Viral Ayurved

Viral Ayurved All type of Classical and Patent Ayurvedic Medicine and herbal cosmetic available.

વિરલ આયુર્વેદીક સ્ટોર, કઠલાલ ખાતે SHRI YASH REMEDIES કંપનીની કોલેસ્ટ્રોલ અને હ્ર્દય માટે હિતકારી કોલકેર અવલેહ ઉપલબ્ધ છે....
01/08/2024

વિરલ આયુર્વેદીક સ્ટોર, કઠલાલ ખાતે SHRI YASH REMEDIES કંપનીની કોલેસ્ટ્રોલ અને હ્ર્દય માટે હિતકારી કોલકેર અવલેહ ઉપલબ્ધ છે. જેની માહિતી નીચે મુજબ છે.

યશ કોલકેર અવલેહ

લસણનો રસ, અદરક તથા ગરમ લીંબુનો રસ, સફરજનનો સરકો, મધના મિશ્રણ થી યશ કોલકેર અવલેહ બનાવવામાં આવેલ છે.
જેનાથી નીચે મુજબના ફાયદો મળી શકે છે:-

• કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
• હાર્ટની નસોંને સાફ રાખવામાં મદદ કરે છે.
• વગર ઓપરેશન નસોં ખોલવામાં મદદ થાય છે.
• ઓક્સીજનનો ફ્લો હાર્ટની તરફ વધી જાય છે.
• બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
• વેરીકોઝ વેન્સમાં મદદ કરે છે.
• વજન ઘટાડવામાં મદદ કરે છે.
• કફ, શરદી, ખાંસીમાં કામ આવે છે.
• અસ્થમાં અને સાંધાના દુઃખાવામાં ફરક પડે છે.
• પગની નસોં ખેંચાતી હોય તો એમાં પણ અસર કરે છે.
• કંપવા અને થાઈરોઈડ મટાડવામાં મદદ કરે છે.
• રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

યશ કોલકેર અવલેહ મેળવવા માટે આજે જ સંપર્ક કરો:-
વિરલ આયુર્વેદિક સ્ટોર, કઠલાલ
હરેશ વ્યાસ(એમ. ફાર્મ.આયુર્વેદ)- 9601131942

નોંધ- અમારે ત્યાં અલગ અલગ કંપનીની આયુર્વેદિક દવાઓ મળે છે. જેવી કે પાવડર(ચૂર્ણ), વટી/ઘુટી/ઘનવટી, ભસ્મ, સોના-ચાંદી અને અન્ય ખનીજયુક્ત દવાઓ, આસવ-અરિષ્ટ, આયુર્વેદિક સીરપ, ટેબ્લેટ, હેર ઓઇલ, ઉકાળા (ભૂકો/પ્રવાહી), ગ્રાઈપ વોટર, આયુર્વેદિક રોલ ઓન, મહેંદી, બામ, પેઈન રીલિવર સ્પ્રે, ચ્યવનપ્રાશ જેવી તમામ આયુર્વેદિક પ્રોડક્ટ મળશે.

અમારે ત્યાંથી આપ ઘરે બેઠા ડિલિવરી પણ મંગાવી શકશો. કઠલાલ શહેર ખાતે ડિલિવરી માટે કોઈ ચાર્જ એક્સ્ટ્રા લેવામાં આવશે નહિ. તેમજ કઠલાલ શહેરની બહાર કુરિયર દ્વારા મોકલી આપવામાં આવશે. જેમાં કુરિયર ચાર્જ અલગથી લેવામાં આવશે.

