આરોગ્ય स्वास्थ्य Health

આરોગ્ય स्वास्थ्य Health This page is defined as a state of complete mental, physical and social well-being; not merely the absence of illness or infirmity.

Stated page is the ability to meet the demands of the environment.

જાણો, જમવાનો સૌથી સારો સમય...!!!🌺દોસ્તો, કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરતાં પહેલા તમારા શરીર ની પ્રકૃતિ અને શારિરિક ...
09/09/2022

જાણો, જમવાનો સૌથી સારો સમય...!!!

🌺દોસ્તો, કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરતાં પહેલા તમારા શરીર ની પ્રકૃતિ અને શારિરિક તકલીફો અંગે કોઇ અધિકૃત ડૉકટર કે આયુર્વેદ ચિકિત્સક પાસે થી જાણી તથા માર્ગદર્શન મેળવી યોગ્ય આહાર વિહાર અને ઉપચાર કરવાથી ૧૦૦% લાભ થાય જ છે. જરુર છે યોગ્ય પરેજી સાથે ની આહાર વિહાર ને ઉપચાર કરવાની એ પણ ધીરજ સાથે!🙏

👉🏽ખાસ નોંધ: ઉપચારો યોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે, જાતે ઉપચાર કરવા માટે નહીં.

👉🏽આયુર્વેદીક ઔષધો પણ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે લેવાં. બધાં ઔષધો દરેકને માટે અનુકુળ નથી હોતાં. આથી જ આયુર્વેદમાં એક જ સમસ્યામાં ઘણાં ઔષધો બતાવવામાં આવે છે. તમને અનુકુળ ઔષધ માટે વિશ્વાસું ચીકીત્સકની સલાહ અવશ્ય લેવી જ.

👉🏽ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આ પોસ્ટ ને તમારા મિત્રો સ્નેહીઓને જરુરથી શેયર કરજો...⚘⚘🌷🌺🥀🌹🌷⚘

આવી જ આરોગ્યની અવનવી પોસ્ટ મેળવવા આ પેજને હમણાં જ લાઈક અને ફોલો કરશો. આ પોસ્ટને જરૂર થી શેયર કરશો.

✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️
https://www.facebook.com/Arogyaswasthyahealth/
🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯
https://www.instagram.com/arogya_swasthya_health?r=nametag
🍊🍎🌱🍏🌳🍅🍇🌱🌿☘️🍀🎍🪴🎋🌴🌾🍄🌳

➡️Like➡️ Comment ➡️Share➡️
🍇🍅🌳🍏 #આરોગ્ય_स्वास्थ्य_Health🌱🍎🍊🍉

#આરોગ્ય_स्वास्थ्य_Health #સ્વાસ્થ્ય #घरेलु_इलाज #હેલ્થ #આયુષ્ય #શરીર #તંદુરસ્તી #આયુષ્યબળ #જીવન #ટીપ્સ #જીવન #લાળ #ખોરાક

આપણાં મોઢામાં રોજ 1 લિટર લાળ બને છે, ચાલો જાણીએ શરીરની આવી અવનવી વાતો...!!!માનવ શરીર ખૂબ જ વિચિત્ર છે. જો તમે તેના વિશે ...
24/08/2022

આપણાં મોઢામાં રોજ 1 લિટર લાળ બને છે, ચાલો જાણીએ શરીરની આવી અવનવી વાતો...!!!

માનવ શરીર ખૂબ જ વિચિત્ર છે. જો તમે તેના વિશે જાણશો તો તમને ખબર પડશે કે તે એક મશીન જેવું જટિલ છે. માનવ શરીરમાં મશીનની જેમ નાના-મોટા અનેક પાર્ટ હોય છે અને જો વ્યક્તિ પોતાના શરીરનું ધ્યાન ન રાખે તો તે ખરાબ થઈ જાય છે. આજે અમે તમને માનવ શરીર સાથે સંબંધિત 15 એવા ચોંકાવનારા તથ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેવા વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. આ તથ્યો નેશનલ જિયોગ્રાફિક વેબસાઈટના સૌજન્યથી એકત્રિત કરવામાં આવ્યા છે..
તો ચાલો જાણીએ માનવ શરીર સાથે જોડાયેલા 15 તથ્યો વિશે:

1. તમારા મોંમાં દરરોજ 1 લિટર લાળ ઉત્પન્ન થાય છે.

2. કેટલીક વખત તમારૂ મગજ જ્યારે તમે જાગતા હોય તેના કરતા સૂતી વખતે વધુ સક્રિય હોય છે.

3. જો માનવ શરીરની તમામ રક્તવાહિનીઓ(Blood vessels length) જોડાયેલ હોય તો તેનાથી પૃથ્વીની 4 વખત પરિક્રમા કરી શકાય છે.

