY*હ...
06/10/2025

*મીઠાઈઓ, મુખવાસ, બિસ્કિટ, સરબત, વિવિધ વાનગીઓ- દિવાળી ઉજવણી* 👆 📹

🖋 *અમરીષ પટેલ - ૯૮૭૯૯૨૬૨૨૦*
https://youtu.be/sLIaetVNXvY

*હવે આપણા હિન્દુઓનું બેસતુ વર્ષ આવશે. દર વર્ષે આપણે સૌ દિવાળીની હર્ષોલ્લાસથી ઉજવણી કરીએ છીએ. આ ઉજવણી દરમિયાન આપણે ખાવા પીવામાં કોઈ કસર છોડતા નથી અને બહાર મળતી ભેળસેળયુક્ત ઘી, માવા અને હલકી ગુણવત્તાવાળી મીઠાઈઓ, બદામની જગ્યાએ સિંગમાં બનતી કાજુકતરી, ખરાબ તેલમાં વારંવાર તળેલા નાસ્તાઓ, કલરીંગ મુખવાસ, મેંદાના બિસ્કિટ, કુકી કે પેસ્ટ્રી, આઈસ્ક્રીમ, ખાંડ વાળા સરબત, પેક ફુડ વગેરે આરોગીએ છીએ, જેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે*

આપ સૌ *સ્વાસ્થ્યપ્રદ હેલ્ધી વાનગીઓ બહુ સરળતાથી અને ઓછા ખર્ચે ઘરે બનાવી* અને તમારા પરિવારને સ્વસ્થ રાખીને દિવાળીની સરસ ઉજવણી કરી શકો છો. મારી youtube ચેનલના રેસીપીમાં
https://youtube.com/playlist?list=PLH1XjeeGokTrABOURGm_KUPYsd5ek_niQ વિવિધ વાનગીઓ કેવી રીતે બનાવાય તેના વિડીઓ છે જે આપ જોઈ શકો છો.

મીઠાઈઓ બનાવવા *ગોળ દેશી ઓર્ગેનિક*, ગોળ પાવડર દેશી ઓર્ગેનિક, રો ઓર્ગેનીક (બ્રાઉન) સુગર અંથવા શુદ્ધ મધનો ઉપયોગ કરવો. ફરસાણમાં કાચી ઘાણી સીંગતેલ વપરાશમાં લેવું. મીઠાની જગ્યાએ *સિંધવ* લેવું.

કોરોના કાળમાં આપણે સ્વજનો, મિત્રો અને ઘણા પૈસા પણ ગુમાવ્યા છે. એટલે કોરોના પછી હવે લોકો હેલ્થ માટે જાગૃત થયા છે.

આપણા ત્યાં આવતા મહેમાનો ને આપણે બહુ મોંઘી મોંઘી વસ્તુથી નવાજીએ છીએ. ભાત ભાતની અને જાત જાતની ઘીમાં લદબદ મીઠાઈઓ, તળેલા નાસ્તા, મેંદાના બિસ્કિટ, કેક, પેસ્ટ્રી, ચા, કોફી, આઈસ્ક્રીમ, પેક ફુડ જેનાથી માત્ર શારીરિક નુકસાન જાય એ જ પ્રકારની વસ્તુઓ આપણે મહેમાનને આપીએ છીએ. આપણે કોઈ દિવસ પૌષ્ટિક કે આરોગ્યપ્રદ પ્રકારનું કાંઈ આપતા જ નથી, એ માટે હવે આપણે તાત્કાલિક સુધારવાની અને સમાજને સાચી દિશા આપવાની જરૂર છે. *મહેમાનો ને સાચુ, સારું અને હેલ્થી ખવડાવો*

સામાન્ય રીતે આપણે *ન્યુ ડાયટ સિસ્ટમ*માં અને આપણા તહેવારોમાં ઉપવાસનું મહત્વ અને ઉપવાસ વિશે વધારે પ્રાધાન્ય આપીએ છીએ પણ દિવાળીના તહેવારો એ ઉજવણીના તહેવારો છે, એમાં આપણે ઉપવાસ માટે એટલું મહત્વ નથી આપતા. તમે સાંજે પ્રેમથી ખાઈ શકો છો. પરિવાર સાથે તમારા જે પણ ખાવા પીવાના શોખ છે પૂરા કરી શકો. સંયમ સાથે કરશો તો બીજા કોઈ રોગ ઘર કરી નહીં જાય એ આપણો *NDSનો મુખ્ય આશય છે.*
*નીચેની વાનગીઓ ઘરે બનાવી દીવાળી ઉજવો*.

🟦 સિંગ, તલ, ડ્રાયફ્રુટ, દેશી ગોળ લડડું
🟧 કોકોનટ, નારિયેળ છીણ, મધ, ડ્રાયફ્રુટ લડડું
🟩 ડ્રાયફ્રુટસ ખજૂર ચીકી
🟪 ડ્રાયફ્રુટસ અંજીર ચીકી
🟫 રાગી, ઓર્ગેનિક સુગર, કોકોનટ ક્રીમ બિસ્કિટ
🟢 ઓટ્સ, ઓર્ગેનિક સુગર, કોકોનટ ક્રીમ બિસ્કિટ ગળ્યા
🟦 ઓટ્સ, ઓર્ગેનિક સુગર, કોકોનટ ક્રીમ જીરા નમકીન બિસ્કિટ
♀️ મિક્ષ સિડ્સ રોયલ (Omega 3) મુખવાસ Antioxidants Antiaging - Pumpkin કોળાના બીજ, Sunflower સૂરજમુખીના બીજ, Flexa Seeds અળસી, Watermelon Seeds મગસતરી. Sesame Seeds તલ
☢️ Goose Berry Juice આમળા જ્યુસ
🟥 Seabuckthorn સીબકથોન જ્યુસ સરબત https://youtu.be/Or25CaaPmug?si=sSchERu1Iav8SsB7
✳️ Prickly Pear ફિંડલા Juice સરબત https://youtu.be/YS3HB8qOseY

*સમયની વ્યસ્તતાના લીધે અથવા બીજા કોઈ અન્ય કારણોસર આપ ઉપરોક્ત વાનગીઓ બનાવવાની આપ પાસે અનુકૂળતા ના હોય તો, આપ અમારી પાસેથી આ મંગાવી પણ શકો છો કુરિયર વ્યવસ્થા પણ છે*. ⬇️ પેકિંગ સાઈઝ નીચે મુજબ છે. આપ અમદાવાદ માં અમારા થલતેજ, બોડકદેવ કે મેમનગર સેન્ટરથી pickup કરી શકો અથવા આપ આપનું સરનામું 9879926220 ઉપર વોટ્સએપ મેસેજ દ્વારા મોકલશો. જેથી કુરિયર ચાર્જ કેટલો થશે તે જણાવી શકાય અને કુરિયર દ્વારા મંગાવી શકો. *અમદાવાદમાં પણ ડિલીવરી થશે*

🟦 સિંગ તલ ડ્રાયફ્રુટ ગોળ લડડું 500 ગ્રામ
🟧 કોકોનટ મધ ડ્રાયફ્રુટ લડડું 500 ગ્રામ
🟩 ખજૂર ડ્રાયફ્રૂટ ચીકી 500 ગ્રામ
🟫 રાગી બિસ્કિટ
🟢 ઓટ્સ બિસ્કિટ ગળ્યા
🟦 ઓટ્સ જીરા નમકીન બિસ્કિટ
⬛️ મિક્ષ સિડ્સ રોયલ (Omega 3) મુખવાસ Antioxidants Antiaging 200 ગ્રામ

