27/09/2025
આ નવરાત્રીએ ઘૂંટણનો દુઃખાવો દૂર કરીને આવતી નવરાત્રીએ ગરબા રમવાનું નક્કી કરી લો. આજે જ સેવ્ય જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોકેર સેન્ટરની મુલાકાત લો તથા સચોટ નિદાન, યોગ્ય માર્ગદર્શન અને શ્રેષ્ઠ સારવાર મેળવો.
અહીં આયુષ્માન કાર્ડ હેઠળ વિનામૂલ્યે જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ છે અને જો તમારી પાસે આયુષ્માન કાર્ડ ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અહીં USFDA Approved સાંધા સાથે તદ્દન ઓછા ખર્ચે સર્જરી કરી આપવામાં આવે છે...
એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો: 840 100 2529
OPD Timings:
📍 Healing Touch Hospital, ચાંદખેડા
🕘 OPD: સવારે 10:30 થી 1:00
📍 Sevya Orthocare Centre, મણિનગર
🕔 OPD: સાંજે 2:00 થી 8:00
સ્થળ: ગ્રાઉન્ડ ફ્લોર, ભગવાન એવન્યુ, ઇલાજ મેડિકલ સ્ટોરની બાજુમાં, રેલ્વે ક્રોસિંગ પાસે, મણિનગર (પૂર્વ), અમદાવાદ
❤️ ❤️