આયુર્વેદીક દવાઓ માટે આજે જ સંપર્ક કરો-

વિરલ આયુર્વેદિક સ્ટોર,
શ્રી રામ કોમ્પ્લેક્ષની સામે,
કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી સામે, કઠલાલ.
હરેશ વ્યાસ(એમ. ફાર્મ. આયુર્વેદ)- 9601131942

આયુર્વેદિક દવાઓની સચોટ માહિતી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વિશે વધુ જાણવા માટે આજે અમારા વ્હોટ્સએપ કોમ્યુનિટી ગ્રૂપ સાથે જોડાઓ અને સ્વસ્થ રહો...

https://chat.whatsapp.com/JTNt6uUQB691EoCgYUQFX2

ભગવાન શ્રી જગન્નાથજીના નગરયાત્રાનો ભવ્યાતિભવ્ય ઉત્સવ એટલે રથયાત્રા...અષાઢી બીજ તેમજ રથયાત્રાના પાવન પર્વની સૌ સનાતની ભાઈ...
07/07/2024

ભગવાન શ્રી જગન્નાથજીના નગરયાત્રાનો ભવ્યાતિભવ્ય ઉત્સવ એટલે રથયાત્રા...

અષાઢી બીજ તેમજ રથયાત્રાના પાવન પર્વની સૌ સનાતની ભાઈઓ-બહેનોનોને અઢળક શુભેચ્છાઓ...💐💐💐

04/07/2024
*વિરલ આયુર્વેદીક સ્ટોર, કઠલાલ* ખાતે *Krishna Herbal and Ayurveda* કંપનીના વિવિધ પ્રકારના હર્બલ જ્યુસ ઉપલબ્ધ છે. જેની માહ...
30/06/2024

*વિરલ આયુર્વેદીક સ્ટોર, કઠલાલ* ખાતે *Krishna Herbal and Ayurveda* કંપનીના વિવિધ પ્રકારના હર્બલ જ્યુસ ઉપલબ્ધ છે. જેની માહિતી નીચે મુજબ છે.

1) એલોવેરા જ્યુસ(ફાયબર સહિત)- એલોવેરાનો રસ એક રીતે જઠરાંત્રિય સમસ્યાઓ તેમજ એસિડ રિફ્લક્સ, પેટનું ફૂલવું અને કબજિયાતને દૂર કરે છે. તેમજ તે પાચનતંત્રને સ્વસ્થ બનાવે છે. ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવાથી શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે. તે કુદરતી રીતે પેટને સાફ કરે છે.

2) આમળાં જ્યુસ(ફાયબર સહિત)- આમળાનો રસ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. જેમકે ખાલી પેટ આમળાનો રસ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળશે. શરીરમાંથી ઝેર દૂર કરે છે ખાલી પેટે પીવાથી શરીસ્ની સિસ્ટમ ડિટોક્સિફાય થાય છે. આંખોની રોશની માટે ફાયદાકારક છે. એનર્જી વધારે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

3) કોલેસ્ટ્રોલ કેર જ્યુસ- કોલેસ્ટ્રોલ કેર જ્યુસ મધુ, આદું, લીંબુ, લસણ, એપલ સિડર વિનેગારના મિશ્રણથી બનેલ છે. ચયાપચયની ક્રિયા અને ઊર્જાના સ્તરમાં વધારો કરે છે. આ જ્યુસ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપુર છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. હ્રદયને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી છે. લોહીના સ્વતંત્ર દબાણને નિયંત્રિત કરે છે.

4) કારેલા-જાંબુ જ્યુસ- કારેલા-જાંબુનું જ્યુસ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે અસરકારક છે. કારેલા સામાન્ય રીતે ગ્લુકોઝના સ્તરને ટકાવી રાખવા માટે જાણીતા છે જ્યારે બીજી તરફ જાંબુના બીજ, સ્વાદુપિંડને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેઓ એકસાથે હાઈ બ્લડ સુગર, અપચો, હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

5) ગૌમૂત્ર અર્ક- ક્રિષ્ના ગોમૂત્ર અર્ક થરપારકર જાતિની ગાયના ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ત્રિદોષ (કફ, પિત્ત અને વાયુ) ને સંતુલિત કરવામાં મદદ કરે છે અને ત્રિદોષના અસંતુલનને કારણે થતા રોગોને દૂર કરવામાં મદદ કરે છે. ગૌમૂત્ર શરીરના ડિટોક્સિફિકેશન માટે ખૂબ જ સારું છે. પિત્ત અને કફ દોષના સંતુલન માટે સારું છે.

Krishna Herbal and Ayurveda કંપનીના વિવિધ પ્રકારના હર્બલ જ્યુસ અમારે 500ml પૅકિંગમાં ઉપલબ્ધ છે.

અમારે ત્યાંથી આપ ઘરે બેઠા ડિલિવરી પણ મંગાવી શકશો. કઠલાલ શહેર ખાતે ડિલિવરી માટે કોઈ ચાર્જ એક્સ્ટ્રા લેવામાં આવશે નહિ. તેમજ કઠલાલ શહેરની બહાર કુરિયર દ્વારા મોકલી આપવામાં આવશે. જેમાં કુરિયર ચાર્જ અલગથી લેવામાં આવશે.

આયુર્વેદીક દવાઓ માટે આજે જ સંપર્ક કરો-

વિરલ આયુર્વેદિક સ્ટોર, Viral Ayurved
શ્રી રામ કોમ્પ્લેક્ષની સામે,
કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી સામે, કઠલાલ.
હરેશ વ્યાસ(એમ. ફાર્મ. આયુર્વેદ)- 096011 31942

આયુર્વેદિક દવાઓની સચોટ માહિતી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વિશે વધુ જાણવા માટે આજે અમારા વ્હોટ્સએપ કોમ્યુનિટી ગ્રૂપ સાથે જોડાઓ અને સ્વસ્થ રહો...

https://chat.whatsapp.com/JTNt6uUQB691EoCgYUQFX2









વિરલ આયુર્વેદિક સ્ટોર, કઠલાલ ખાતેઝંડુ કંપનીની પંચારિષ્ટ મળશે 200ml અને 400ml પેકીંગમાં ઉપલબ્ધ....પંચારિષ્ટના ફાયદા...1) ...
29/06/2024

વિરલ આયુર્વેદિક સ્ટોર, કઠલાલ ખાતે

ઝંડુ કંપનીની પંચારિષ્ટ મળશે 200ml અને 400ml પેકીંગમાં ઉપલબ્ધ....

પંચારિષ્ટના ફાયદા...

1) કબજિયાત થતી અટકાવે છે...
2) પાચન સુધારે છે...
3) ભૂખ વધારવામાં મદદ કરે છે...
4) એસીડીટી ઘટાડવામાં મદદ કરે છે...

પાચન સંબંધિત કોઈપણ સમસ્યાનું સમાધાન એટલે ઝંડુ પંચારિષ્ટ...

આ સિવાય ઝંડુ, ડાબર, સાન્ડુ, બૈધનાથ, ધૂતપાપેશ્વર, હિમાલયા, અલારસીન, વાસુ, ચરક, ધન્વંતરિ ગુજ. હર્બ્સ, શ્રી ધન્વંતરિ, પુનર્વસુ, નમોનક્ષત્ર, દિશાન્ત, જબુકા(ડાકોર) જેવી તમામ પ્રચલિત કંપનીઓની આયુર્વેદિક દવાઓ મળશે...

વધુ વિગત માટે સંપર્ક કરો...
હરેશ વ્યાસ(એમ. ફાર્મ. આયુર્વેદ)- 9601131942
વિરલ આયુર્વેદિક સ્ટોર,
કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી સામે, કઠલાલ.

વિરલ આયુર્વેદિક સ્ટોર, કઠલાલ ખાતે ઉપલબ્ધ છે...Bhringraj OilCastor OilOnion OilCoconut OilBlack Til OilAritha OilAmla Oil...
20/06/2024

વિરલ આયુર્વેદિક સ્ટોર, કઠલાલ ખાતે ઉપલબ્ધ છે...