✴️ રોસ્ટેડ સન ફ્લાવર સિડ્સ 200 ગ્રામ
🟥 રોસ્ટેડ Pumpkin Seeds કોળા બીજ 200 ગ્રામ
♀️ Seabuckthorn સીબકથોન જ્યુસ સરબત 500 ml
🟣 Goose Berry Juice આમળા જ્યુસ 1 લીટર
✳️ Prickly Pear ફિંડલા Juice સરબત 750 ml
🟧 ગોળ દેશી ઓર્ગેનિક Brown 1 કિલો
⬛️ હીરામોતિ હિંગ સોનગઢ 250 ગ્રામ
🟢 કાચી ઘાણી સીંગતેલ 1 લીટર, બોટલ 5 લિટર, બોટલ અને 16.4 લિટર ડબ્બો
✳️ મધ શુદ્ધ 1 કિલો બોટલ. 500 ગ્રામ બોટલ
*સત્વરે ઓર્ડર કરી દેવો*

🟢 *દીવાળી વકેશન 17/10/25 થી 25/10/25 દરમિયાન સેન્ટર અને કુરિયર સર્વિસ બંધ રહેશે* 🟥

🟪 ✔️ *To get rid of diseases - For Free consultation whatsapp message on 98799 26220 - Amrish Patel (New Diet System Senior Advisor, Naturopath Specialist, Yog Teacher)*
*રોગમુક્તિ માટે અને નિશુલ્ક માર્ગદર્શન માટે વોટ્સએપ મેસેજ દ્વારા સંપર્ક કરો - અમરીષ પટેલ (નવી ભોજન પ્રથા વરિષ્ઠ સલાહકાર, નેચરોપેથ સ્પેશિયાલિસ્ટ, યોગ શિક્ષક) 98799 26220 - ફોન કરવો નહીં*

Whatsapp Group માં જોડાવવા માટે
➡️ Follow this link to join my WhatsApp group 97:- હેલ્થ મેસેજ મેળવવા માટે -
https://chat.whatsapp.com/JX35jbiCqPv34JkvI3PDdI

*Welcome to medicine free world. દવા વગરની દુનિયામાં આપનું સ્વાગત છે*
🟫 👇 *To join My Facebook Group* 👇
To read my new and previous messages, Articles & watch Videos, Photos, Testimonials,
*જુના અને નવા મેસેજ વાંચવા, વિડિયો, ફોટા અને અનુભવો જોવા *મારા ફેસબૂક પેજમાં જોડાઓ*🛎️ *Amrish Patel NDS Diet, Detox Center*.
https://www.facebook.com/pages/category/Medical---Health/NDSDiet/posts/
🟪 👇 *To join My Telegram Group* 👇
To read my new and previous messages, Articles & watch Videos, Photos, Testimonials,
*જુના અને નવા મેસેજ વાંચવા, વિડિયો, ફોટા અને અનુભવો જોવા *મારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ*🛎️ *Amrish Patel NDS Diet, Detox Center* :- https://t.me/joinchat/HvstHBbsn-18VJMBRJ3Dsg

*PCOD, Back Pain Cured, Skin Glowed,  Hair loss reduced , પી સી ઓ ડી અને કમર દર્દ મટયા, ત્વચા ચમકીલી થઈ, વાળ ઉતરવાના ઓછા...
04/10/2025

*PCOD, Back Pain Cured, Skin Glowed, Hair loss reduced , પી સી ઓ ડી અને કમર દર્દ મટયા, ત્વચા ચમકીલી થઈ, વાળ ઉતરવાના ઓછા થયા*
*10 kgs Weight Loss* *૧૦ કિલો વજન ઘટયું*
*Before 70 kgs, Now 60 kgs*

*ONLY IN 30 DAYS ફક્ત ૩૦ દિવસમાં*

🎯 *PCOD Cured, , પી સી ઓ ડી ની તકલીફ દૂર થઈ*

🔆 *Back Pain cured, કમર દર્દ મટયુ*

♻️ *Skin Glowed, ત્વચા ચમકીલી થઈ*

⚜️ *Hair loss reduced , વાળ ઉતારવાના ઓછા થયા*

❇️ *WEIGHT LOSS 10 KGS ૧૦ કિલો વજન ઘટયું*

✴️ *WAIST LOSS 8" કમર ૮" ઘટી*

🟪 *THIGHS LOSS 7" સાથળ ૭" ઘટયા*

Sweta Gelotar, Age 20, Ahmedabad

*સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માટે*
*TO JOIN WHATSAPP GROUP* ➡️ *Follow this link to join my WhatsApp group 130* ⬇️
https://chat.whatsapp.com/KMpqwzqKHrg2IvZo8ZI0HQ?mode=ac_t

*FACEBOOK PAGE* https://www.facebook.com/NDSDiet?mibextid=ZbWKwL

*Free consultation - નિઃશુલ્ક માર્ગદર્શન - New Diet System - Whatsapp message only - Amrish Patel 9879926220 (No phone call please)*

🎆 🧨 *દિવાળી વેકેશન - Amrish Patel NDS Center Ahmedabad - ૧૭/૧૦/૨૫ શુક્રવાર થી ૨૫/૧૦/૨૫ શનિવાર સુધી ✈️  કુરિયર સર્વિસ અને...
03/10/2025

🎆 🧨 *દિવાળી વેકેશન - Amrish Patel NDS Center Ahmedabad - ૧૭/૧૦/૨૫ શુક્રવાર થી ૨૫/૧૦/૨૫ શનિવાર સુધી ✈️ કુરિયર સર્વિસ અને મેમનગર તથા થલતેજ NDS સેન્ટર પણ બંધ રહેશે. NDS પ્રોડક્ટસ - પુસ્તકો, એનિમા પોટ, Amla આમળા જ્યૂસ, Prickly Pear Juice ફિંડલા જ્યુસ, Seabuckthorn સીબકથોર્ન જ્યુસ, Liquid Jaggery કાકવી, Apple cider vinegar એપલ સાઇડર વિનેગર, ગ્રીન જ્યૂસ પાવડર તથા અન્ય પાન પાવડરની જરૂરિયાત હોયતો સત્વરે ઓર્ડર whatsapp મેસેજ 98799 26220 કરવો* 🎆

*આગામી સેમિનાર અને ફોલો અપ- તારીખ ૫/૧૦ રવિ, ૧૨/૧૦ રવિ, ૧૬/૧૦ ગુરુ, ૨૬/૧૦ રવિ, ૩૦/૧૦ ગુરુ - મેમનગર સેન્ટર ખાતે યોજેલા છે*

🎆 🧨 *Diwali Vacation Amrish Patel NDS Center Ahmedabad closed during 17/10/25 Friday to 25/10/25 Saturday, Hence courier ✈️ services will not be available. If you are in need NDS products, Books, E***a Pot, Goosebeery आंवला जूस, Prickly Pear Juice प्रिकली पीयर जूस, Seabuckthorn सीबकथॉर्न जूस, Apple cider vinegar एप्पल साइडर सिरका, Liquid Jaggery काकवी, ग्रीन जूस पाउडर और अन्य leaf पत्ती पाउडर place an order immediately via whatsapp message 98799 26220* 🎆