4. 'મસલ' શબ્દ લેટિન શબ્ધ પરથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ 'નાનુ માઉસ' થાય છે. પ્રાચીન રોમન લોકોને બાઈસેપ્સ (Biceps) ઉંદર જેવા લાગતા હતા તેથી તેઓ તેને મસલ કહેવા લાગ્યા હતા.

5. નેશનલ જિયોગ્રાફીકની રિપોર્ટ પ્રમાણે શરીરમાંથી ખૂબ જ ધીમી માત્રામાં પ્રકાશ નીકળે છે. આ પ્રકાશને માનવ આંખ નથી જોઈ શકતી.

6. સામાન્ય માણસની નાભિમાં બેક્ટેરિયાની (Bacteria in belly button) 67 અલગ-અલગ પ્રજાતિઓ હોય છે.

7. તમે દર વર્ષે 4 કિલો ત્વચાના કોષો ગુમાવો છો, એટલે કે દર વર્ષે ઘણા બધા ત્વચા કોષો નાશ પામે છે અને નવા બને છે.

8. નવજાત બાળક 1 મહિનાનું થાય તે પછી જ તેની આંખમાંથી આંસૂ નીકળે છે.

9. આપણી નસોમાં માહિતી 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ ફરે છે.

10. વ્યક્તિનું હદય (heartbeat in whole life span) તેના સમગ્ર જીવનમાં 300 કરોડથી પણ વધુ વખત ધબકે છે.

11. માનવના ડાબા ફેફસા જમણા ફેફસા કરતા 10 ટકા નાના હોય છે.

12. માણસના દાંત શાર્કના દાંત જેવા મજબૂત હોય છે.

13. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે માનવ નાક અબજો પ્રકારની ગંધને સુંઘી શકે છે.

14. માણસ જ માત્ર પ્રકૃતિના બનાવેલા એવા જીવ છે જે બ્લશ (Blush) એટલે કે શરમાઈને સ્મિત કરી શકે છે.

15. તમારા શરીરનું 8 ટકા વજન લોહીનું (blood weight) છે.

સૌજન્ય : ગુજરાત સમાચાર

🌺દોસ્તો, કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરતાં પહેલા તમારા શરીર ની પ્રકૃતિ અને શારિરિક તકલીફો અંગે કોઇ અધિકૃત ડૉકટર કે આયુર્વેદ ચિકિત્સક પાસે થી જાણી તથા માર્ગદર્શન મેળવી યોગ્ય આહાર વિહાર અને ઉપચાર કરવાથી ૧૦૦% લાભ થાય જ છે. જરુર છે યોગ્ય પરેજી સાથે ની આહાર વિહાર ને ઉપચાર કરવાની એ પણ ધીરજ સાથે!🙏

👉🏽ખાસ નોંધ: ઉપચારો યોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે, જાતે ઉપચાર કરવા માટે નહીં.

👉🏽આયુર્વેદીક ઔષધો પણ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે લેવાં. બધાં ઔષધો દરેકને માટે અનુકુળ નથી હોતાં. આથી જ આયુર્વેદમાં એક જ સમસ્યામાં ઘણાં ઔષધો બતાવવામાં આવે છે. તમને અનુકુળ ઔષધ માટે વિશ્વાસું ચીકીત્સકની સલાહ અવશ્ય લેવી જ.

👉🏽ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આ પોસ્ટ ને તમારા મિત્રો સ્નેહીઓને જરુરથી શેયર કરજો...⚘⚘🌷🌺🥀🌹🌷⚘

આવી જ આરોગ્યની અવનવી પોસ્ટ મેળવવા આ પેજને હમણાં જ લાઈક અને ફોલો કરશો. આ પોસ્ટને જરૂર થી શેયર કરશો.

✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️
https://www.facebook.com/Arogyaswasthyahealth/
🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯
https://www.instagram.com/arogya_swasthya_health?r=nametag
🍊🍎🌱🍏🌳🍅🍇🌱🌿☘️🍀🎍🪴🎋🌴🌾🍄🌳

➡️Like➡️ Comment ➡️Share➡️
🍇🍅🌳🍏 #આરોગ્ય_स्वास्थ्य_Health🌱🍎🍊🍉

#આરોગ્ય_स्वास्थ्य_Health #સ્વાસ્થ્ય #घरेलु_इलाज #હેલ્થ #આયુષ્ય #શરીર #તંદુરસ્તી #આયુષ્યબળ #જીવન #ટીપ્સ #જીવન #લાળ

ડીઓ અને હેર ડાઈ અનેક બિમારીઓ નું કારણ...!!!🌺દોસ્તો, કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરતાં પહેલા તમારા શરીર ની પ્રકૃતિ અ...
18/07/2022

ડીઓ અને હેર ડાઈ અનેક બિમારીઓ નું કારણ...!!!

