13/04/2026
ભારતના બંધારણના શિલ્પી ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કોટિ કોટિ નમન🙏
ડૉ. આંબેડકરનું સપનું હતું કે દરેક નાગરિકને સમાન અધિકાર અને સારું જીવન મળે. સ્વસ્થ સમાજ પણ એ જ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. દરેક દર્દીને ગુણવત્તાસભર, વિશ્વસનીય અને સૌને ઉપલબ્ધ આરોગ્ય સેવા આપવાનું અમારું ધ્યેય છે.