વૈધગુરુ આયુર્વેદ

વૈધગુરુ આયુર્વેદ "કાયમી તંદુરસ્ત રહેવા અને હેલ્થ ટિપ્સ મેળવવા માટે અમારા પેજ ને લાઇક કરી ફોલો કરો "

🔥Offer🔥offer🔥offer DAY 5-6-7 JULY  ONLY🌿 Shakti Ayurveda તરફથી Month-End ધામાકા! 🌟અયુર્વેદિક રીતે વજન ઘટાડો હવે સરળ અને ...
05/07/2025

🔥Offer🔥offer🔥offer
DAY 5-6-7 JULY ONLY

🌿 Shakti Ayurveda તરફથી Month-End ધામાકા! 🌟
અયુર્વેદિક રીતે વજન ઘટાડો હવે સરળ અને સુરક્ષિત રીતે!

✅ 100% કુદરતી ઉપાયો
❌ કોઈ સાઇડ ઈફેક્ટ નહીં
⚡️ થોડા દિવસમાં દેખાતી અસર!

માત્ર 3 દિવસ માટે ખાસ ડિસ્કાઉન્ટ! 🎉

Whatsapp 👇🏼👇🏼👇🏼
https://wa.me/9157987587?text=હુઆયુર્વેદિકકિટથીવજનઘટાવામાગુછુ,માહિતીઆપવાવિનંતી🙏🏻

આજેજ સંપર્ક કરો:
📞 91579 87587

Vaidhguru Ayurveda – તમારું સ્વાસ્થ્ય, અમારી જવાબદારી!

🎯 "કાયમ માટે વજન ઓછું કરો - 100% આયુર્વેદિક માર્ગ!" 🌿👇👉 India’s No.1 Weight Loss Ayurvedic Formula🧘‍♀️ Hormone Balance |...
17/06/2025

🎯 "કાયમ માટે વજન ઓછું કરો - 100% આયુર્વેદિક માર્ગ!" 🌿👇
👉 India’s No.1 Weight Loss Ayurvedic Formula
🧘‍♀️ Hormone Balance | Fat Burn | No Side Effects
💪 Real Results | Real People | Permanent Solution

📲 Join Now & Start Your Journey Today 👇
🔗 [https://chat.whatsapp.com/GL7wI5ZXW1p4jvBv3fk6sR]

WhatsApp Group Invite

🔺️વજન ઓછું થાય પણ પાછું ન વધે – એવું કેમ થાય?🔺️પેટની ચરબી ને લટકતું પેટ – ઘરેલું ઉપાય કે આયુર્વેદ?🔺️સાદી ડાયટ કરવાથી વજન...
13/06/2025

🔺️વજન ઓછું થાય પણ પાછું ન વધે – એવું કેમ થાય?

🔺️પેટની ચરબી ને લટકતું પેટ – ઘરેલું ઉપાય કે આયુર્વેદ?

🔺️સાદી ડાયટ કરવાથી વજન કેમ ઘટતું નથી?

🔺️. હોર્મોન બેલેન્સ બગડે એટલે વજન વધી જાય છે – હવે શું કરવું?

🔺️થાઈરોઇડ કે PCOD માં વજન ઓછું થતું નથી – શું સોલ્યુશન છે?

બધા પ્રશ્નો નોં એકજ જવાબ છે આયુર્વેદ વેટલોસ કીટ

વધુ વિગત માટે મેસેજ કરો
https://wa.me/9157987587?text=હુઆયુર્વેદિકકિટથીવજનઘટાવામાગુછુ,માહિતીઆપવાવિનંતી🙏🏻

📲 091579 87587

🌿 Vaidhguru Ayurveda તરફથી Month-End ધામાકા! 🌟અયુર્વેદિક રીતે વજન ઘટાડો હવે સરળ અને સુરક્ષિત રીતે!✅ 100% કુદરતી ઉપાયો❌ ક...
26/05/2025

🌿 Vaidhguru Ayurveda તરફથી Month-End ધામાકા! 🌟
અયુર્વેદિક રીતે વજન ઘટાડો હવે સરળ અને સુરક્ષિત રીતે!

✅ 100% કુદરતી ઉપાયો
❌ કોઈ સાઇડ ઈફેક્ટ નહીં
⚡️ થોડા દિવસમાં દેખાતી અસર!

માત્ર આ મહિના માટે ખાસ ડિસ્કાઉન્ટ! 🎉
Whatsapp 👇🏼👇🏼👇🏼
https://wa.me/9157987587?text=હુઆયુર્વેદિકકિટથીવજનઘટાવામાગુછુ,માહિતીઆપવાવિનંતી🙏🏻

આજેજ સંપર્ક કરો:
📞 91579 87587

Vaidhguru Ayurveda – તમારું સ્વાસ્થ્ય, અમારી જવાબદારી!

27/01/2025
*🍱સવારે ઉઠીને ફણગાવેલા કઠોળ ખાવા 9️⃣ ફાયદા જાણી ને તમે પણ ચોંકી જશો.*🙋‍♂️ *તમારા સગા વહાલા/મિત્ર ને મોકલ્યું❓ મે તો બધા ...
24/01/2025

*🍱સવારે ઉઠીને ફણગાવેલા કઠોળ ખાવા 9️⃣ ફાયદા જાણી ને તમે પણ ચોંકી જશો.*

🙋‍♂️ *તમારા સગા વહાલા/મિત્ર ને મોકલ્યું❓ મે તો બધા ને મોકલ્યું👇*

1. *ફાસ્ટિંગ પછી ઊર્જા પ્રદાન કરે છે:*
• રાતભર ના ફાસ્ટિંગ બાદ ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને તાત્કાલિક ઊર્જા મળે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને વિટામિન્સ શરીરને ઊર્જાવાન બનાવે છે.

2. *શ્રેષ્ઠ પાચન માટે:*
• સવારે ખાવાથી પાચન તંત્ર સક્રિય થાય છે. ફણગાવેલા કઠોળમાં રહેલા ફાઈબર કબજિયાત દૂર કરે છે અને આંતરડીને સ્વચ્છ રાખે છે.

3. *વજન ઘટાડવા માટે મદદરૂપ:*
• ફણગાવેલા કઠોળમાં ઓછી કેલરી અને વધુ પ્રોટીન હોવાથી તે તૃપ્તિ આપે છે અને અજાણ્યે વધુ ખાવાથી રોકે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

4. *રોગપ્રતિકારક શક્તિમાં વધારો:*
• સવારે ખાવાથી રોગપ્રતિકારક તંત્ર સક્રિય થાય છે. એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન C શરીરને જીવાણુરોધક ક્ષમતા પ્રદાન કરે છે.

5. *મેટાબોલિઝમ સુધારે છે:*
• ફણગાવેલા કઠોળ મેટાબોલિઝમને તેજ કરે છે, જેના કારણે ખોરાકનું પાચન અને શક્તિમાં રૂપાંતર ઝડપી બને છે.

6. *હજમતા અને તાજગી આપે છે:*
• તેના પોષક તત્ત્વો અને હળવાશ શરીરને હલકું અને તાજું અનુભવાવે છે, જેથી દિવસ સારી રીતે શરૂ થાય છે.

7. *ડાયાબિટીસ માટે લાભદાયી:*
• ફણગાવેલા કઠોળના નીચા ગ્લાઈસેમિક ઈન્ડેક્સને કારણે તે સવારે ખાવાથી બ્લડ શુગરનું સંતુલન જળવાય છે.

8. *ચમકદાર ત્વચા અને વાળ માટે:*
• સવારે ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન E અને પ્રોટીન મળતા હોવાથી ત્વચા અને વાળ સ્વસ્થ અને ચમકદાર બને છે.

9. *હૃદય આરોગ્ય માટે શ્રેષ્ઠ:*
• સવારે ફણગાવેલા કઠોળ ખાવાથી લોહીનું સંચાર સુધરે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે, જે હૃદય માટે લાભદાયી છે.

*કઈ રીતે ખાવું:*
• ચાટ અથવા નમક-મસાલા ઉમેરીને સ્વાદિષ્ટ બનાવી શકાય છે.

━──────⊱◈✿◈⊰───────━
*💁🏻‍♂️ આવી જ હેલ્થ સબંધીત માહિતી મેળવવા માટે તમારા 50 મિત્રો ને મોકલી આપવા વિનતી*

https://chat.whatsapp.com/GeZ9OzbYsWoEZMa9PkItxi

*🎯🪀 આવી યોગ્ય અને તમારા જીવન માં જીવનશૈલી બદલાવ કરે તેવી માહિતી શેર કરવા નું ના ભુલતા*

*🟢આ કીટ કઇ કઇ ઔષધીઓ માંથી બનાવવામાં આવી છે.*    - વજન ઘટાડવા માટે અમારી 100%  આયુર્વેદિક કીટ આવે છે.    📌જેના કન્ટેન્ટ 👇...
28/12/2024

*🟢આ કીટ કઇ કઇ ઔષધીઓ માંથી બનાવવામાં આવી છે.*

- વજન ઘટાડવા માટે અમારી 100% આયુર્વેદિક કીટ આવે છે.

📌જેના કન્ટેન્ટ 👇

- ઇસબગુલ, ત્રિફળા, ત્રીકદુ, ચિત્રક, એલોવેરા, સોનમુખી, ગુલાબપતી, વરીયાળી, ગળો, સૂંઠ, મિસરી, શીલાજીત, અનાનસ, બ્રામહી, કોકમ, મેથીબીજ, ગુગળ, લીંબુ, અંગુર, નીશોધ, કાલા નમક, યાત્રી મધુ, શંખ ભસ્મ, મોખ મધુ, રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, અજર તુલસી, કપૂર તુલસી.

- જે 44 કરતાં પણ વધારે આયુર્વેદિક ઔષધીઓથી બનાવેલ છે..

*ઓર્ડર કરવા માટે:-*
મો. 91579 87587

🪀🪀https://wa.me/message/4N4K6FXF7THYC1

*🚨કોરોના પછી, લોકો આયુર્વેદ તરફ વળ્યા છે, પરંતુ પૂરતી માહિતી નથી, અમે આ માટે એક અભિયાન ચલાવી રહ્યા છીએ*   આ ગ્રુપનો મુખ્...
07/12/2024

*🚨કોરોના પછી, લોકો આયુર્વેદ તરફ વળ્યા છે, પરંતુ પૂરતી માહિતી નથી, અમે આ માટે એક અભિયાન ચલાવી રહ્યા છીએ*

આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ *🌿શુદ્ધ અને સાચો આયુર્વેદ* સમાજમાં ફેલાવવાનો છે જેથી *સમાજ સ્વસ્થ અને ફિટ રહી શકે.😇*

https://chat.whatsapp.com/EP7PNChjo8e2TqkUbEMxi3

*🪀🙏કૃપા કરીને 15 વોટ્સએપ ગ્રુપમાં જરૂરત મુજબ મોકલો 🙏🪀*

07/12/2024

🔴🔴 *ઠંડી લાગવાથી હોઠ, ગાલ, હાથ, વગેરે ફાટતાં હોય તો નીચેનાં ઉપાયો અજમાવો રાહત થશે.*

1⃣. *ઘી અને હળદરનું મિશ્રણ*

1 ચમચી ઘીમાં થોડું હળદર મિક્સ કરો.

આ મિશ્રણ ચીરા પડેલા સ્થાને હળવે હાથથી લગાવો.

દિવસમાં 2-3 વાર આ ઉપાય કરો.

2⃣. *નારીયેલ તેલ*

નારીયેલ તેલ ગરમ કરી ચીરા પર લગાવો.

તે ત્વચાને નરમ રાખે છે અને મોસચરાઇઝ કરે છે.

3⃣. *એલોવેરા જેલ*
8
તાજું એલોવેરાનું પાંદડું કાપી, તેનું જેલ ચીરા પર લગાવો.

તે ત્વચાની જળતાને શાંત કરી ઝડપથી ઠીક કરે છે.

4⃣. *ગુલાબ જળ અને ચંદન પાઉડર*

1 ચમચી ચંદન પાઉડરમાં થોડું ગુલાબ જળ મિક્સ કરી પેસ્ટ બનાવો.

આ પેસ્ટ ચીરા પર લગાવી 15 મિનિટ રાખો અને પછી ધોઈ નાંખો.

5⃣. *મધ*

ચીરા પર શુદ્ધ મધ લગાવવાથી ત્વચા રીપેર થવામાં મદદ મળે છે.

🕸️🕸️🕸️🕸️🕸️🕸️🕸️

❇️ આવી આયુર્વેદીક માહિતિ મેળવતા રહેવા માટે *મહર્ષી આયુર્વેદ* ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/EP7PNChjo8e2TqkUbEMxi3

*આવી ઊપયોગી માહીતિ આગળ મોકલતા રહેજો, કોઈને કામ લાગી શકે.*

26/09/2024

*🔰 આ 7 નિયમોનું પાલન કરો, જિંદગીમાં ક્યારેય બીમાર નહિ પડો*

*👌 એક વખત જરૂર વાંચજો અને તમારા ફેમિલી 🪀 ગ્રુપમાં શેર કરજો 🙏*

1️⃣ ભોજન ખુબ ચાવી ને જમવું..

2️⃣ જમ્યા પછી તરત આઈસ્ક્રીમ ન ખાવો.

3️⃣ સાંજ નું જમવાનું સુતા પહેલાના ત્રણ કલાક પહેલા કરવું.

4️⃣ જમ્યા પછી ઓછા માં ઓછી 10 મિનીટ સુધી વજ્રાસન માં બેસો.

5️⃣ ફળો ને સાથે ન ખાવ તેને અલગ થી જમ્યા પહેલા ખાવ

6️⃣ જમવા ટાઇમે પાણી ન પીવું, જમવાની અડધી કલાક પેલા અથવા અડધી કલાક પસી પાણી નું સેવન કરવું.

7️⃣ ભોજન બન્યા બાદ મીઠું ઉમેરી ખાવાથી B.P.વધે છે .

━──────⊱◈✿◈⊰───────━
*- આવી જ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે તમારા 10 મિત્રોને આમંત્રીત કરો*⤵️

https://chat.whatsapp.com/Jnk4L44TZtTKaPqQ516cwY

🪀 *આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં*

Address

Junagadh

Website

Alerts

Be the first to know and let us send you an email when વૈધગુરુ આયુર્વેદ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to વૈધગુરુ આયુર્વેદ:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram