08/12/2025
શું તમે દુઃખાવા થી પરેશાન છો?
જો હા તો અનંત રીહેબ કેર ની મુલાકાત તમારે જરૂર થી લેવી જોઈએ કેમ કે અનંત રીહેબ કેર એ અત્યાર સુધીમાં 15000 થી પણ વધારે દર્દીઓ ને દુઃખાવા મુક્ત કર્યા છે.
સાથે અનંત રીહેબ કેર કમર, ગરદન, થાપો, કોણી, ઘૂંટણ, એડી જેવા ઘણાં સાંધા તેમજ સ્નાયુ ના દુખાવાને અનંત રીહેબ કેર વગર ઓપરેશન એ મટાડવાનો પ્રયત્ન કરે છે.
અને ઓપરેશન થી વધારે લોકો બચી શકે તે ઉદેશ્ય સાથે અનંત રીહેબ કેર એક કેમ્પ નું આયોજન કરવા જઈ રહ્યું છે જેમાં તમને તમારી સમસ્યા વિશે 3ડી4 મેડિકલ ના માધ્યમ થી સમજાવવા માં આવશે સાથે તમને ઓસ્ટેઓપેથી સારવાર પણ આપવામાં આવશે તે પણ તદ્દન ફ્રી.
તો આજે જ 7984435478 ઉપર કોલ કરી અપોઈન્ટમેન્ટ બુક કરાવો.
રજીસ્ટ્રેશન ચાર્જ માત્ર 50/- રૂપિયા.