અમરીષભાઈ,હું વડોદરા થી વિજયાબેન , તમારે ત્યાં 22 જૂન 2025 પહેલી વાર આવી હતી અને મે NDS સ્ટાર્ટ કરેલું 24 જૂન 2025 ના દિવ...
01/10/2025

અમરીષભાઈ,
હું વડોદરા થી વિજયાબેન ,

તમારે ત્યાં 22 જૂન 2025 પહેલી વાર આવી હતી અને મે NDS સ્ટાર્ટ કરેલું 24 જૂન 2025 ના દિવસે અને મારું સ્ટાર્ટિંગ નું વજન 112 kg હતું જે હમણાં બે દિવસ પહેલાંનું (29/9/25) વજન 96 છે *Total weight Loss 16 kgs* કપડા size 8xl thi 6xl Thai chhe કમર 55.5 ઈંચ હતી હાલ 49.5 છેવેટ લોસ જર્ની સ્ટાર્ટ કર્યાના 1 વિકમાં જ મને અમુક ફેરફાર અમુક તકલીફોમાં રાહત અનુભવાય હતી જેમ કે મને લગભગ બે સવા બે વર્ષથી એક તકલીફ થઈ હતી કે મને પાચન થતું ન હતું. *કઈ બી ખાવું ને એટલે મને તરત પેટમાં ચૂક મારે અને જવું પડે કમ સે કમ દિવસમાં 12-15 વખત તો જવું પડતું હતું તે બહુ સારુ છે*

*બહારગામ જવું હોય બે કલાકનો પ્રવાસ તો બી મારે ઝાડો બંધ થવાની ગોળી લેવાની ફરજ પડતી*

*શરીરમાં લોહી પણ નતું બનતું હિમોગ્લોબીન મારું ભરપુર ડાઉન રહેતુ હતું પણ આ બધા પછી હિમોગ્લોબીન એકવાર ચેક કર્યું હતું તો એનાથી એક બે પોઇન્ટ વધ્યું હતું* અને હાલ મેં ચેક કર્યું નથી પણ મને વિશ્વાસ છે સો ટકા ફેર પડ્યો છે.

*પગમાં નસ ચડે એ મને તકલીફ ટોટલી મટી ગઈ છે*

પેટમાં ગોળા ચડે એટલે બોડી એટલું બધું હતું ને કે સેજ હું આગળ કશું વસ્તુ લેવા નમું છું કે નીચેથી વસ્તુ ઉચકવા જવું છું બોડીનો એંગલ સેજ પણ ચેન્જ થાય એટલે ગોળા ચડવા *જ્યારે અત્યારે આ વસ્તુ મને બિલકુલ કશું થઈ નથી રહ્યું*

થાઇરોડ, બીપી, ડાયાબિટીસ આ રોગ તો મને છે જ પણ અત્યારે એનો મેં રિપોર્ટ હાલ કોઈ કઢાવ્યો નથી. *બીપી તો નોર્મલ રહે છે* એમાં કોઈ તકલીફ નથી થાઇરોડની ગોળી લઉં છું એઝ ઈટ ઇસ , *સુગરનું સ્થર નીચુ જઈ રહ્યું છે* 15 દિવસમાં રિપોર્ટ હું આજે જ કઢાવું છું ડોક્ટરને બતાવીશ એટલે મારી ગોળી ઓછી થશે એ પૂર્ણ સંભાવના છે

*ઘૂંટણના દુખાવાની વાત કરું તો મને દુખાવા જે રીતે થતા તા ભયંકરમાં એમાં પુષ્કળ રાહત છે*

ચાલવાથી મને શ્વાસ લાગતો હતો એટલે હું અહી થી 15-25 ડગલા બી ચાલી નોતી શકતી. જે શરૂઆતના દસેક દિવસની અંદર જ મને આ ફેર પડવા માંડ્યો અને *અત્યારે તો કદાચ તકલીફ હતી એવી હું ભૂલી ગઈ છું મને સહેજ પણ શ્વાસ ચડતો નથી હું ચાલી શકું છું*

*અપચાની તકલીફ હતી જેમાં 100% રાહત છે*

*યુરીન કંટ્રોલ જતો રહ્યો હતો યુરીન લીક ની તકલીફ રહેતી હતી એમાં મને ઘણી રાહત થઈ ગઈ કે હવે કંટ્રોલ આવ્યો છે*

*જમણી આંખ માંથી મારા પાણી નીકળવાની તકલીફ હતી એમાં ઘણા અંશે રાહત છે*

*છેલ્લા પાંચ વર્ષની વધારે ટાઈમ હશે મને ફેટી લીવર થયું હતું. અત્યારે એકદમ નોર્મલ છે* હવે કેટલાક રિપોર્ટ મારા બાકી છે પણ એમાં રાહત છે એટલું કહી શકું છું

ફેસ પર સ્કીન માટે બાથ પાવડર ટ્રાય કર્યું એનું ઘણું સારું પરિણામ મળેલ છે, જેના કારણે મારામાં આત્મવિશ્વાસ વધ્યો અને આ બધા જ ફેરફારોને માટે તો હું તમારી ખૂબ ખૂબ આભારી છું બાથ પાવરના યુઝ પછી ફેસમાં શું ફેર છે જોઈ શકો છો
સાડી વાળો ફોટો જે પહેલા નો છે *એમાં મોઢા પર કેટલા બધા ડાઘા દેખાય છે*, *જ્યારે ડ્રેસ વાળા ફોટોમાં તમે જોઈ શકો છો કે ડાઘા બહુ જ માત્રામાં ઓછા થયા છે* એટલે ઘણું સારું લાગે છે અને સ્કીન એકદમ મારી સોફ્ટનેસ ફીલ થાય છે ચમક આવી ગઈ છે

પછી વાળ ખરવાની તકલીફ એમાં હજુ મને જરાય ફેર નથી પડ્યો જે હતી તકલીફ એઝ ઈટ ઇસ છે મને એ હજુ એક્ઝેટ અનુભવ *થોડા બેબી હેર આવતા હોય માથામાં એવું મને ફીલ થઈ રહ્યું છે* પણ હજી વાળ ઉતારવાનું ચાલુ છે એટલે એના માટે તમે કઈ સજેસ્ટ કરશો

અને ત્રણ મહિનાનો સમયગાળો થયો છે પણ પ્રમાણિકતા થી ચોખવટ કરીશ કે વચ્ચે 20 એક દિવસનો સમય એવો આવ્યો કે જ્યારે હું મારા ડાયટ ને પૂર્ણ ન્યાય ન આપી શકી પણ જ્યારે સમય મળતો ત્યારે કરી લેતી હતી તેમ ક્યારેક નહીં પણ, એના પછી ફરીથી મેં નિયમથી ચાલુ રાખ્યું અને રિઝલ્ટ મળી રહ્યો છે અને આ બધનુ શ્રેય તમને જ જાય છે થેંક્યુ વેરી મચ અમરીષભાઈ 🙏તમારા સપોર્ટના લીધે હું કરી શકી દિલથી તમારો ખૂબ ખૂબ આભાર તમારા લીધે મને નવું જીવન મળ્યું છે 😊🙏
Vijaya Khandalkar, Vadodara

