
13/09/2025
દાહોદના નિવૃત્ત આચાર્ય નવલસિંહ પસાયા પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે બન્યા ઉત્તમ ઉદાહરણરૂપ, કમરક, કાળી કેરી, ચારોળી, કોકમ, સફેદ જાંબુ, લાલ આંબળા,કાળા કેળા, કાળા જામફળ, શેરડી તેમજ સિઝનલ પાક સાથે શાકભાજી થકી ખર્ચ કરતાં આવક વધી. CMO Gujarat