Bhringraj Oil
Castor Oil
Onion Oil
Coconut Oil
Black Til Oil
Aritha Oil
Amla Oil જેવા વિવિધ તેલ દ્વારા નિર્મિત વિવાન ઓર્ગેનિક હેર ઓઇલ...

Non-Greasy Hair Oil For Silkier & Stronger Hair
Treat Hairfall
Healthier scalp & Hair
Anti Dandfruff
Stops Itch

VIVAAN'S ખરીદવા માટે સંપર્ક કરો...

હરેશ વ્યાસ(આયુર્વેદિક ફાર્માસિસ્ટ)-9601131942

વિરલ આયુર્વેદિક સ્ટોર,
કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી સામે,
કઠલાલ.

વિરલ આયુર્વેદિક સ્ટોર, કઠલાલ ખાતે ઉપલબ્ધ છે...ક્રિષ્ના આમળા જ્યુસ (ફાયબર-સહિત)આમળા જ્યુસના ફાયદા:-આમળા (Amla Juice Benef...
13/06/2024

વિરલ આયુર્વેદિક સ્ટોર, કઠલાલ ખાતે ઉપલબ્ધ છે...

ક્રિષ્ના આમળા જ્યુસ (ફાયબર-સહિત)

આમળા જ્યુસના ફાયદા:-

આમળા (Amla Juice Benefits)માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તમે તેનું સેવન ઘણી રીતે કરી શકો છો. સવારે ખાલી પેટે આમળાના રસનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

આમળાના રસમાં વિટામિન સી (Vitamin C)ભરપૂર માત્રામાં હોય છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે શરદી-ખાંસી કરતા બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેનાથી આંખોની રોશની સુધરે છે. તેનાથી વાળ મજબૂત બને છે. તે ત્વચાને સ્વસ્થ (Healthy)રાખે છે. ખાલી પેટ આમળાના રસ (Amla Juice )નું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

આવો જાણીએ ખાલી પેટે આમળાનો રસ પીવાના ફાયદા...

વજન ઘટાડવામાં મદદ કરે છે,

શરીરમાંથી ઝેર દૂર કરે છે,

આમળા આંખોની રોશની વધારવામાં ખૂબ જ સારું છે. આમળામાં કેરોટીન હોય છે.

સવારે ખાલી પેટે સૌથી પહેલા આમળાનો રસ પીવાથી આખા દિવસ માટે પુષ્કળ પોષણ અને શક્તિ મળે છે.

આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. વિટામિન સી એક વિટામિન છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને મજબૂત કરે છે. સંશોધન અનુસાર, એવું કહેવાય છે કે આમળામાં વિટામિન Cની માત્રા સંતરા કરતાં આઠ ગણી વધારે છે. તે બેક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેક્શનની સારવારમાં તેમજ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આમળા જ્યુસ ખરીદવા માટે સંપર્ક કરો...

હરેશ વ્યાસ(આયુર્વેદિક ફાર્માસિસ્ટ)-9601131942

વિરલ આયુર્વેદિક સ્ટોર,
કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી સામે,
કઠલાલ.

જય ધન્વંતરિજય બૈધનાથ મહાદેવઆવતીકાલે 13/08/2022, રવિવાર ના રોજ હાડકાની તપાસ તેમજ ડાયાબીટીસનો ફ્રી ચેકઅપ કેમ્પ રાખેલ છે.દર...
12/08/2023

જય ધન્વંતરિ
જય બૈધનાથ મહાદેવ

આવતીકાલે 13/08/2022, રવિવાર ના રોજ હાડકાની તપાસ તેમજ ડાયાબીટીસનો ફ્રી ચેકઅપ કેમ્પ રાખેલ છે.

દર રવિવારે
નિષ્ણાંત આયુર્વેદિક નાડી વૈદ્ય ગૌતમભાઈ ડાભી
ની ઓ. પી. ડી રાબેતા મુજબ સવારે 10 થી સાંજના 2 વાગ્યા સુધી ચાલુ છે.

વિરલ આયુર્વેદિક સ્ટોર ,
શ્રી રામ કોમ્પ્લેક્ષની સામે,
કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી સામે,
કઠલાલ.
9601131942

આવતીકાલે ધનતેરસ એટલે આયુર્વેદના પ્રવર્તક ભગવાન શ્રી ધન્વંતરિનો પ્રાગટય દિવસ...તે અવસર પર વિરલ આયુર્વેદિક સ્ટોર તરફથી આયુ...
21/10/2022

આવતીકાલે ધનતેરસ એટલે આયુર્વેદના પ્રવર્તક ભગવાન શ્રી ધન્વંતરિનો પ્રાગટય દિવસ...
તે અવસર પર વિરલ આયુર્વેદિક સ્ટોર તરફથી આયુર્વેદને ઘર-ઘર સુધી પહોંચાડવા એક પ્રયત્ન...

આપનો આયુર્વેદ મિત્ર...
હરેશ વ્યાસ
વિરલ આયુર્વેદિક સ્ટોર, કઠલાલ.




વિરલ આયુર્વેદિક સ્ટોર( ખેડા જિલ્લાનું એકમાત્ર આયુર્વેદ ફાર્માસિસ્ટ સંચાલિત આયુર્વેદિક મેડિકલ સ્ટોર)આવતીકાલે તા. 25/08/20...
23/08/2022

વિરલ આયુર્વેદિક સ્ટોર
( ખેડા જિલ્લાનું એકમાત્ર આયુર્વેદ ફાર્માસિસ્ટ સંચાલિત આયુર્વેદિક મેડિકલ સ્ટોર)

આવતીકાલે તા. 25/08/2022, ગુરુવારના રોજ પુષ્યનક્ષત્ર હોવાથી સુવર્ણપ્રાશન ચાલુ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. તો આજે જ મુલાકાત લઈ _ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ_ માં સુવર્ણપ્રાશન પીવડાવો અને આપના બાળક માટે ખરીદો...

ખાસ વાંચવા અને જાણવા જેવું

આપના બાળકના સ્વાસ્થ્ય માટે લાભદાયી

સુવર્ણપ્રાશન શું છે?

પુષ્ય નક્ષત્રમાં સુવર્ણ અને આયુર્વેદ ની ઉત્તમ ઔષધી જેવી કે બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, શતાવરી, ચિત્તક, શતપુષ્પા, દંતી, નસોત્તર, અશ્વગંધા, બલાબીજ વગેરેનાં સંયોજનને મધ અને ગાયનાં ઘીમાં મેળવીને નિષ્ણાત વૈદ્યની દેખરેખ નીચે ” સુવર્ણપ્રાશન” પુષ્યનક્ષત્રમાં જ બનાવીને આપવાનો ઉલ્લેખ છે.

“સુવર્ણપ્રાશન“ થી

√ બાળકની બુદ્ધિ અને યાદશક્તિ વધે છે.

√ જઠરાગ્નિ અને બળ વધારે છે.

√ પાચનશક્તિ સુધારી શરીરની શક્તિ વધારે છે. શરીરને પુષ્ટ કરે છે

√ વર્ણ્ય એટલે કે શરીરનો વર્ણ ઉત્તમ બનાવનાર છે.

તે બાળકને થતી ગ્રહબાધા, ગ્રહપીડાથી બચાવે છે. વાયરલ અને બેક્ટેરીયલ ઇન્ફેક્શનથી થનારા જુદા-જુદા રોગોનો નાશ કરનાર છે. જન્મથી ૧૨ વર્ષ સુધીનાં બાળકને “સુવર્ણપ્રાશન” રોજ કરાવવામાં આવે તો અતિશય ઉત્તમ મેધાવાળો બને છે અને કોઇ પણ રોગથી પીડાતો નથી. આ સુવર્ણ પ્રાશનનું આયુર્વેદના પ્રાચિન બાળરોગોના નિષ્ણાંત એવા કાશ્યપ ઋષિએ પોતાના કાશ્યપ સંહિતા ગ્રંથમાં આ મુજબ વર્ણન કર્યુ છે.

सुवर्णप्राशन हि एतत मेधाग्निबलवर्धनम् ।
आयुष्यं मंगलमं पुण्यं वृष्यं ग्रहापहम् ॥
मासात् परममेधावी क्याधिभिर्न च धृष्यते ।
षडभिर्मासै: श्रुतधर: सुवर्णप्राशनाद् भवेत् ॥

सूत्रस्थानम्, काश्यपसंहिता

અર્થાત,સુવર્ણપ્રાશન મેધા (બુદ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ્ય આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય, વર્ણ્ય (શરીરના વર્ણને ઊજળો કરનાર) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે. સુવર્ણપ્રાશનથી બાળક એક માસમાં મેધાયુક્ત બને છે તથા બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે છ માસમાં શ્રુતધર (સાંભળેલી વાત ને યાદ રાખવાવાળું) બને છે. અર્થાત્ તેની સ્મરણશક્તિ ખૂબ જ વધે છે. છ માસ સુધીનો પ્રયોગ :- જો બાળકને સતત છ માસ સુધી “સુવર્ણપ્રાશન” સતત આપવામાં આવે તો તે શ્રુતધર બને છે એટલે કે સાંભળેલું તુરત જ યાદ રહી જાય એટલે કે યાદશક્તિ વધે છે. "સુવર્ણપ્રાશન” સંસ્કારથી ૧૨ વર્ષ સુધીની ઉંમરના દરેક બાળકને આપી શકાય છે અને આ પ્રયોગ સતત છ માસ સુધી કરવામાં આવે તો ઉપર પ્રમાણેના ફાયદા થાય છે. આમ, “સુવર્ણપ્રાશન” પુષ્યનક્ષત્રમાં કરવાનું વિધાન ખુબ જ ફલપ્રદ છે.

સુવર્ણપ્રાશન ( આયુર્વેદીય રસીકરણ) થી બાળકને થતાં ફાયદા : -

● બાળકની રોગપ્રતિકાત ક્ષમતા વધે છે, જેથી બાળક માંદું જ નથી પચતું, તંદુરસ્ત રહે છે.એટલે કે બાળકને એન્ટીબાયોટીક્સથી બચાવી શકાય છે.

● બાળકનો વિકાસ ઝડપી બને છે

● બાળકનો વાન ઉજળો બને છે.

● બાળક ચપળ અને બુદ્ધિશાળી થાય છે.

● બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સુંદર થાય છે.

● પાચન શકિત સુધરતાં પેટની તકલીફો રહેતી નથી.

“સુવર્ણપ્રાશન” જો બાળકને સતત છ માસ સુધી આપવામાં આવે તો બાળક શ્રુતધર બને છે એટલે કે એક વખત વાંચેલુ કે સાભળેલું યાદ રહી જાય છે. એવું શાસ્ત્રનું વિધાન છે.

સુવર્ણપ્રાશન ક્યારે?

બાળકનો જન્મ થાય ત્યારે આપણે ત્યાં એક પરંપરા રહી છે, અને તે એટલે ગળથૂથી પીવડાવવાની. બાળક જન્મે ત્યારે તેની જીભ પર મધ અને ઘી ચટાડવું અને સોનાની સળીથી ૐ લખવું આવી એક પરંપરા આપણે ત્યાં છે. આ જે પરંપરા છે તે જ એટલે આપણો સુવર્ણપ્રાશન સંસ્કાર. સુવર્ણ ચટાડવું એટલે જ સુવર્ણપ્રાશન. આપણે આ કરીએ જ છીએ પણે તે શા માટે તે ખબર નથી !! તે કેવી રીતે આવ્યું? તે ખબર નથી ! પણ તે ટકી રહ્યું છે, તે મોટી વાત છે અને હજારો વર્ષ પછી પણ તે ટકી રહી છે, ત્યારે તેના પાછળ આપણાં ઋષિઓએ કેટકેટલો પરિશ્રમ કર્યો હશે ?? આપણે સુખી થઇએ તે માટે તેમણે પરિશ્રમ ઊઠાવ્યો છે, પણ આપણે ક્યારેય તે સમજવાની પણ તસ્દી લીધી નહિં !!
આ સુવર્ણપ્રાશન માત્ર તે જ દિવસે ચટાડી દેવાથી પતી જતું નથી પણ તે તો તેની શરૂઆત છે, અને તે દિવસથી શરૂ કરીને ઓછામાં ઓછા છ મહિના સુધી દરરોજ આપવું જોઇએ અને જો આપને પોસાય તેમ હોય તો સમગ્ર બાલ્યાવસ્થા સુધી પણ આપી શકાય. (આ સોનાનું મહત્વ એટલું બધું છે કે આપણે ત્યાં બાળક જન્મે ત્યારે સોનાનો દાગીનો લઇ જવાની પ્રથા આવી ગઇ.)

આ સુવર્ણપ્રાશન જન્મ થી લઈ 12 વર્ષના બાળક દરરોજ લઈ શકે છે.

આજે જ આપના બાળકને સુવર્ણપ્રાશન પીવડાવવા માટે સંપર્ક કરો.

તારીખ 25/08/2022, ગુરુવારના રોજ પુષ્ય નક્ષત્ર હોવાથી આપના બાળકને સુવર્ણપ્રાશનની શરૂઆત કરાવો.

હરેશ વ્યાસ(આયુર્વેદિક ફાર્માસિસ્ટ)

વિરલ આયુર્વેદિક સ્ટોર
પશુપતિ ટ્રેડર્સની બાજુમાં,
કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી સામે, કઠલાલ
વ્હોટ્સએપ નં- 9601131942

નોંધ:- કઠલાલ શહેરમાં ફ્રી ડિલિવરી મળશે. કઠલાલ શહેરની બહાર મોકલવા માટે કુરિયર ચાર્જ અલગથી લેવામાં આવશે.

પુષ્યનક્ષત્ર એટલે બાળકો માટે "સુવર્ણપ્રાશન દિવસ"
તારીખ: 25-08-2022, ગુરુવાર


ુર્વેદ
#આયુર્વેદોમૃતાનામ્

જય ધન્વંતરિજય બૈધનાથ મહાદેવઆવતીકાલે *14/08/2022, રવિવાર* ના રોજ હાડકાની તપાસ તેમજ ડાયાબીટીસનો ફ્રી ચેકઅપ કેમ્પ રાખેલ છે....
13/08/2022

જય ધન્વંતરિ
જય બૈધનાથ મહાદેવ

આવતીકાલે *14/08/2022, રવિવાર* ના રોજ હાડકાની તપાસ તેમજ ડાયાબીટીસનો ફ્રી ચેકઅપ કેમ્પ રાખેલ છે.

*દર રવિવારે*
નિષ્ણાંત આયુર્વેદિક નાડી *વૈદ્ય ગૌતમભાઈ ડાભી* ની ઓ. પી. ડી રાબેતા મુજબ *સવારે 10 થી સાંજના 5* વાગ્યા સુધી ચાલુ છે.

*વિરલ આયુર્વેદિક સ્ટોર* ,
શ્રી રામ કોમ્પ્લેક્ષની સામે,
કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી સામે,
કઠલાલ.
*9601131942*

Address

Kathlal
387630

Opening Hours

Monday 8am - 8:30pm
Tuesday 8am - 8:30pm
Wednesday 8am - 8:30pm
Thursday 8am - 8:30pm
Friday 8am - 8:30pm
Saturday 8am - 8:30pm
Sunday 8am - 8:30pm

Telephone

+919601131942

Website

Alerts

Be the first to know and let us send you an email when Viral Ayurved posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Viral Ayurved:

Share