*For Free consultation - નિઃશુલ્ક માર્ગદર્શન - New Diet System - Whatsapp message only - Amrish Patel 9879926220 (No phone call please)*

*સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માટે*
*TO JOIN WHATSAPP GROUP* ➡️ *Follow this link to join my WhatsApp group 130* ⬇️
https://chat.whatsapp.com/KMpqwzqKHrg2IvZo8ZI0HQ?mode=ac_t

*FACEBOOK PAGE* https://www.facebook.com/NDSDiet?mibextid=ZbWKwL

*16 kgs Weight Loss* *૧૬ કિલો વજન ઘટયું**Before 78 kgs, Now 62 kgs**ONLY IN 60 DAYS ફક્ત ૬૦દિવસમાં*❇️ *WEIGHT LOSS 16 KG...
29/09/2025

*16 kgs Weight Loss* *૧૬ કિલો વજન ઘટયું*
*Before 78 kgs, Now 62 kgs*

*ONLY IN 60 DAYS ફક્ત ૬૦દિવસમાં*

❇️ *WEIGHT LOSS 16 KGS ૧૬ કિલો વજન ઘટયું*

🟥 *TUMMY LOSS 4" પેટની ચરબી ૪" ઘટી*

✴️ *WAIST LOSS 5" કમર ૫" ઘટી*

🟪 *THIGHS LOSS 3" સાથળ ૩" ઘટયા*

Krupa Dudani, Ahmedabad

*સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માટે*
*TO JOIN WHATSAPP GROUP* ➡️ *Follow this link to join my WhatsApp group 130* ⬇️
https://chat.whatsapp.com/KMpqwzqKHrg2IvZo8ZI0HQ?mode=ac_t

*FACEBOOK PAGE* https://www.facebook.com/NDSDiet?mibextid=ZbWKwL

*Free consultation - નિઃશુલ્ક માર્ગદર્શન - New Diet System - Whatsapp message only - Amrish Patel 9879926220 (No phone call please)*

चटनी के बिना सलाद या स्नैक्स का मजा आता है क्या? रेसिपि नीचे है।🔶मरुआ મરવા ડમરો पत्ते की चटनी बनाने की विधि:🔶सामग्री:- म...
24/09/2025

चटनी के बिना सलाद या स्नैक्स का मजा आता है क्या? रेसिपि नीचे है।
🔶मरुआ મરવા ડમરો पत्ते की चटनी बनाने की विधि:

🔶सामग्री:
- मरुआ पत्ते – 1 कप (साफ़ और धोए हुए)
- हरी मिर्च – 2-3 (स्वादानुसार)
- लहसुन – 2-3 कलियां
- नमक – स्वादानुसार
- लाल मिर्च पाउडर – 1/2 चम्मच (वैकल्पिक)
- नींबू का रस – 1 टेबलस्पून
- तिल या भुना हुआ जीरा (वैकल्पिक) – 1/2 चम्मच

🔶विधि:
1. सबसे पहले मरुआ पत्तों को अच्छी तरह से धोकर सुखा लें।
2. एक मिक्सर जार में मरुआ पत्ते, हरी मिर्च, लहसुन, नमक और लाल मिर्च पाउडर डालें।
3. इन सबको अच्छे से पीस लें जब तक कि एक स्मूद पेस्ट न बन जाए।
4. यदि आवश्यक हो तो थोड़ा पानी डाल सकते हैं ताकि चटनी अच्छी तरह से बन जाए।
5. अंत में नींबू का रस डालें और हल्के से मिलाएं।
6. यदि आप चाहें तो ऊपर से तिल या भुना हुआ जीरा डाल सकते हैं।
7. तैयार चटनी को हरे धनिए या फिर से परोसें।

🔶 कड़ी पत्ते की चटनी बनाने की विधि:

🔶सामग्री:
- कड़ी पत्ते – 1 कप (साफ़ और धोए हुए)
- हरी मिर्च – 2-3 (स्वादानुसार)
- लहसुन – 2-3 कलियां
- नींबू का रस – 1 टेबलस्पून
- नमक – स्वादानुसार
- तिल या भुना हुआ जीरा – 1/2 चम्मच (वैकल्पिक)
- पानी – आवश्यकतानुसार

🔶विधि:
1. सबसे पहले कड़ी पत्तों को अच्छी तरह से धोकर सूखा लें।
2. एक मिक्सर जार में कड़ी पत्ते, हरी मिर्च, लहसुन, नमक और पानी डालें।
3. इन्हें अच्छी तरह से पीस लें ताकि एक स्मूद पेस्ट बन जाए।
4. यदि आवश्यक हो तो थोड़ा और पानी डाल सकते हैं ताकि चटनी गाढ़ी या हल्की हो जाए।
5. अंत में नींबू का रस डालें और हल्के से मिलाएं।
6. ऊपर से तिल या भुना हुआ जीरा डालें यदि आप चाहें।
7. तैयार चटनी को तुरंत परोसें या फ्रीज में रखकर इस्तेमाल करें।

🔶इमली की चटपटी चटनी बनाने की विधि:

🔶सामग्री:
- इमली – 1/2 कप (बीज निकालकर)
- हरी मिर्च – 2-3 (स्वादानुसार)
- लाल मिर्च पाउडर – 1/2 चम्मच
- भुना हुआ जीरा पाउडर – 1/2 चम्मच
- हरा धनिया – थोड़ा (बारीक कटा हुआ)
- नमक – स्वादानुसार
- पानी – आवश्यकतानुसार
- चीनी – 1 छोटा चम्मच (स्वाद के अनुसार)

🔶विधि:
1. सबसे पहले इमली को गर्म पानी में भिगो दें और 10-15 मिनट के लिए छोड़ दें।
2. फिर इमली का गूदा निकालकर छान लें ताकि बीज और फाइबर अलग हो जाएं।
3. मिक्सर जार में इमली का गूदा, हरी मिर्च, नमक, चीनी और थोड़ा पानी डालें।
4. इन्हें अच्छी तरह से पीस लें ताकि स्मूद पेस्ट बन जाए।
5. यदि आवश्यक हो तो और पानी डालें ताकि चटनी की स्थिरता ठीक हो जाए।
6. अंत में भुना हुआ जीरा पाउडर और हरा धनिया डालें और मिला दें।
7. तैयार चटनी को तुरंत परोसें या फ्रिज में रखकर इस्तेमाल करें।

🔶नारियल की चटनी बनाने की विधि:

🔶सामग्री:
- ताजा नारियल (कद्दूकस किया हुआ) – 1 कप
- हरी मिर्च – 2-3 (स्वादानुसार)
- अदरक – 1 छोटी टुकड़ी
- पानी – आवश्यकतानुसार
- नमक – स्वादानुसार
- हल्का सा नींबू का रस या सिरका (वैकल्पिक) – 1 छोटा चम्मच

🔶विधि:
1. कद्दूकस किए हुए नारियल को मिक्सर जार में डालें।
2. हरी मिर्च, अदरक, नमक और थोड़ा पानी मिलाएँ।
3. इन सभी को अच्छी तरह से पीस लें ताकि एक स्मूद पेस्ट बन जाए।
4. यदि मिश्रण बहुत गाढ़ा हो तो थोड़ा और पानी डाल सकते हैं।
5. अंत में नींबू का रस या सिरका डालें और हल्के से मिलाएँ।
6. तैयार नारियल की चटनी तुरंत परोसें या फ्रीज में रखकर इस्तेमाल करें।