🌺દોસ્તો, કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરતાં પહેલા તમારા શરીર ની પ્રકૃતિ અને શારિરિક તકલીફો અંગે કોઇ અધિકૃત ડૉકટર કે આયુર્વેદ ચિકિત્સક પાસે થી જાણી તથા માર્ગદર્શન મેળવી યોગ્ય આહાર વિહાર અને ઉપચાર કરવાથી ૧૦૦% લાભ થાય જ છે. જરુર છે યોગ્ય પરેજી સાથે ની આહાર વિહાર ને ઉપચાર કરવાની એ પણ ધીરજ સાથે!🙏

👉🏽ખાસ નોંધ: ઉપચારો યોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે, જાતે ઉપચાર કરવા માટે નહીં.

👉🏽આયુર્વેદીક ઔષધો પણ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે લેવાં. બધાં ઔષધો દરેકને માટે અનુકુળ નથી હોતાં. આથી જ આયુર્વેદમાં એક જ સમસ્યામાં ઘણાં ઔષધો બતાવવામાં આવે છે. તમને અનુકુળ ઔષધ માટે વિશ્વાસું ચીકીત્સકની સલાહ અવશ્ય લેવી જ.

👉🏽ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આ પોસ્ટ ને તમારા મિત્રો સ્નેહીઓને જરુરથી શેયર કરજો...⚘⚘🌷🌺🥀🌹🌷⚘

આવી જ આરોગ્યની અવનવી પોસ્ટ મેળવવા આ પેજને હમણાં જ લાઈક અને ફોલો કરશો. આ પોસ્ટને જરૂર થી શેયર કરશો.

✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️
https://www.facebook.com/Arogyaswasthyahealth/
🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯
https://www.instagram.com/arogya_swasthya_health?r=nametag
🍊🍎🌱🍏🌳🍅🍇🌱🌿☘️🍀🎍🪴🎋🌴🌾🍄🌳

➡️Like➡️ Comment ➡️Share➡️
🍇🍅🌳🍏 #આરોગ્ય_स्वास्थ्य_Health🌱🍎🍊🍉

#આરોગ્ય_स्वास्थ्य_Health #સ્વાસ્થ્ય #घरेलु_इलाज #હેલ્થ #આયુષ્ય #શરીર #તંદુરસ્તી #આયુષ્યબળ #જીવન #ટીપ્સ #જીવન #ડીઓ #હેરડાઈ

અશકિત નબળાઈ માં આ ઘરગથ્થુ ઉપાયો કરો...!!!દુધ માં લસણ ઉકાળીને પીવાના ૭ ફાયદાઓ...!!!🌺દોસ્તો, કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉ...
16/07/2022

અશકિત નબળાઈ માં આ ઘરગથ્થુ ઉપાયો કરો...!!!

દુધ માં લસણ ઉકાળીને પીવાના ૭ ફાયદાઓ...!!!

🌺દોસ્તો, કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરતાં પહેલા તમારા શરીર ની પ્રકૃતિ અને શારિરિક તકલીફો અંગે કોઇ અધિકૃત ડૉકટર કે આયુર્વેદ ચિકિત્સક પાસે થી જાણી તથા માર્ગદર્શન મેળવી યોગ્ય આહાર વિહાર અને ઉપચાર કરવાથી ૧૦૦% લાભ થાય જ છે. જરુર છે યોગ્ય પરેજી સાથે ની આહાર વિહાર ને ઉપચાર કરવાની એ પણ ધીરજ સાથે!🙏

👉🏽ખાસ નોંધ: ઉપચારો યોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે, જાતે ઉપચાર કરવા માટે નહીં.

👉🏽આયુર્વેદીક ઔષધો પણ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે લેવાં. બધાં ઔષધો દરેકને માટે અનુકુળ નથી હોતાં. આથી જ આયુર્વેદમાં એક જ સમસ્યામાં ઘણાં ઔષધો બતાવવામાં આવે છે. તમને અનુકુળ ઔષધ માટે વિશ્વાસું ચીકીત્સકની સલાહ અવશ્ય લેવી જ.

👉🏽ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આ પોસ્ટ ને તમારા મિત્રો સ્નેહીઓને જરુરથી શેયર કરજો...⚘⚘🌷🌺🥀🌹🌷⚘

આવી જ આરોગ્યની અવનવી પોસ્ટ મેળવવા આ પેજને હમણાં જ લાઈક અને ફોલો કરશો. આ પોસ્ટને જરૂર થી શેયર કરશો.

✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️
https://www.facebook.com/Arogyaswasthyahealth/
🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯
https://www.instagram.com/arogya_swasthya_health?r=nametag
🍊🍎🌱🍏🌳🍅🍇🌱🌿☘️🍀🎍🪴🎋🌴🌾🍄🌳

➡️Like➡️ Comment ➡️Share➡️
🍇🍅🌳🍏 #આરોગ્ય_स्वास्थ्य_Health🌱🍎🍊🍉

#આરોગ્ય_स्वास्थ्य_Health #સ્વાસ્થ્ય #घरेलु_इलाज #હેલ્થ #આયુષ્ય #શરીર #તંદુરસ્તી #આયુષ્યબળ #જીવન #ટીપ્સ #જીવન #ગાય #દુધ #લસણ #અશકિત #નબળાઈ

દુધ માં લસણ ઉકાળીને પીવાના ૭ ફાયદાઓ...!!!🌺દોસ્તો, કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરતાં પહેલા તમારા શરીર ની પ્રકૃતિ અને...
18/06/2022

દુધ માં લસણ ઉકાળીને પીવાના ૭ ફાયદાઓ...!!!

🌺દોસ્તો, કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરતાં પહેલા તમારા શરીર ની પ્રકૃતિ અને શારિરિક તકલીફો અંગે કોઇ અધિકૃત ડૉકટર કે આયુર્વેદ ચિકિત્સક પાસે થી જાણી તથા માર્ગદર્શન મેળવી યોગ્ય આહાર વિહાર અને ઉપચાર કરવાથી ૧૦૦% લાભ થાય જ છે. જરુર છે યોગ્ય પરેજી સાથે ની આહાર વિહાર ને ઉપચાર કરવાની એ પણ ધીરજ સાથે!🙏

👉🏽ખાસ નોંધ: ઉપચારો યોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે, જાતે ઉપચાર કરવા માટે નહીં.

👉🏽આયુર્વેદીક ઔષધો પણ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે લેવાં. બધાં ઔષધો દરેકને માટે અનુકુળ નથી હોતાં. આથી જ આયુર્વેદમાં એક જ સમસ્યામાં ઘણાં ઔષધો બતાવવામાં આવે છે. તમને અનુકુળ ઔષધ માટે વિશ્વાસું ચીકીત્સકની સલાહ અવશ્ય લેવી જ.

👉🏽ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આ પોસ્ટ ને તમારા મિત્રો સ્નેહીઓને જરુરથી શેયર કરજો...⚘⚘🌷🌺🥀🌹🌷⚘

આવી જ આરોગ્યની અવનવી પોસ્ટ મેળવવા આ પેજને હમણાં જ લાઈક અને ફોલો કરશો. આ પોસ્ટને જરૂર થી શેયર કરશો.

✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️
https://www.facebook.com/Arogyaswasthyahealth/
🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯
https://www.instagram.com/arogya_swasthya_health?r=nametag
🍊🍎🌱🍏🌳🍅🍇🌱🌿☘️🍀🎍🪴🎋🌴🌾🍄🌳

➡️Like➡️ Comment ➡️Share➡️
🍇🍅🌳🍏 #આરોગ્ય_स्वास्थ्य_Health🌱🍎🍊🍉

#આરોગ્ય_स्वास्थ्य_Health #સ્વાસ્થ્ય #घरेलु_इलाज #હેલ્થ #આયુષ્ય #શરીર #તંદુરસ્તી #આયુષ્યબળ #જીવન #ટીપ્સ #જીવન #ગાય #દુધ #લસણ

વષૉઋતુ માં ઉપયોગી...!!!
15/06/2022

વષૉઋતુ માં ઉપયોગી...!!!

ગાય નું દુધ...!!!🌺દોસ્તો, કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરતાં પહેલા તમારા શરીર ની પ્રકૃતિ અને શારિરિક તકલીફો અંગે  કો...
15/06/2022

ગાય નું દુધ...!!!

🌺દોસ્તો, કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરતાં પહેલા તમારા શરીર ની પ્રકૃતિ અને શારિરિક તકલીફો અંગે કોઇ અધિકૃત ડૉકટર કે આયુર્વેદ ચિકિત્સક પાસે થી જાણી તથા માર્ગદર્શન મેળવી યોગ્ય આહાર વિહાર અને ઉપચાર કરવાથી ૧૦૦% લાભ થાય જ છે. જરુર છે યોગ્ય પરેજી સાથે ની આહાર વિહાર ને ઉપચાર કરવાની એ પણ ધીરજ સાથે!🙏

👉🏽ખાસ નોંધ: ઉપચારો યોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે, જાતે ઉપચાર કરવા માટે નહીં.

