06/03/2026
પગમાં બળતરા કે ઝણઝણાટી? આ ન્યુરોપથી હોઈ શકે છે!
ન્યુરોપથી એટલે નસ અથવા જ્ઞાનતંતુમાં થતો દુખાવો. તેને નજરઅંદાજ ન કરો, કારણ કે તે આ ગંભીર બીમારીઓના સંકેત હોઈ શકે છે:
- ડાયાબિટીસ
- વિટામિન B12 ની ઉણપ
- થાઈરોઈડ કે કિડનીની સમસ્યા
નસના દુખાવાથી પરેશાન છો? આજે જ નિષ્ણાતની સલાહ લો.
📞 Book a consultation today. Call: 84698 65577
[Neurologist in Ahmedabad, Setu Neurology Clinic, Dr Vishal Jogi, Migraine Specialist, Alzheimer's, Parkinson's Disease Treatment]