🔶भुने चने की चटनी बनाने की विधि:

🔶सामग्री:
- भुने हुए चने (हरा चना या सूखा चना) – 1 कप
- हरी मिर्च – 2-3 (स्वादानुसार)
- अदरक – 1 छोटी टुकड़ी
- नींबू का रस – 1 टेबलस्पून
- नमक – स्वादानुसार
- पानी – आवश्यकतानुसार
- हरा धनिया – थोड़ा (बारीक कटा हुआ)

🔶विधि:
1. भुने हुए चनों को मिक्सर जार में डालें।
2. हरी मिर्च, अदरक, नमक, और थोड़ा पानी मिलाएं।
3. इन्हें अच्छी तरह से पीस लें ताकि चिकनी और गाढ़ी पेस्ट बन जाए।
4. यदि मिश्रण बहुत गाढ़ा हो तो थोड़ा और पानी डालें।
5. अंत में नींबू का रस और हरा धनिया डालें और मिलाएँ।
6. तैयार भुने चने की चटनी तुरंत परोसें या फ्रिज में रखकर इस्तेमाल करें।

🔶मूंगफली की चटनी बनाने की विधि:

🔶सामग्री:
- भुनी हुई मूंगफली – 1 कप
- हरी मिर्च – 2-3 (स्वादानुसार)
- अदरक – 1 छोटी टुकड़ी
- नींबू का रस – 1 टेबलस्पून
- नमक – स्वादानुसार
- पानी – आवश्यकतानुसार
- हरा धनिया या ताजा हरी मिर्च – थोड़ी (वैकल्पिक)

🔶विधि:
1. भुनी हुई मूंगफली को मिक्सर जार में डालें।
2. हरी मिर्च, अदरक, नमक, और थोड़ा पानी मिलाएं।
3. इन सभी को अच्छी तरह से पीस लें ताकि स्मूद पेस्ट बन जाए।
4. यदि मिश्रण बहुत गाढ़ा हो तो थोड़ा और पानी डालें।
5. अंत में नींबू का रस डालें और फिर से मिलाएं।
6. मूंगफली की चटनी तैयार है। इसे तुरंत परोसें या फ्रिज में रखकर इस्तेमाल करें।

🔶शेज़वान चटनी बनाने की विधि:

🔶सामग्री:
- हरी मिर्च – 3-4 (स्वादानुसार)
- अदरक – 1 छोटी टुकड़ी
- लहसुन – 2-3 लौंग (वैकल्पिक)
- हरा धनिया – 1/4 कप
- नींबू का रस – 1 टेबलस्पून
- सोया सॉस – 1 टेबलस्पून
- विनेगर (सिरका) – 1 टेबलस्पून
- चीनी – 1 छोटा चम्मच
- नमक – स्वादानुसार
- पानी – आवश्यकतानुसार

🔶विधि:
1. हरी मिर्च, अदरक, लहसुन, हरा धनिया और थोड़ा पानी को मिक्सर जार में डालें।
2. इन्हें अच्छी तरह से पीस लें जब तक कि स्मूद पेस्ट बन जाए।
3. फिर इसमें नींबू का रस, सोया सॉस, विनेगर, चीनी और नमक डालें।
4. फिर से अच्छी तरह मिलाएं और आवश्यकतानुसार पानी डालें ताकि चटनी की स्थिरता अपनी पसंद के अनुसार हो।
5. चटनी तैयार है। इसे तुरंत परोसें या फ्रिज में रखकर इस्तेमाल करें।

🔶आलू बुखारा चटनी बनाने की विधि:

🔶सामग्री:
- आलू – 2 मध्यम आकार के
- सूखे बुखारे (आलूबुखारा) – 1/2 कप
- हरी मिर्च – 2-3 (स्वादानुसार)
- अदरक – 1 छोटी टुकड़ी
- नींबू का रस – 1 टेबलस्पून
- नमक – स्वादानुसार
- हरा धनिया – थोड़ा (सजावट के लिए)
- पानी – आवश्यकतानुसार

🔶विधि:
1. आलुओं को अच्छी तरह से धोकर उबाल लें और छील लें।
2. उबले हुए आलुओं को मिक्सर जार में डालें।
3. इसमें सूखे बुखारे, हरी मिर्च, अदरक, और थोड़ा पानी डालें।
4. इन सभी को अच्छी तरह से पीस लें ताकि स्मूद पेस्ट बन जाए।
5. फिर इसमें नींबू का रस और स्वादानुसार नमक मिलाएं।
6. यदि मिश्रण बहुत गाढ़ा हो तो थोड़ा और पानी डाल सकते हैं।
7. तैयार चटनी को एक बाउल में निकालें और हरे धनिए से सजाएं।
8. आलू बुखारा चटनी तैयार है। इसे तुरंत परोसें या फ्रिज में रखकर इस्तेमाल करें।
9.

24/09/2025

*સ્વાસ્થ્ય જાળવવામાં નવરાત્રીનું મહત્વ* *ભાગ: -૪/૪*

*અમરીષ પટેલ 98799 26220*

*નવરાત્રી ઉપવાસ પદ્ધતિ-૨*

આપણે સારા સ્વાસ્થ્ય જાળવણીમાં ઉપવાસનું મહત્વ અને ઉપવાસ કેવી રીતે અને કેટલા કરવા જોઈએ તેની માહિતી મેળવ્યા બાદ *હવે ઉપવાસકાળ દરમ્યાન થતા અનુભવ અને તેનું કારણ સાથે ઉપવાસનો મહત્વના ફાયદા વિશેની જાણકારી અને ઉપવાસ દરમ્યાન એનિમાનું મહત્વ સમજવાનો પ્રયત્ન કરીશું* એટલે કે સારા સ્વાસ્થ્ય માટેના આધાર સ્થંભ સમાન જીવનીશક્તિના પૂર્ણ પ્રાગટય કેવી રીતે શક્ય બને અને આંતરિક સફાઈમાં *એનિમાની સહાયક ભમિકા સાથે મહત્વપૂર્ણ ભૂમિકા વિશેની જાણકારી લઈશું*