👉🏽આયુર્વેદીક ઔષધો પણ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે લેવાં. બધાં ઔષધો દરેકને માટે અનુકુળ નથી હોતાં. આથી જ આયુર્વેદમાં એક જ સમસ્યામાં ઘણાં ઔષધો બતાવવામાં આવે છે. તમને અનુકુળ ઔષધ માટે વિશ્વાસું ચીકીત્સકની સલાહ અવશ્ય લેવી જ.

👉🏽ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આ પોસ્ટ ને તમારા મિત્રો સ્નેહીઓને જરુરથી શેયર કરજો...⚘⚘🌷🌺🥀🌹🌷⚘

આવી જ આરોગ્યની અવનવી પોસ્ટ મેળવવા આ પેજને હમણાં જ લાઈક અને ફોલો કરશો. આ પોસ્ટને જરૂર થી શેયર કરશો.

✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️
https://www.facebook.com/Arogyaswasthyahealth/
🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯
https://www.instagram.com/arogya_swasthya_health?r=nametag
🍊🍎🌱🍏🌳🍅🍇🌱🌿☘️🍀🎍🪴🎋🌴🌾🍄🌳

➡️Like➡️ Comment ➡️Share➡️
🍇🍅🌳🍏 #આરોગ્ય_स्वास्थ्य_Health🌱🍎🍊🍉

#આરોગ્ય_स्वास्थ्य_Health #સ્વાસ્થ્ય #घरेलु_इलाज #હેલ્થ #આયુષ્ય #શરીર #તંદુરસ્તી #આયુષ્યબળ #જીવન #ટીપ્સ #જીવન #ગાય #દુધ

13/06/2022

જે લોકો રક્તદાન કરે છે તેમની પર ૮૮ ટકા હાર્ટઅટૅકનું તેમજ કૅન્સરનું રિસ્ક ઘટી જાય છે. છેલ્લાં દસ વર્ષથી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન સમગ્ર દુનિયામાં ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’ ૧૪ જૂને ઊજવે છે.

નિયમિત અપડેટસ મેળવવા પેજને ફોલો જરૂર કરશો...

#બલ્ડડોનેટ #૧૪જૂન #રકતદાન #યુપીએસસી #જીપીએસસી #આઇએએસ #જાણવાજેવું #સામાન્યજ્ઞાન #ફેસબુક_ગુજરાત_રોજગાર_સમાચાર

એકવાર કરી અનુભવ તો કરી જુઓ...!!!🌺દોસ્તો, કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરતાં પહેલા તમારા શરીર ની પ્રકૃતિ અને શારિરિક ...
10/06/2022

એકવાર કરી અનુભવ તો કરી જુઓ...!!!

🌺દોસ્તો, કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરતાં પહેલા તમારા શરીર ની પ્રકૃતિ અને શારિરિક તકલીફો અંગે કોઇ અધિકૃત ડૉકટર કે આયુર્વેદ ચિકિત્સક પાસે થી જાણી તથા માર્ગદર્શન મેળવી યોગ્ય આહાર વિહાર અને ઉપચાર કરવાથી ૧૦૦% લાભ થાય જ છે. જરુર છે યોગ્ય પરેજી સાથે ની આહાર વિહાર ને ઉપચાર કરવાની એ પણ ધીરજ સાથે!🙏

👉🏽ખાસ નોંધ: ઉપચારો યોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે, જાતે ઉપચાર કરવા માટે નહીં.

👉🏽આયુર્વેદીક ઔષધો પણ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે લેવાં. બધાં ઔષધો દરેકને માટે અનુકુળ નથી હોતાં. આથી જ આયુર્વેદમાં એક જ સમસ્યામાં ઘણાં ઔષધો બતાવવામાં આવે છે. તમને અનુકુળ ઔષધ માટે વિશ્વાસું ચીકીત્સકની સલાહ અવશ્ય લેવી જ.

👉🏽ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આ પોસ્ટ ને તમારા મિત્રો સ્નેહીઓને જરુરથી શેયર કરજો...⚘⚘🌷🌺🥀🌹🌷⚘

આવી જ આરોગ્યની અવનવી પોસ્ટ મેળવવા આ પેજને હમણાં જ લાઈક અને ફોલો કરશો. આ પોસ્ટને જરૂર થી શેયર કરશો.

✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️
https://www.facebook.com/Arogyaswasthyahealth/
🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯
https://www.instagram.com/arogya_swasthya_health?r=nametag
🍊🍎🌱🍏🌳🍅🍇🌱🌿☘️🍀🎍🪴🎋🌴🌾🍄🌳

➡️Like➡️ Comment ➡️Share➡️
🍇🍅🌳🍏 #આરોગ્ય_स्वास्थ्य_Health🌱🍎🍊🍉

#આરોગ્ય_स्वास्थ्य_Health #સ્વાસ્થ્ય #घरेलु_इलाज #હેલ્થ #આયુષ્ય #શરીર #તંદુરસ્તી #આયુષ્યબળ #જીવન #ટીપ્સ #જીવન #પાણી

  માસિક ચક્રને સમજવાથી તેનું મેનેજમેન્ટ બનશે સરળ, મૂંઝવણ થશે દૂર...!!!
28/05/2022



માસિક ચક્રને સમજવાથી તેનું મેનેજમેન્ટ બનશે સરળ, મૂંઝવણ થશે દૂર...!!!

गर्मियों की शुरुआत के साथ ही बेल भी बाजार में दिखने लगते हैं. बेल के पेड़ का धार्मिक महत्व के साथ साथ उपचारात्मक महत्व भी...
15/05/2022

गर्मियों की शुरुआत के साथ ही बेल भी बाजार में दिखने लगते हैं.

बेल के पेड़ का धार्मिक महत्व के साथ साथ उपचारात्मक महत्व भी है. भारत में इस फल के पेड़ को बिल्व, श्री फल, सदाफल, शाण्डिल्रू आदि नामों से भी जाना जाता है.

रोगों को नष्ट करने की अदभुत क्षमता के कारण ही इसे बिल्व कहा जाता है. इसका सूखा गूदा बेलगिरी एवं इसका गूदा या मज्जा बल्वकर्कटी कहलाता है.

बेल के फल का खोल हल्का हरे रंग का एवं चिकना होता है. पक जाने पर यह सुनहरे पीले रंग में परिवर्तित हो जाता है जिसे तोड़ने पर बड़ा ही मीठा, रेशेदार एवं सुगंधित गूदा निकलता है.

बेल से धार्मिक मान्यताएँ भी जुड़ी हैं. हिंदू इसे महादेव का ही रूप मानते हैं. हिन्दू धर्म में ऐसी मान्यता है कि बेल के जड़ में भगवान शिव का वास होता है. इसके तीन पत्तों की डाली बिल्वपत्र को लोग साक्षात् त्रिदेव का स्वरुप मानते हैं. इसके पाँच पत्तों की डाली को लोग तीन पत्तों से भी ज्यादा शुभ मानते हैं और पूजा के लिए इसे इकट्ठा करना चाहते हैं. धर्मग्रंथों में भी पाँच पत्तों की डाली की महत्ता का वर्णन है.

बेल का सेवन स्वास्थ्य के लिए काफी गुणकारी होता है. इसके पेड़ के लगभग हर हिस्से का अपना एक अलग महत्व है. इस मौसम में इसका शरबत मुरब्बा सेहत के लिए बहुत गुणकारी माना जाता है. आयुर्वेद में तो इसे बहुत फायदेमंद माना गया है.

बेल में कई पौष्टिक तत्व पाए जाते हैं. यह प्रोटीन का बेहतरीन स्रोत है, साथ ही इसमें विटामिन सी की भी प्रचुर मात्रा पाई जाती है. इसका शरबत पीने से पेट को राहत और मन को ताजगी मिलती है. इससे कब्ज, अपच और गैस की समस्या से भी निजात मिलती है. आयुर्वेद में इसे डायरिया या अतिसार की स्थिति में भी बहुत फायदेमंद बताया गया है.

इसका एक गुण यह भी है कि यह जल्दी खराब नहीं होता और इसे कई दिन तक रखा जा सकता है. शरबत बनाने के लिए इसे तोड़कर गूदा निकाल लें और कुछ देर पानी में भिगो दें. इसके बाद रेशे और गूदे को अच्छी तरह छानकर अलग कर लें. इसमें जरूरत के हिसाब से पानी मिलाएं और फ्रिज में स्टोर कर लें. इसमें चीनी या शहद व कालीमिर्च मिला सकती हैं.

बेल को हृदय रोगों में भी अच्छा माना जाता है. आयुर्वेद के अनुसार, इससे शुगर स्तर भी संतुलित रहता है और यह कोलेस्ट्रॉल के स्तर को संतुलित रखता है. हालांकि हार्ट और डायबिटीज के रोगी इसका सेवन किस रूप में और कितनी मात्रा में करें, इसके बारे में अपने चिकित्सक से परामर्श जरूर करें.

बाजार में मिलने वाले बेल के शरबत के बजाय घर में ही इसे तैयार करें. इससे एसिडिटी जैसी समस्याओं में राहत मिलती है, साथ ही गर्मी से होने वाले मुंह के छालों में भी आराम मिलता है. कुछ शोधों में यह कैंसर रोगियों के लिए भी फायदेमंद साबित हुआ है. इसे रक्त शोधक भी कहा जाता है. इसके नियमित सेवन से रक्त संबंधी दोष दूर होते हैं.

डायबटीज के रोगियों के लिए बेल बहुत ही ज्यादा लाभप्रद होता है. इसकी पत्तियों को पीस कर दिन में दो बार इसका सेवन करने से ब्लड शुगर लेवल कंट्रोल में रहता है.

बेल का सेवन कोलेस्ट्रॉल को नियंत्रित रखने में काफी मददगार साबित होता है. इस प्रकार यह कोलेस्ट्रॉल बढ़ने से होनेवाली बीमारियों को भी रोकता है.

महिलाएँ यदि नियमित रूप से बेल का रस पीयें तो उनमें भविष्य में ब्रेस्ट कैंसर होने की संभावना काफी कम होगी.

बेल के रस में गुनगुने पानी एवं शहद डाल कर नियमित सेवन करने से खून साफ हो जाता है.

लू लगने पर इसके पत्तों को मेहंदी की तरह पैर के तलवों, सिर, हाथ, छाती, आदि पर मालिश करने से इससे तुरंत राहत मिल जाती है.

बेल के रस में थोड़ी मात्रा में घी मिलाकर उसका नियमित सेवन करने पर दिल से जुड़ी बीमारियों से बचाव होता है.

आयुर्वेद में बेल के रस का डायरिया में होनेवाले फायदे का वर्णन है. इसे चीनी या गुड़ के साथ पीने से डायरिया से बचाव हो जाता है.

इतने सारे स्वास्थवर्धक गुणकारी बेल का शर्बत आप जरूर फायदा उठाइये..

ઉનાળાની ગરમીમાં તાડફળી ખાઈને કરો તાજગીનો અનુભવ, જાણો કઈ બીમારીઓમાં કરશે ફાયદો...!!!  ઉનાળાની ગરમીમાં તાડફળી ખાઈને કરો તા...
09/05/2022

ઉનાળાની ગરમીમાં તાડફળી ખાઈને કરો તાજગીનો અનુભવ, જાણો કઈ બીમારીઓમાં કરશે ફાયદો...!!!

ઉનાળાની ગરમીમાં તાડફળી ખાઈને કરો તાજગીનો અનુભવ, જાણો કઈ બીમારીઓમાં કરશે ફાયદો
નવી દિલ્લીઃ તાડફળી તમને ઉનાળામાં સ્વસ્થ રાખે છે. ઉનાળાની ઋતુમાં આવા ઘણા બધાં ફળ જોવા મળે છે, જે શરીરને અંદરથી ઠંડુ રાખે છે, તમને આ ઋતુમાં થતા રોગોથી બચાવે છે. તે પારદર્શક અને વ્હાઇટ જેલી જેવી લાગે છે. તાડફળી સ્વાદમાં થોડી મીઠી હોય છે.

તાડફળીમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. તાડફળી ખાવાથી શરીરમાં પાણી ઘટતું નથી. તાડફળીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તાડફળી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના કોંકણ, ગોવા અને ઉનાળા દરમિયાન દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળે છે. તાડફળી ખાવના ફાયદા જાણશો તમે દંગ રહી જશો

1-ઉનાળામાં તડકામાં ઘરની બહાર નીકળવું એ ત્વચા માટે સૌથી મોટી સમસ્યાનું કારણ બને છે. તડકામાં જતાં જ ત્વચા પર બળતરા, ખંજવાળ, ફોલ્લીઓ થવા માંડે છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે તાડફળીના રસમાં ચંદન પાવડર નાખો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાવા દો. ત્વચા પરથી બળતરાની સમસ્યા દૂર થશે. તાડફળીમાં મોટા પ્રમાણમાં પોટેશિયમના ગુણ મળી આવે છે જે શરીરની અંદરના કચરાને સાફ કરીને લીવરને સુરક્ષિત રાખે છે.

2-ગરમીની ઋતુમાં તાપમાન વધવાથી શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે જેથી ત્વચામાં બળતરા અને ડીહાઈડ્રેશનની તકલીફ ઉભી થાય છે. આ તકલીફથી છુટકારો મેળવવા માટે તાડફળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તાડફળી શરીરને ઠંડક આપીને તાજગી પૂરી પાડે છે. ગર્ભવતી મહિલાને હંમેશા કબજિયાત કે પેટના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. આ તકલીફથી છુટકારો મેળવવા માટે તાડફળીને આહારમાં ઉમેરવાથી રાહત થાય છે.

3-તાડફળીમાં ઘણા મહત્વના પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. તે શરીરમાં પાણીની ઉણપ દુર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે. જેથી પાચન ક્રિયા સારી રીતે કામ કરે છે. પેટનો દુખાવો, એસીડીટી જેવી તકલીફોથી છુટકારો મળે છે.

