Shree Narayan Eye Hospital

Shree Narayan Eye Hospital only eye hospital

પરમ પૂજ્ય દ્વારકા શારદાપીઠાધિશ્વરઅનંત વિભૂષિત જગદગુરુ શંકરાચાર્યશ્રીસ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજએ શ્રી નારાયણ આઈ હોસ્પ...
25/12/2025

પરમ પૂજ્ય દ્વારકા શારદાપીઠાધિશ્વર
અનંત વિભૂષિત જગદગુરુ શંકરાચાર્યશ્રી
સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ
એ શ્રી નારાયણ આઈ હોસ્પિટલ તથા
શ્રી નારાયણ ગીર ગૌશાળા ની પાવન મુલાકાત લઈ
આશીર્વચન તથા માર્ગદર્શક પ્રવચન દ્વારા
ઉપસ્થિત ભક્તજનોને આત્મિક પ્રેરણા આપી.

આ ગૌરવસભર અવસરે
હાલોલના માનનીય ધારાસભ્ય શ્રી જયદ્રથ સિંહ પરમાર,
શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટના મુખ્‍ય ટ્રસ્ટી
શ્રી રાજેશભાઈ રાજગોર,
ટ્રસ્ટીશ્રી જયંતિભાઈ પંચાલ તથા શ્રી સુનીલભાઈ શાહ,
સાથે શ્રી નારાયણ પરિવારના ભક્તજનો
વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

પરમ પૂજ્ય મહારાજશ્રીના પાવન આશીર્વાદોથી
સેવા, સંસ્કાર અને સંકલ્પના કાર્યોને
નવ પ્રેરણા અને નવી દિશા પ્રાપ્ત થઈ.
Jaydrathsinhji Parmar Shree Narayan Eye Hospital Shree Narayan Eye Hospital












શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત શ્રી નારાયણ ગીર ગૌશાળા ખાતે નિર્મિત જીવામૃત તથા ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્...
20/12/2025

શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત શ્રી નારાયણ ગીર ગૌશાળા ખાતે નિર્મિત જીવામૃત તથા ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું.
આ અવસરે માનનીય રાજ્યપાલશ્રીએ ગૌશાળાની મુલાકાત લઈ ગૌસેવા, ગૌસંવર્ધન તથા પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.
આ કાર્યક્રમમાં
હાલોલના માનનીય ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર,
સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ રાજગોર,
ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ પંચાલ, તથા શ્રી ભરતભાઈ શાહ,
કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. સી. કે. ટીંબડિયા,
તથા ડૉ. રાજુ ઠક્કર (વોકમેન ઓફ ઇન્ડિયા)
સહીત કૃષિ ક્ષેત્રના આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહી.
આ લોકાર્પણ ગૌઆધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા તથા આત્મનિર્ભર કૃષિની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
Jaydrathsinhji Parmar Acharya Devvrat Shree Narayan Eye Hospital










पूज्य गुरुदेव का सफल नेत्र उपचार एवं सम्मान 🙏खानदेश के प्रथमाचार्य, कोमल हृदयपूज्य गुरुदेव १०८ श्री मयंक सागर जी महाराज ...
03/12/2025

पूज्य गुरुदेव का सफल नेत्र उपचार एवं सम्मान 🙏

खानदेश के प्रथमाचार्य, कोमल हृदय
पूज्य गुरुदेव १०८ श्री मयंक सागर जी महाराज के नेत्र उपचार को
श्री नारायण आरोग्यधाम अन्नपूर्णा ट्रस्ट संचालित
श्री नारायण आई हॉस्पिटल द्वारा सफलतापूर्वक सम्पन्न किया गया।

सेवा और संवेदना से युक्त इस उत्तम कार्य ने गुरुदेव की दृष्टि में महत्वपूर्ण सुधार प्रदान किया।
यह हॉस्पिटल की उत्कृष्ट सुविधा, कुशल चिकित्सा टीम और सेवा-भाव का प्रमाण है।

इस शुभ अवसर पर विशिष्ट सेवाओं के लिए
मुख्य ट्रस्टी श्री राजेशभाई राजगोर का विशेष सम्मान किया गया।

सेवा ही धर्म — धर्म ही मानवता।
पूज्य गुरुदेव के आशीर्वाद से समाजहित में ऐसे सेवा-कार्य निरंतर आगे बढ़ते रहें।
🙏🌼

🌟 શ્રી નારાયણ આઈ હોસ્પિટલ – તાજપુરા દ્વારા નિ:શુલ્ક આંખ કેમ્પ 🌟શ્રી નારાયણ આઈ હોસ્પિટલ–તાજપુરા દ્વારા નિ:શુલ્ક આંખ કેમ્પ...
21/11/2025

🌟 શ્રી નારાયણ આઈ હોસ્પિટલ – તાજપુરા દ્વારા નિ:શુલ્ક આંખ કેમ્પ 🌟

શ્રી નારાયણ આઈ હોસ્પિટલ–તાજપુરા દ્વારા નિ:શુલ્ક આંખ કેમ્પનું સફળ આયોજન ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) તથા સ્વર્ણિમ ઊર્જા ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. અને તેમના સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ઉચ્ચ સ્તરની આંખ તપાસ સેવાઓ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી.

👨‍💼 GSECL તરફથી:
ચીફ એન્જિનિયર શ્રી હિરેન આર. મર્ચન્ટ
ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી જેમિન ચોક્સી
મેડિકલ ઓફિસર ડૉ. કેતન જાદવ
જનરલ સેક્રેટરી શ્રી વિષ્ણુપ્રસાદ રાવલ
અને શ્રી નારણસિંહ ડોડીયા,
શ્રી યોગેશ કાછડ તથા અન્ય સ્ટાફ

👥 ટ્રસ્ટ તરફથી:
મુખ્ય ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ રાજગોર નારાયણ પરિવારના વિનુભાઈ તેમજ હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અને ન્ય સ્ટાફ

👁️ સેવા વિગતો:
● મોતીયાબિંદ
● જામર, નાસૂર
● વેલ, પડદા / રેટિના સંબંધિત સમસ્યાઓ
● કીકી તથા અન્ય આંખના રોગોની તપાસ
● આંખના નંબરની તપાસ કરીને જરૂરી ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

💊 જરૂરી શસ્ત્રક્રિયા, રહેવા–જમવાની સુવિધા અને દવાઓ — 100% મફત

🚌 દર્દીઓને લાવવા અને ઘરે મૂકવા માટે બસની નિ:શુલ્ક વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે.

🙏 સેવા પરમો ધર્મઃ🙏

14/08/2025

તારીક -૧૬/૦૮/૨૦૨૫ શનિવાર
સમય સવારે ૧૦.૩૦ કલાકે
પ. પૂ. શ્રી નારાયણ બાપુજી ના અવતરણ દિને જન્માષ્ટમીના પાવન અવસરે ભવ્ય લોકડાયરો રાખેલ છે તો આ પ્રસંગે ભાવિક ભક્તોને પધારવા આમંત્રણ છે .

14/08/2025

તારીક -૧૬/૦૮/૨૦૨૫ શનિવાર
સમય સવારે ૧૦.૩૦ કલાકે
પ.પૂ. શ્રી નારાયણ બાપુજી ના અવતરણ દિને જન્માષ્ટમીના પાવન અવસરે ભવ્ય લોકડાયરો રાખેલ છે તો આ પ્રસંગે ભાવિક ભક્તોને પધારવા આમંત્રણ છે.

ઓપરેશન બાદ દર્દીઓ ને રહેવા માટે તથા તેમના સ્વજનો માટે ની ઉત્તમ સગવડ અને સુવિધાઓ થી સજ્જ વધુ માહિતી માટે આજેજ સંપર્ક કરો:...
03/07/2025

ઓપરેશન બાદ દર્દીઓ ને રહેવા માટે તથા તેમના સ્વજનો માટે ની ઉત્તમ સગવડ અને સુવિધાઓ થી સજ્જ

વધુ માહિતી માટે આજેજ સંપર્ક કરો:
97732 67349
84694 67349
Address: Tajpura, Halol, District: Panchmahal, Gujarat, India

સેવા માટે હર હંમેશાં તત્પર રહેતા. નારાયણ ધામ ના સેવકો અને નિષ્ણાતવધુ માહિતી માટે આજેજ સંપર્ક કરો:97732 6734984694 67349A...
03/07/2025

સેવા માટે હર હંમેશાં તત્પર રહેતા. નારાયણ ધામ ના સેવકો અને નિષ્ણાત

વધુ માહિતી માટે આજેજ સંપર્ક કરો:
97732 67349
84694 67349
Address: Tajpura, Halol, District: Panchmahal, Gujarat, India

સૌ દર્દીઓ તથા તેમના સ્વજનો માટે ખૂબ ભાવ પૂર્વક સ્વાદિષ્ટ એન્ડ સાત્વિક ભોજન ની વ્યવસ્થા વધુ માહિતી માટે આજેજ સંપર્ક કરો:9...
03/07/2025

સૌ દર્દીઓ તથા તેમના સ્વજનો માટે ખૂબ ભાવ પૂર્વક સ્વાદિષ્ટ એન્ડ સાત્વિક ભોજન ની વ્યવસ્થા

વધુ માહિતી માટે આજેજ સંપર્ક કરો:
97732 67349
84694 67349
Address: Tajpura, Halol, District: Panchmahal, Gujarat, India

દર્શન અને આરાધના સાથે ગૌ સેવા.શ્રી નારાયણ ધામવધુ માહિતી માટે આજેજ સંપર્ક કરો:97732 6734984694 67349Address: Tajpura, Hal...
28/06/2025

દર્શન અને આરાધના સાથે ગૌ સેવા.
શ્રી નારાયણ ધામ

વધુ માહિતી માટે આજેજ સંપર્ક કરો:
97732 67349
84694 67349
Address: Tajpura, Halol, District: Panchmahal, Gujarat, India

દર્શન અને આરાધનાનું પાવન ધામ એટલે શ્રી નારાયણ ધામત્રી.જ્યાં આરોગ્ય સાથે મળે આધ્યાત્મિક શાંતિ.વધુ માહિતી માટે આજેજ સંપર્ક...
28/06/2025

દર્શન અને આરાધનાનું પાવન ધામ એટલે શ્રી નારાયણ ધામત્રી.
જ્યાં આરોગ્ય સાથે મળે આધ્યાત્મિક શાંતિ.

વધુ માહિતી માટે આજેજ સંપર્ક કરો:
97732 67349
84694 67349
Address: Tajpura, Halol, District: Panchmahal, Gujarat, India

Address

Tajpura
Halol
389350

Alerts

Be the first to know and let us send you an email when Shree Narayan Eye Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shree Narayan Eye Hospital:

Share

Category