Oumkar surgi care hospital

Oumkar surgi care hospital Oumkar Surgi Care Hosital provides round the clock all kinds of Surgical facilities like OPD, Indoor, Day Care Procedures and minor to major Operation.

consultant: Dr Digant Shikotara

પેશાબમાર્ગની પથરીનુ ઉદભવ સ્થાન કિડની હોય છે. આ પથરી મુખ્યત્વે મિનરલ અને ક્ષારોના જમા થવાથી બનતી હોય છે. અમુક પથરી કિડનીમ...
23/04/2019

પેશાબમાર્ગની પથરીનુ ઉદભવ સ્થાન કિડની હોય છે. આ પથરી મુખ્યત્વે મિનરલ અને ક્ષારોના જમા થવાથી બનતી હોય છે. અમુક પથરી કિડનીમા (RENAL STONE) જ રહી ને મોટી થતી હોય છે જ્યારે અમુક પથરી કિડનીની નળીમાથી માર્ગમા આગળ વધે છે. જેમાથી અમુક પથરી (URETERIC STONE) નળી મા જ રોકાઈ અને મોટી થાય છે અને કેટલીક પથરી પેશાબની કોથળીમા (URINARY BLADDER STONE) [ 484 more words ]
https://drshikotara.wordpress.com/2019/04/23/urinary-stones-%e0%aa%aa%e0%ab%87%e0%aa%b6%e0%aa%be%e0%aa%ac%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%97%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%aa%a5%e0%aa%b0%e0%ab%80/

પેશાબમાર્ગની પથરીનુ ઉદભવ સ્થાન કિડની હોય છે. આ પથરી મુખ્યત્વે મિનરલ અને ક્ષારોના જમા થવાથી બનતી હોય છે. અમુક પથરી .....

પ્રાથમિક જાણકારી: એસિડીટી મા હોજરીની અન્દરની દિવાલમા સોજો આવી જતો હોય છે. એસિડીટી કોઇ રોગ નહી પણ એક લક્ષણ છે, જે ઘણા બધા...
16/04/2019

પ્રાથમિક જાણકારી: એસિડીટી મા હોજરીની અન્દરની દિવાલમા સોજો આવી જતો હોય છે. એસિડીટી કોઇ રોગ નહી પણ એક લક્ષણ છે, જે ઘણા બધા કારણો અને રોગોમા જોવા મળે છે. તેના મુખ્યત્વે બે પ્રકાર છે, acute એટલે કે અત્યંત ઓચિંતાનુ અને chronic એટલે કે સતત પણ ધીમુ. એસિડીટીના કારણો: 1) ખોરાક: તિખો તળેલો ચટપટો મસાલેદાર ખોરાક વધારે પ્રમાણમા લેવાથી પણ એસિડીટી થાય છે. [ 456 more words ]
https://drshikotara.wordpress.com/2019/04/17/gastritis-%e0%aa%8f%e0%aa%b8%e0%aa%bf%e0%aa%a1%e0%ab%80%e0%aa%9f%e0%ab%80/

પ્રાથમિક જાણકારી: એસિડીટી મા હોજરીની અન્દરની દિવાલમા સોજો આવી જતો હોય છે. એસિડીટી કોઇ રોગ નહી પણ એક લક્ષણ છે, જે ઘણા...

કબજિયાત એટલે શુ? દિવસમા ત્રણ વખત થી ત્રણ દિવસે એક વાર મળ વિસર્જન નોર્મલ ગણાય છે. જ્યારે મળ વિસર્જન 3 દિવસથી વધારે દિવસે ...
09/04/2019

કબજિયાત એટલે શુ? દિવસમા ત્રણ વખત થી ત્રણ દિવસે એક વાર મળ વિસર્જન નોર્મલ ગણાય છે. જ્યારે મળ વિસર્જન 3 દિવસથી વધારે દિવસે થાય અને મળ કઠણ અને ખુબ જોર કરવાથી જ આવે ત્યારે એને કબજિયાત કહેવાય છે. કબજિયાતથી ઘણી વખત પેટમા દુખાવો, અને મળ વિસર્જન બાદ પણ પુરુ મળત્યાગ નો સંતોષ થતો નથી. લામ્બા ગાળાના કબજિયાતથી હરસ, મસા, ભગન્દર, મળ ફસાઈ જવુ જેવી તકલિફો પણ થતી હોય છે. [ 470 more words ]
https://drshikotara.wordpress.com/2019/04/09/constipation-%e0%aa%95%e0%aa%ac%e0%aa%9c%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%a4/

કબજિયાત એટલે શુ? દિવસમા ત્રણ વખત થી ત્રણ દિવસે એક વાર મળ વિસર્જન નોર્મલ ગણાય છે. જ્યારે મળ વિસર્જન 3 દિવસથી વધારે દિ.....

સ્વાદુપિંડની પ્રાથમિક જાણકારી: સ્વાદુપિંડ એ આપણા પેટમા હોજરી પાછળ આવેલુ અવયવ છે જેના બે મુખ્ય કામોમા, પાચન માટે જરૂરી સ્...
02/04/2019

સ્વાદુપિંડની પ્રાથમિક જાણકારી: સ્વાદુપિંડ એ આપણા પેટમા હોજરી પાછળ આવેલુ અવયવ છે જેના બે મુખ્ય કામોમા, પાચન માટે જરૂરી સ્વાદુરસ આંતરડા મા ખોરાક સાથે ભેળવવો અને લોહી મા ઈન્સુલિન ભેળવી અને શરીરના સુગરનુ નિયંત્રણ કરવુ છે. સ્વાદુપિંડમા સોજો સાદા સોજાથી લઈને જિવલેણ પણ નિવડી શકે છે એટલે એને હમેશા ગમ્ભિરતાથી લેવો જોઇએ. સ્વાદુપિંડના સોજા ના મુખ્ય કારણો : પિતાશયની પથરી: [ 532 more words ]
https://drshikotara.wordpress.com/2019/04/02/pancreatitis-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%ab%81%e0%aa%aa%e0%aa%bf%e0%aa%82%e0%aa%a1%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b8%e0%ab%8b%e0%aa%9c%e0%ab%8b/

સ્વાદુપિંડની પ્રાથમિક જાણકારી: સ્વાદુપિંડ એ આપણા પેટમા હોજરી પાછળ આવેલુ અવયવ છે જેના બે મુખ્ય કામોમા, પાચન માટે જ....

સ્તનની ગાંઠ નામ પડતા જ કેંસરની બીક દર્દીના મનમા બેસી જાય છે પણ બધી ગાંઠો કેંસરની હોતી નથી. સ્તનની ગાંઠો મુખ્યત્વે સ્ત્રી...
25/03/2019

સ્તનની ગાંઠ નામ પડતા જ કેંસરની બીક દર્દીના મનમા બેસી જાય છે પણ બધી ગાંઠો કેંસરની હોતી નથી. સ્તનની ગાંઠો મુખ્યત્વે સ્ત્રીઓ મા જોવા મળે છે પરંતુ ક્યારેક પુરૂષોમા પણ જોવા મળતી હોય છે. કારણો:- સ્તનની ગાંઠના પ્રકાર પ્રમાણે અલગ અલગ કારણો જોવા મળે છે, પરંતુ અમુક પ્રકારોમા કારણ જાણવા મળતુ નથી. મુખ્ય કારણો મા 1) સ્તન મા ચેપ કે રસી થવા (abscess) [ 38 more words ]
https://drshikotara.wordpress.com/2019/03/25/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%a0/

સ્તનની ગાંઠ નામ પડતા જ કેંસરની બીક દર્દીના મનમા બેસી જાય છે પણ બધી ગાંઠો કેંસરની હોતી નથી. સ્તનની ગાંઠો મુખ્યત્વે .....

પ્રાથમિક જાણકારી: લસિકા ગ્રંથી (Lymph node)  એ શરીર મા અલગ અલગ જગ્યાએ આવેલી ગ્રંથીઓ છે જે આપણા શરીરની રોગ પ્રતિકારક વ્યવ...
19/03/2019

પ્રાથમિક જાણકારી: લસિકા ગ્રંથી (Lymph node) એ શરીર મા અલગ અલગ જગ્યાએ આવેલી ગ્રંથીઓ છે જે આપણા શરીરની રોગ પ્રતિકારક વ્યવસ્થાના (immune system) એક ભાગ રુપે શરીર ના ચેપ અને ખરાબી નુ વહન કરતી લસિકા વ્યવસ્થામા (lymphatic sytem) આવેલ હોય છે. Lymphatic system મા મુખ્યત્વે લસિકા ગ્રંથી, લસિકા વાહિનીઓ, કાકડા, બરોળ, થાયમસ ગ્રંથી, બોન મેરો નો સમાવેશ થાય છે. Lymphatic system ના મુખ્ય કામો મા 1) શરીર ના પ્રવાહી નુ સંતુલન, 2) રોગ પ્રતિકારક શક્તિ નો વધારો અને 3) શરીર ને જરૂરી વિટામીન અને તત્વો અને ચરબી નુ આંતરડા માથી શોષણ કરીને લોહીમા ભેળવવુ હોય છે. [ 506 more words ]
https://drshikotara.wordpress.com/2019/03/19/lymphadenopathy-%e0%aa%b2%e0%aa%b8%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%82%e0%aa%a5%e0%ab%80-%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b8%e0%ab%8b%e0%aa%9c%e0%ab%8b/

પ્રાથમિક જાણકારી: લસિકા ગ્રંથી (Lymph node) એ શરીર મા અલગ અલગ જગ્યાએ આવેલી ગ્રંથીઓ છે જે આપણા શરીરની રોગ પ્રતિકારક વ્યવસ્....

વધરાવળ (Hydrocele) એ વ્રુષણકોથળી મા વ્રુષણની આસપાસ પ્રવાહી ભરાય અને સોજો દેખાય તેને કહેવામા આવે છે. નાના બાળકોમા જન્મથી ...
19/03/2019

વધરાવળ (Hydrocele) એ વ્રુષણકોથળી મા વ્રુષણની આસપાસ પ્રવાહી ભરાય અને સોજો દેખાય તેને કહેવામા આવે છે. નાના બાળકોમા જન્મથી પણ જોવા મળે છે અને મોટા પુરુષોમા પણ બાદમા પણ થતી હોય છે. રોગો ના પ્રકાર: 1) congenital Hydrocele : આ નાના બાળકોમા જન્મથી જોવા મળતો પ્રકાર છે. ઘણા બાળકોમા બે વર્ષ સુધીમા આપમેળે મટી જતુ હોય છે. 2 વર્ષ બાદ પણ જોવા મળે તો ઓપરેશન ની જરૂર પડતી હોય છે. [ 197 more words ]
https://drshikotara.wordpress.com/2019/03/12/hydrocele-%e0%aa%b5%e0%aa%a7%e0%aa%b0%e0%aa%be%e0%aa%b5%e0%aa%b3/

વધરાવળ (Hydrocele) એ વ્રુષણકોથળી મા વ્રુષણની આસપાસ પ્રવાહી ભરાય અને સોજો દેખાય તેને કહેવામા આવે છે. નાના બાળકોમા જન્મથી .....

Address

Oumkar Surgi Care Hospital. 5th Floor, "AMRISH" Complex, Above BHAGWATI Urology Hospital, Indira Marg
Jamnagar
361008

Alerts

Be the first to know and let us send you an email when Oumkar surgi care hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Oumkar surgi care hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category