4-છોકરીઓમાં માસિક ધર્મ દરમિયાન સફેદ પદાર્થ નીકળવાની તકલીફ વધી જાય છે. જેથી પેટનો દુખાવો, કમરનો દુખાવો, ખંજવાળ થવા લાગે છે આ તકલીફને દુર કરવામાં તાડફળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ફળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાને કારણે સમસ્યામાંથી મુક્તિ મળે છે.

5- તાડફળીમાં હાઈ કેલેરી સાથે પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ મળી આવે છે જે શરીરમાં ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે. તેનાથી શરીરમાં થાક કે નબળાઈનો અનુભવ થતો નથી અને શરીર તાજું બની રહે છે

6-તાડફળીમાં ઘણું પાણી સમાયેલું છે. આ પાણી તમારા પેટને ભરેલું રાખે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે. તાડફળી ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગવાથી બચાવે છે. ઉનાળામાં ઓઈલી સ્કીનને લીધે ખીલ થવાની સંભાવના ઘણી હોય છે. આવી સ્થિતિમાં તાડફળીનો રસ અથવા ફળ ખાવાથી ગરમી સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે.

7- તાડફળીમાં એથોસાયનિક નામનું ફાયટોકેમિકલ છે જે ગાંઠ અને સ્તન કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે. તાડફળીના રસમાં ખાંડ મિક્ષ કરીને દર્દીને આપવાથી પેશાબની સમસ્યા જેવી કે પેશાબ તૂટક તૂટક આવવો, બળતરા થવી, પેશાબ કરતી વખતે દુખાવો થવો જેવી સમસ્યામાં રાહત થાય છે.

8-હરસ, મસા અને ફિશરના રોગોમાં અકસીર ગણાતી તાડફળી પેશાબની બળતરા પણ દૂર કરે છે. ખરતાવાળની સમસ્યા દૂર કરી વાળ લિસ્સા અને ચમકદાર બનાવવામાં તાડફળીનો ઉપયોગ અકસીર ગણાય છે.

સૌજન્ય :zeenews

🌺દોસ્તો, કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરતાં પહેલા તમારા શરીર ની પ્રકૃતિ અને શારિરિક તકલીફો અંગે કોઇ અધિકૃત ડૉકટર કે આયુર્વેદ ચિકિત્સક પાસે થી જાણી તથા માર્ગદર્શન મેળવી યોગ્ય આહાર વિહાર અને ઉપચાર કરવાથી ૧૦૦% લાભ થાય જ છે. જરુર છે યોગ્ય પરેજી સાથે ની આહાર વિહાર ને ઉપચાર કરવાની એ પણ ધીરજ સાથે!🙏

👉🏽ખાસ નોંધ: ઉપચારો યોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે, જાતે ઉપચાર કરવા માટે નહીં.

👉🏽આયુર્વેદીક ઔષધો પણ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે લેવાં. બધાં ઔષધો દરેકને માટે અનુકુળ નથી હોતાં. આથી જ આયુર્વેદમાં એક જ સમસ્યામાં ઘણાં ઔષધો બતાવવામાં આવે છે. તમને અનુકુળ ઔષધ માટે વિશ્વાસું ચીકીત્સકની સલાહ અવશ્ય લેવી જ.

👉🏽ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આ પોસ્ટ ને તમારા મિત્રો સ્નેહીઓને જરુરથી શેયર કરજો...⚘⚘🌷🌺🥀🌹🌷⚘

આવી જ આરોગ્યની અવનવી પોસ્ટ મેળવવા આ પેજને હમણાં જ લાઈક અને ફોલો કરશો. આ પોસ્ટને જરૂર થી શેયર કરશો.

✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️✅☑️⬇️
https://www.facebook.com/Arogyaswasthyahealth/
🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯🔝💯
https://www.instagram.com/arogya_swasthya_health?r=nametag
🍊🍎🌱🍏🌳🍅🍇🌱🌿☘️🍀🎍🪴🎋🌴🌾🍄🌳

➡️Like➡️ Comment ➡️Share➡️
🍇🍅🌳🍏 #આરોગ્ય_स्वास्थ्य_Health🌱🍎🍊🍉

#આરોગ્ય_स्वास्थ्य_Health #સ્વાસ્થ્ય #घरेलु_इलाज #હેલ્થ #આયુષ્ય #શરીર #તંદુરસ્તી #આયુષ્યબળ #જીવન #ટીપ્સ #જીવન #પાણી #તાડફળી

Address

Ahmedabad
380060

Website

Alerts

Be the first to know and let us send you an email when આરોગ્ય स्वास्थ्य Health posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram