09/05/2026
https://manmukttojivansukhi.blogspot.com/2026/03/blog-post_12.html
કેટલાક લોકોને કોઈ પણ બનાવ બની જાય પછી તેની ઉપર પિષ્ટપેષણ કરવાની ખરાબ આદત હોય છે. મેં આમ જવાબ લખ્યો હોત તો પાસ થઈ જાત, મેં બ્રેક મારી દીધી હોત તો અકસ્માત ના થાત, મેં ખોટા વાયદાના સોદા ના કર્યા હોત તો કરોડોના નુકસાનમાંથી બચી જાત. આવા વિચારો કરીને વર્તમાનને પણ ગુમાવે છે. તેને બદલે બની ગયેલા બનાવ પરથી બોધપાઠ લઈ ભવિષ્યને વધારે સુરક્ષિત અને મજબૂત બનાવવું જરૂરી છે. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏
anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, m