Oumkar surgi care hospital

Oumkar surgi care hospital Oumkar Surgi Care Hosital provides round the clock all kinds of Surgical facilities like OPD, Indoor, Day Care Procedures and minor to major Operation.

consultant: Dr Digant Shikotara

Happy Teacher’s Day
05/09/2019

Happy Teacher’s Day

Visit the post for more.

Michchhami Dukkadam & Happy Ganesha Chaturthi
02/09/2019

Michchhami Dukkadam & Happy Ganesha Chaturthi

Visit the post for more.

Published in Nawanagar Time dated 25.04.2019
25/04/2019

Published in Nawanagar Time dated 25.04.2019

Published in Nawanagar Time dated 25.04.2019

પેશાબમાર્ગની પથરીનુ ઉદભવ સ્થાન કિડની હોય છે. આ પથરી મુખ્યત્વે મિનરલ અને ક્ષારોના જમા થવાથી બનતી હોય છે. અમુક પથરી કિડનીમ...
23/04/2019

પેશાબમાર્ગની પથરીનુ ઉદભવ સ્થાન કિડની હોય છે. આ પથરી મુખ્યત્વે મિનરલ અને ક્ષારોના જમા થવાથી બનતી હોય છે. અમુક પથરી કિડનીમા (RENAL STONE) જ રહી ને મોટી થતી હોય છે જ્યારે અમુક પથરી કિડનીની નળીમાથી માર્ગમા આગળ વધે છે. જેમાથી અમુક પથરી (URETERIC STONE) નળી મા જ રોકાઈ અને મોટી થાય છે અને કેટલીક પથરી પેશાબની કોથળીમા (URINARY BLADDER STONE) [ 484 more words ]

પેશાબમાર્ગની પથરીનુ ઉદભવ સ્થાન કિડની હોય છે. આ પથરી મુખ્યત્વે મિનરલ અને ક્ષારોના જમા થવાથી બનતી હોય છે. અમુક પથરી .....

Published in Nawanagar Time dated 18.04.2019
18/04/2019

Published in Nawanagar Time dated 18.04.2019

Published in Nawanagar Time dated 18.04.2019

પ્રાથમિક જાણકારી: એસિડીટી મા હોજરીની અન્દરની દિવાલમા સોજો આવી જતો હોય છે. એસિડીટી કોઇ રોગ નહી પણ એક લક્ષણ છે, જે ઘણા બધા...
16/04/2019

પ્રાથમિક જાણકારી: એસિડીટી મા હોજરીની અન્દરની દિવાલમા સોજો આવી જતો હોય છે. એસિડીટી કોઇ રોગ નહી પણ એક લક્ષણ છે, જે ઘણા બધા કારણો અને રોગોમા જોવા મળે છે. તેના મુખ્યત્વે બે પ્રકાર છે, acute એટલે કે અત્યંત ઓચિંતાનુ અને chronic એટલે કે સતત પણ ધીમુ. એસિડીટીના કારણો: 1) ખોરાક: તિખો તળેલો ચટપટો મસાલેદાર ખોરાક વધારે પ્રમાણમા લેવાથી પણ એસિડીટી થાય છે. [ 456 more words ]

પ્રાથમિક જાણકારી: એસિડીટી મા હોજરીની અન્દરની દિવાલમા સોજો આવી જતો હોય છે. એસિડીટી કોઇ રોગ નહી પણ એક લક્ષણ છે, જે ઘણા...

Published in Nawanagar Time dated 11.04.2019
11/04/2019

Published in Nawanagar Time dated 11.04.2019

Published in Nawanagar Time dated 11.04.2019

કબજિયાત એટલે શુ? દિવસમા ત્રણ વખત થી ત્રણ દિવસે એક વાર મળ વિસર્જન નોર્મલ ગણાય છે. જ્યારે મળ વિસર્જન 3 દિવસથી વધારે દિવસે ...
09/04/2019

કબજિયાત એટલે શુ? દિવસમા ત્રણ વખત થી ત્રણ દિવસે એક વાર મળ વિસર્જન નોર્મલ ગણાય છે. જ્યારે મળ વિસર્જન 3 દિવસથી વધારે દિવસે થાય અને મળ કઠણ અને ખુબ જોર કરવાથી જ આવે ત્યારે એને કબજિયાત કહેવાય છે. કબજિયાતથી ઘણી વખત પેટમા દુખાવો, અને મળ વિસર્જન બાદ પણ પુરુ મળત્યાગ નો સંતોષ થતો નથી. લામ્બા ગાળાના કબજિયાતથી હરસ, મસા, ભગન્દર, મળ ફસાઈ જવુ જેવી તકલિફો પણ થતી હોય છે. [ 470 more words ]

કબજિયાત એટલે શુ? દિવસમા ત્રણ વખત થી ત્રણ દિવસે એક વાર મળ વિસર્જન નોર્મલ ગણાય છે. જ્યારે મળ વિસર્જન 3 દિવસથી વધારે દિ.....

Published in Nawanagar Time dated 04.04.2019
04/04/2019

Published in Nawanagar Time dated 04.04.2019

Published in Nawanagar Time dated 04.04.2019

સ્વાદુપિંડની પ્રાથમિક જાણકારી: સ્વાદુપિંડ એ આપણા પેટમા હોજરી પાછળ આવેલુ અવયવ છે જેના બે મુખ્ય કામોમા, પાચન માટે જરૂરી સ્...
02/04/2019

સ્વાદુપિંડની પ્રાથમિક જાણકારી: સ્વાદુપિંડ એ આપણા પેટમા હોજરી પાછળ આવેલુ અવયવ છે જેના બે મુખ્ય કામોમા, પાચન માટે જરૂરી સ્વાદુરસ આંતરડા મા ખોરાક સાથે ભેળવવો અને લોહી મા ઈન્સુલિન ભેળવી અને શરીરના સુગરનુ નિયંત્રણ કરવુ છે. સ્વાદુપિંડમા સોજો સાદા સોજાથી લઈને જિવલેણ પણ નિવડી શકે છે એટલે એને હમેશા ગમ્ભિરતાથી લેવો જોઇએ. સ્વાદુપિંડના સોજા ના મુખ્ય કારણો : પિતાશયની પથરી: [ 532 more words ]

સ્વાદુપિંડની પ્રાથમિક જાણકારી: સ્વાદુપિંડ એ આપણા પેટમા હોજરી પાછળ આવેલુ અવયવ છે જેના બે મુખ્ય કામોમા, પાચન માટે જ....

Published in Nawanagar time dated 28.03.2019
28/03/2019

Published in Nawanagar time dated 28.03.2019

Published in Nawanagar time dated 28.03.2019

સ્તનની ગાંઠ નામ પડતા જ કેંસરની બીક દર્દીના મનમા બેસી જાય છે પણ બધી ગાંઠો કેંસરની હોતી નથી. સ્તનની ગાંઠો મુખ્યત્વે સ્ત્રી...
25/03/2019

સ્તનની ગાંઠ નામ પડતા જ કેંસરની બીક દર્દીના મનમા બેસી જાય છે પણ બધી ગાંઠો કેંસરની હોતી નથી. સ્તનની ગાંઠો મુખ્યત્વે સ્ત્રીઓ મા જોવા મળે છે પરંતુ ક્યારેક પુરૂષોમા પણ જોવા મળતી હોય છે. કારણો:- સ્તનની ગાંઠના પ્રકાર પ્રમાણે અલગ અલગ કારણો જોવા મળે છે, પરંતુ અમુક પ્રકારોમા કારણ જાણવા મળતુ નથી. મુખ્ય કારણો મા 1) સ્તન મા ચેપ કે રસી થવા (abscess) [ 38 more words ]

સ્તનની ગાંઠ નામ પડતા જ કેંસરની બીક દર્દીના મનમા બેસી જાય છે પણ બધી ગાંઠો કેંસરની હોતી નથી. સ્તનની ગાંઠો મુખ્યત્વે .....

Address

Oumkar Surgi Care Hospital. 5th Floor, "AMRISH" Complex, Above BHAGWATI Urology Hospital, Indira Marg
Jamnagar
361008

Alerts

Be the first to know and let us send you an email when Oumkar surgi care hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Oumkar surgi care hospital:

Share

Category