*(૧).ઉપવાસકાળ દરમ્યાન થતી સમસ્યા અને તેનું કારણ*

આપણે જ્યારે બે -ત્રણ દિવસના કે તેથી વધુ લાંબા સમયના નિર્જળા ઉપવાસ કરીએ છીએ ત્યારે કમજોરી અનુભવાય છે. આવી અનુભૂતિ લગભગ બધા જ ઉપવાસ કર્તાઓને થતી જોવા મળે છે. ત્યારે ભોજન લીધું ન હોવાથી શરીર કમજોરી અનુભવી રહેલ હોવાનું અનુમાન કરીએ છીએ.*પરંતુ તે વાસ્તવમાં સત્ય નથી.* કમજોરી આવવાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે ઉપવાસ પૂર્વે લીધેલ અંદર પડી રહેલા ભોજન પાચન થયા પછી *જીવનીશક્તિ શરીરમાં રહેલ સંચિત મળ તથા વિકારોની ગંદકીની સફાઇ માં લાગી જાય છે* અને જે કોઈ અશુદ્ધિઓ જેવીકે દવાઓના અને અખાદ્ય પદાર્થો દ્વારા પેદા થયેલા વિષદ્રવ્યો *. "આહારમ પચતી શીખી દોષાન આહાર વર્જિત” અનુસાર* તેને બાળવા લાગે છે. આમ થતાં જ પેટમાં બળતરા થવી કે પેટમાં ચૂક (કચોટન)નો અનુભવ થાય છે *જેને સાચી સમજના અભાવે ભૂખનો અહેસાસ માનવામાં આવે* છે. આવો અનુભવ આંતરડામાં સંચિત મળ વાળા બધા જ ઉપવાસ કરનારાઓને થતો હોય છે. અર્થાત વાસ્તવમાં અશક્તિનું કારણ ખોરાકનો અભાવ નહિ પણ કમજોરીનું મુખ્ય કારણ એ છે કે ઉપવાસ કાળ દરમ્યાન જીવનીશક્તિ પાચનકાર્યથી મુક્ત હોવાથી સંગ્રહિત મળ ને પુરજોરથી બહાર કાઢવાનું કામ કરે છે અને તેના માટે તે શરીર દ્વારા કરવામાં આવતા મહેનત ના કાર્યમાં પણ શક્તિ વપરાતી નથી કે પછી ભોજનને પચાવવાના કાર્યમાં આવશ્યકતા રહેતી ન હોઈ *જીવનીશક્તિ એક માત્ર આંતરિક સફાઈમાં તમામ શક્તિથી થતી સફાઈનો ઉભાર જ છે.* ઉભાર શબ્દને સમજવા એક ઉદાહરણ જોઈએ.આપણે જ્યારે કોઈ મેદાનમાં ઝાડુ લગાવીએ અને રજોટી (ડષ્ટ ) ઉડવી સંભવ છે.જેનાથી કોઈને કોઈ સમસ્યા પણ પેદા થાય એટલે જો પાણી છાંટવામાં આવે એટલે રજોટીનો પ્રશ્ન જેમ હલ થાય છે.બસ આવુજ આંતરિક સફાઈમાં થાય છે.જ્યારે પેટ ખાલી હોય અને જીવનીશક્તિ સફાઈનો પ્રારંભ કરતા પેટમાં ઉભી થતી કોઈ પણ સમસ્યા અનુભવાય છે.જો તે ભૂખના લીધે માની ખોરાક લેવામાં આવતા સમસ્યા અટકી જાય છે.જે મેદાનમાંપાણી છાંટવાને સમાન કાર્ય બને છે.ખાલી પેટની સ્થિતિમાં શરૂ થયેલ આંતરિક સફાઈની અંદરની ગંદગીનો ઉભાર અટકી પડે છે.જેથી કમજોરીનું કારણ ખોરાકનો અભાવની ખોટી માન્યતાને સમર્થન મળે છે. પરન્તુ આવા ઉભારની પરવા કર્યા વગર જો આપણે ઉપવાસકાળમાં જીવનીશક્તિના સફાઈ કાર્યમાં વિક્ષેપ ન કરીએ અને ઉપવાસ ચાલુ રાખીએ તો શરૂઆતમાં ચાર-પાંચ દિવસ સુધી આદતવશ ભૂખ લાગવાની પ્રતીતિનો અનુભવ ભલે થાય.પરંતુ કચરાની પૂર્ણ સફાઈ થઈ ગયા બાદ ભૂખ લાગશે નહીં. અર્થાત ઉપવાસથી આંતરિક સફાઈ થતા શરીર પ્રતિદિન નિર્મળ બનતું જશે. જેનાથી રોગમુક્ત બનાય અને જીવનીશક્તિ નું જાગરણનો પ્રારંભ થવા લાગશે.

*ભોજનનો અભાવમાં કમજોરીનું કારણ નથી.પરંતુ શરીરમાં રહેલ ગંદકીનો ઊભારના કારણે કમજોરી કે અશક્તિનો અહેસાસ અનુભવાય છે.* .આના લીધે ઉભી થતી / અનુભવાતી શારીરિક સમસ્યાનું નિવારણ ત્યારે જ દૂર થાય છે જ્યારે સંગ્રહિત કચરો બહાર નીકળી જાય છે. જેમાં સહાયક બનવા માટે ઉપવાસ દરમ્યાન સવાર-સાંજ કુદરતી રીતે શૌચ ગયા પછી નિયમિત સાદા પાણીનો એનિમા લઈને આંતરડાની સફાઈ કરવી આવશ્યક છે. *સાદા પાણીનો એનિમા લીધા પછી ખૂબ જ રગડીને ઠંડા પાણીથી ઘર્ષણ મોજા થી ઘર્ષણ સ્નાન કરવું પણ જરૂરી છે. ધીમે ધીમે શરીર વિકારમુક્ત થતું જશે શુદ્ધ થતું જશે અને ઈશ્વરિય શક્તિનું પ્રાગટ્ય થવા લાગશે આ સ્થિતિમાં શરીરના રોગો દૂર થવા લાગશે તાકાત અને સ્ફૂર્તિ વધશે અને નવી ચેતનાનો સંચાર થવાની અનુભૂતિનો અહેસાસ થશે.*

આ કોઈ સારવાર પદ્ધતિનો રસ્તો નથી.એક સાધનાનો માર્ગ છે, *ઈશ્વરીય રસ્તો છે.જેથી ધ્યાન રાખો કે ઉપવાસકાળમાં ભોજન ન લેવાના કારણે બચેલ ભોજનનું વિતરણ કરવુ એટલું જ આવશ્યક છે.* જેનાથી તમારી ઇન્દ્રિયો અંતર્મુખી બને છે અને ઉપવાસ તોડ્યા પછી પણ આપણું મન ખાવા -પીવા પ્રતિ ચંચળ થશે નહીં બીજી વાત એ છે કે *ઉપવાસકાળમાં વિશેષ રૂપથી શરીર સ્થૂળમાંથી સૂક્ષમ તરફ જાય છે એટલા માટે ઉપવાસકાળમાં ધ્યાનનું મહત્ત્વ ખૂબ જ છે આથી દરરોજ ઓછામાં ઓછા ૨૦ -૨૦ મિનિટ માટે બે-ત્રણ વખત ધ્યાનમાં અવશ્ય બેસો એનાથી શરીરની સાથે-સાથે આપણું મન અને બુદ્ધિનું પણ શુદ્ધિકરણ થઈ જશે. જે નકારતમકતા હટાવી સકારાત્મકતા તરફ લઈ જશે. જે સારા સ્વાસ્થ્યની એક અનિવાર્ય આવશ્યકતા* છે.

*ઉપવાસને કોઈ પણ ભાવાવેશમાં સ્વીકાર કરવો જરૂરી નથી જાણ્યા વગર તેમજ સમજ્યા વગર અથવા તો ઉપવાસની પૂર્ણ પ્રક્રિયા સારી રીતે જાણ્યાં - સમજ્યા વગર ઉપવાસ શરૂ કરી દેવા અથવા ઉપવાસ તોડી નાખવા હાનિકારક સાબિત થઈ શકે છે.*

*(૨).ઉપવાસકાળમાં એનિમાનું મહત્વ :-*

*“એનિમા”* શબ્દથી લગભગ કોઈ જ અજાણ નથી.જે કોઈ નવી ભોજન પ્રથા New Diet System NDS અપનાવી રહેલ છે તે સર્વે અને તેના પરિવારજનો / પરિચિતો તો સારી રીતે જાણે છે અને તે સિવાયના અન્ય વ્યક્તિઓ પણ “એનિ મા ” શબ્દથી સ:વિશેષ પરિચિત છે. આપણી નહિ પણ એની “મા”, *સમજ્યા ને ?* આમ આ શબ્દથી બધા જ પરિચિત છે. તેમ કહેવામાં જરા પણ ખોટું નથી. પરંતુ આપણે જે *એનિમાની વાત કરી રહેલ છીએ તેનાથી નવી ભોજન પ્રથા પ્રયોગ કરનારા એટલું જ જાણે છે કે :-*

૧).નવી ભોજન પ્રથા પ્રયોગનું એક ખૂબ અગત્યનું *અવિભાજ્ય અંગ એટલે એનિમા.*

૨).મોટા આંતરડાની *આંતરિક સફાઈ કરવાનું સાધન છે એટલે એનિમા.*

૩).ડો.એન.ડબ્લ્યુ.વોકરે મોટા આંતરડાના 71 કેન્દ્રો અને *આંતરડાની સફાઈ કરવાનું બિન હાની કારક સાધન એટલે એનિમા* .

૪).NDS પ્રચારકો દ્વારા શિબિરોમાં જેના ભરપૂર મહિમાની ચર્ચા કરે છે,તે એનિમા.

૫).વગર દવાએ *રોગમુક્તિ અપાવે તે એનિમા.*

૬).વગર સારવારે સાધ્ય, કષ્ટસાધ્ય, અસાધ્ય કે જીવલેણ ગંભીર રોગોમાંથી જેની સહાયથી *વાસ્તવિક રોગમુક્તિ પ્રાપ્ત બને તે છે એનિમા.*

૭).ઓચિંતું ટ્રાવેલમાં જવાના સમયે *શૌચ કાર્યની સમસ્યાનું નિવારણ કરે તે એનિમા.*

૮).શરીર સ્વસ્થ રાખવા માટેનું એક માત્ર *બિન ખર્ચાળ સાધન એટલે એનિમા.*

૯).સમગ્ર પરિવારજનોનું એક કોમન સાધન જે બધાને એક સમાન લાભકર્તા બને છે.તે છે એનિમા.

૧૦).આપણને જે માત્ર લાભદાયક અને સમાન રીતે ઉપયોગી છે તે એનિમા.

૧૧).જેની કોઈ જ સાઈડ ઇફેક્ટ થતી ન હોય તેવું સારવારનું ઉત્તમ સાધન એટલે એનિમા.

૧૨).જેની આદત પડી જતી નથી અને પેટની સારામાં સારી સફાઈ શક્ય બનાવે તે છે એનિમા.

૧૩).એક વાર વસાવ્યા બાદ જેને કાર્યાન્વિત કરવામાં કોઈ ખર્ચ ન કરાવે, વર્ષોના વર્ષ સુધી કાર્યરત બની રહે,પહેલા દિવસથી એક ધરી સંતોષ કાંઈક સેવાઓ પ્રદાન કરે તે છે એનિમા.

એનિમા ની વધુ જાણકારી માટે FACEBOOK page માં મારો એનિમા માટેનો વિસ્તૃત લેખ વાંચવો.

ઉક્ત જાણકારીઓ આપણે વિવિધ પ્રકાશનો દ્વારા,અનેક ,પ્રવક્તાઓના વક્તવ્યો દ્વારા કે શિબિરોમાં વ્યક્ત થતા વિચારોના મદયમથી જાણી છીએ. જેથી તેની અર્થહીન ચર્ચા કરવા કરતાં આજે એક મહત્વપૂર્ણ અને ઘણાબધાં પ્રયોગકર્તા જેનાથી અજાણ છે અને *સારા સ્વાસ્થ્ય માટે અત્યંત અપનાવવા જેવો ઉપયોગની જાણકારી શેર કરીશું.*

1️⃣ ઉપવાસ દરમિયાન જ્યાં સુધી શરીર પૂરી રીતે શુદ્ધ ન થાય ત્યાં સુધી કમજોરીનો અહેસાસ થવો સ્વાભાવિક છે. આ અહેસાસ શરીરમાં ગંદકી છે તેની પ્રતીતિ કરાવે છે.આથી કમજોરીના સમયે એનિમા લેવો એ લાભદાયી બને છે. સામાન્ય રીતે ઉપવાસ કાળમાં સવાર અને સાંજ શૌચ ક્રિયા કર્યા પછી એક કલાક બાદ એનીમાં અવશ્ય લેવો જોઈએ. ભલે પછી શૌચક્રિયા બહુ સારી થઈ હોય તો પણ લેવો આવશ્યક છે.આ રીતે એનીમાં લેવાથી

જીવનીશક્તિ આંતરિક સફાઈ કામ સારી રીતે કરી શકે છે.

2️⃣ આપણી જાણકારી અનુસાર એનિમાની આવશ્યકતા આંતરડામાં સંગ્રહિત મળની સફાઈ કરવા પૂરતી સીમિત છે. પરંતુ આ સફાઈ કરતા જો થોડી ટેક્નિક સાથે એનિમાનો ઉપયોગ કરવામાં આવે તો ઘણો મોટો અભૂતપૂર્વ લાભ એનીમાંથી મેળવી શકાય છે. *એનિમાનો અન્ય એક ઉદ્દેશ્ય શિથિલ થયેલ આંતરડાને ઠંડક પહોંચાડીને તેને પોતાનું કામ ખુબ સારી રીતે કરી શકે તે માટે સક્ષમ બનાવવાનું પણ છે.* એનીમા લેવાનો હેતુ માત્ર જમા થયેલ મળની સફાઈ પૂરતો જ નથી. પરંતુ આંતરડાને ફરીથી ક્રિયાશીલ બનાવવાનો પણ રહેલ છે. જેનાથી મળ બહાર કાઢવાના કાર્યને તે સારી રીતે કરી શકે તેથી પેટ અને આંતરડામાં ગંદકી ન હોય ત્યારે પણ સાદા પાણીના એનિમા લેવાની આવશ્યકતા રહેલ છે અને આવા એનિમાનો ઉપયોગથી શરીરને કોઈ હાનિ પહોંચતી પણ નથી. ઉપવાસકાળમાં એનિમા લેવાની આવશ્યકતા ફરજીયાત બતાવવામાં આવેલ છે.

3️⃣ આપણે જાણીએ છીએ કે વધતી ઉંમર સાથે આપણાં અંગ-ઉપંગોમાં ધીમે ધીમે શિથિલતા કે નબળાઈ જોવા મળે છે. તેમાં પણ જ્યારે દાંતનો અભાવ પેદા થાય છે ત્યારે ખાવા -પીવાની મુશ્કેલીને કારણે અપચો-કબજિયાતનું પ્રમાણ જીવનમાં વિષશ જોવા-અનુભવવા મળે છે. પરિણામ સ્વરૂપે મળ સંગ્રહ વૃદ્ધિ અને તેની સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ પણ અનુભવાય તે પણ સ્વાભાવિક છે.

4️⃣ કબજિયાતનું નિવારણ કરવા સારવાર પદ્ધતિઓ કે સ્વયંમ દ્વારા અપાતા રેચક પદાર્થોનું સેવન કરવાથી આપણાં આંતરડા ખૂબ નબળા પડતા લાંબાગાળે રેચક ઉપાયો પણ કારગર બનતા નથી. તેનું સાચું કારણ આતરડાઓની શિથિલતા / નબળાઈ હોય છે. આ નબળાઈ વધુ પડતા અને લાંબા સમયથી કરવામાં આવતા રેચક દ્રવ્યોનો ઉપયોગ છે. જેને સક્ષમ કરવાનું અશક્ય જણાતા એમ માનવામાં આવે છે કે હવે આટલી મોટી ઉંમરે જો હાથ-પગ અને શરીર ઢીલાં પડે તો આંતરડાનો શુ વાંક છે ? *તે પણ શિથિલ થાય. આ એક માન્યતા છે પણ હકીકત નથી.*

5️⃣ અર્થાત નબળા પડેલ આંતરડાને એનિમાના ખાસ ઉપયોગથી સક્ષમ અને કાર્યરત કરી શકાય છે.તો આંતરડાની સફાઈ સાથે એનિમાને આંતરડાનું ટોનિક કેવી રીતે બનાવી શકાય તેની જાણકારી મેળવીએ અને અપનાવી સમસ્યા નિવારણ પણ કરીએ.

ઉક્ત મુદ્દા 2️⃣માં નિર્દેશ કર્યા મુજબ ઉપવાસકાળમાં કુદરતી રીતે શૌચ કર્યાબાદ એક કલાક બાદ સાદા પાણીનો એનિમા લીધા પછી જો આપણે આશરે 100 થી 150 m.l.શુદ્ધ અને ખૂબ ઠંડા પાણીનો એનિમા લઈ ઓછામાં ઓછી 5 મિનિટ સુધી આંતરડામાં ભરીને પથારીમાં ડાબા પડખે સુઈ રહેવાથી પાણીની શીતળતા આંતરડાને સજાગ કરે છે અને ધીરે ધીરે તેને સ્વત: પૂર્વ વ્રત કાર્ય કરવા યોગ્ય બનાવે છે. નિર્જળા ઉપવાસ સમયમાં ઝડપી અને સારું પરિણામ જોવા મળે છે.પરંતુ મુદ્દા 2️⃣માં નિર્દેશ કર્યા મુજબ દિવસમાં બે વખત સવારે અને સાંજે પ્રથમ કુદરતી રીતે શૌચ કર્મ પતાવ્યા બાદ થોડા સમય પછી નળના સાદા પણ ઠંડા પાણીના પૂર્ણ એનિમા લીધા બાદ એકાદ કલાક પછી વધુ ઠંડા શુદ્ધ જળનો 100 થી 150 M.l. એનિમા લઈને ડાબા પડખે ઓછામાં ઓછું 5 મિનિટ સૂવું અને ત્યાર બાદ ઠંડા પાણીથી ઘસી ઘસીને સ્નાન કરવું જેને નેચરોપથી પદ્ધતિમાં ઘર્ષણ સ્નાન કહે છે.

આ પ્રકારના 5 મિનિટનો ઠંડા પાણીનો એનિમા આંતરડાને સક્ષમ બનાવે છે, લાંબા સમયના પ્રયોગથી વળી ગયેલ કે ગંઠાઈ ગયેલ આંતરડા આપો આપ સાજા સમા બનવાની અને સારી રીતે તેનું કાર્ય કરવા યોગ્ય બનવાની પુરી સાંભવના *છે.આવશ્યકતા ધીરજની* રહે છે. બીજો પણ એક ફાયદો એ પણ થશે કે ઉપવાસ દરમ્યાન એનિમા લીધા પછી સવાર-સાંજ *ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ જેનાથી તાજગી અને સ્ફૂર્તિ બની રહેશે તથા લોહીમાં સંગ્રહિત મળ કાઢવા માટે રોમ છિદ્રો ખુલી જશે અને શરીર દ્વારા અન્યત્ર એકત્ર થયેલ કચરો ને બહાર કાઢવાનું કામ જીવનીશક્તિ માટે સહજ બનતા તેનો વ્યય થતો મટશે* અર્થાત જીવનીશક્તિનો સહજ સંચય બનશે.

*એનિમાનો સાચો ઉદ્દેશ્ય તો આંતરડાને સક્ષમ/ અશક્ત બનાવવાનો છે. ઉક્ત પદ્ધતિ / ટેક્નિકથી નિષ્ક્રિય આંતરડા સક્રિય બનાવે છે અને પડેલ ગાંઠોને ખોલીને આંતરડાને તેની સ્વાભાવિક સ્થિતિમાં ફરીથી આવી જાય છે* આનું પરિણામ એ છે કે આગળ જતાં એનિમા લેવાની આવશ્યકતા રહેતી નથી અને મળ વિસર્જનનું કાર્ય સ્વત: સારી રીતે થવા લાગે છે એટલા માટે ઉપવાસકાળમાં એનીમાંથી કોઈ પ્રકારે ભયભીત થાવાની જરૂર નથી. જો એનીમા લીધા બાદ પણ કાંઈ નીકળે નહિ ત્યારે પણ કોઈ પણ પ્રકારે પરેશાન થવાની જરૂર નથી.

FASTING WITHOUT E***A IS CRIME TO YOUR BODY

મળ વિસર્જન માટે કોઈ પ્રકારનું જોર કરવાની જરૂર નથી આરામથી કોઈ પણ પ્રયત્ન કર્યા વગર મળને સ્વત; બહાર કાઢવાનો અવસર આપવો જોઈએ પાંચ-સાત મિનિટ પછી જ્યારે એવું લાગે કે હવે મળ નીકળશે નહિ ત્યારે બહાર આવી જવું જોઈએ.

જ્યારે લીંબુ પાણી ,જ્યુસ કે સૂપ ઉપર ઉપવાસ કરતી વખતે એનિમા લેવો ખાસ જરૂરી છે જે લોકોની મળવિસર્જનની ક્રિયા પહેલેથી ઘણી સારી હોય તેઓએ પણ ઉપવાસકાળમાં એનિમા અવશ્ય લેવો જોઈએ.પરંતુ ઉપવાસ તોડ્યા બાદ એનિમા નિયમિત લેવાની જરૂર નથી. આ સિવાય ક્યારેય પણ જરૂર જેવું લાગે ત્યારે એનિમા લઇ શકાય છે જેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી.

સામાન્ય જીવનમાં જો શૌચ સારી રીતે ન થતું હોય તો સાંજના સમયે એનિમા લેવો અત્યંત જરૂરી છે. જેનો પ્રયોગ સાંજે કાંઈ પણ ખાવાના કલાક બાદ કરવો જોઈએ.આ રીતે કેટલાક દિવસ સુધી એનીમાનો પ્રયોગ કરવામાં આવે તો પ્રાપ્ત:કાળ શૌચ સ્વત: થવા લાગશે .

વધુ જાણકારી માટે સંપર્ક કરો... whatsapp message

*અમરીષ પટેલ ૯૮૭૯૯૨૬૨૨૦*

*નવી ભોજન પ્રથા New Diet System*

*સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માટે*

*TO JOIN WHATSAPP GROUP* MESSAGE ON 98799 26220

*FACEBOOK PAGE* https://www.facebook.com/NDSDiet?mibextid=ZbWKwL

Address

Ahmedabad
380059

Telephone

+919879926220

Website

Alerts

Be the first to know and let us send you an email when Amrish Patel NDS Diet, Detox Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Amrish Patel NDS Diet, Detox Center:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram