
01/08/2024
વિરલ આયુર્વેદીક સ્ટોર, કઠલાલ ખાતે SHRI YASH REMEDIES કંપનીની કોલેસ્ટ્રોલ અને હ્ર્દય માટે હિતકારી કોલકેર અવલેહ ઉપલબ્ધ છે. જેની માહિતી નીચે મુજબ છે.
યશ કોલકેર અવલેહ
લસણનો રસ, અદરક તથા ગરમ લીંબુનો રસ, સફરજનનો સરકો, મધના મિશ્રણ થી યશ કોલકેર અવલેહ બનાવવામાં આવેલ છે.
જેનાથી નીચે મુજબના ફાયદો મળી શકે છે:-
• કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
• હાર્ટની નસોંને સાફ રાખવામાં મદદ કરે છે.
• વગર ઓપરેશન નસોં ખોલવામાં મદદ થાય છે.
• ઓક્સીજનનો ફ્લો હાર્ટની તરફ વધી જાય છે.
• બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
• વેરીકોઝ વેન્સમાં મદદ કરે છે.
• વજન ઘટાડવામાં મદદ કરે છે.
• કફ, શરદી, ખાંસીમાં કામ આવે છે.
• અસ્થમાં અને સાંધાના દુઃખાવામાં ફરક પડે છે.
• પગની નસોં ખેંચાતી હોય તો એમાં પણ અસર કરે છે.
• કંપવા અને થાઈરોઈડ મટાડવામાં મદદ કરે છે.
• રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
યશ કોલકેર અવલેહ મેળવવા માટે આજે જ સંપર્ક કરો:-
વિરલ આયુર્વેદિક સ્ટોર, કઠલાલ
હરેશ વ્યાસ(એમ. ફાર્મ.આયુર્વેદ)- 9601131942
નોંધ- અમારે ત્યાં અલગ અલગ કંપનીની આયુર્વેદિક દવાઓ મળે છે. જેવી કે પાવડર(ચૂર્ણ), વટી/ઘુટી/ઘનવટી, ભસ્મ, સોના-ચાંદી અને અન્ય ખનીજયુક્ત દવાઓ, આસવ-અરિષ્ટ, આયુર્વેદિક સીરપ, ટેબ્લેટ, હેર ઓઇલ, ઉકાળા (ભૂકો/પ્રવાહી), ગ્રાઈપ વોટર, આયુર્વેદિક રોલ ઓન, મહેંદી, બામ, પેઈન રીલિવર સ્પ્રે, ચ્યવનપ્રાશ જેવી તમામ આયુર્વેદિક પ્રોડક્ટ મળશે.
અમારે ત્યાંથી આપ ઘરે બેઠા ડિલિવરી પણ મંગાવી શકશો. કઠલાલ શહેર ખાતે ડિલિવરી માટે કોઈ ચાર્જ એક્સ્ટ્રા લેવામાં આવશે નહિ. તેમજ કઠલાલ શહેરની બહાર કુરિયર દ્વારા મોકલી આપવામાં આવશે. જેમાં કુરિયર ચાર્જ અલગથી લેવામાં આવશે.
આયુર્વેદીક દવાઓ માટે આજે જ સંપર્ક કરો-
વિરલ આયુર્વેદિક સ્ટોર,
શ્રી રામ કોમ્પ્લેક્ષની સામે,
કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી સામે, કઠલાલ.
હરેશ વ્યાસ(એમ. ફાર્મ. આયુર્વેદ)- 9601131942
આયુર્વેદિક દવાઓની સચોટ માહિતી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વિશે વધુ જાણવા માટે આજે અમારા વ્હોટ્સએપ કોમ્યુનિટી ગ્રૂપ સાથે જોડાઓ અને સ્વસ્થ રહો...
https://chat.whatsapp.com/JTNt6uUQB691EoCgYUQFX2