Sucess Story Ayurveda Vd Vijay Gohil

Sucess Story Ayurveda Vd Vijay Gohil sucess cure chronic disease by ayurveda

*SUCESS STORY VD.VIJAYSINH GOHIL સરકારી આયુર્વેદ દવાખાના -દેવળી ConTECT No. 9228240705 only WhatsApp (તા.કોડીનાર ,જી.-ગી...
22/07/2025

*SUCESS STORY VD.VIJAYSINH GOHIL સરકારી આયુર્વેદ દવાખાના -દેવળી ConTECT No. 9228240705 only WhatsApp (તા.કોડીનાર ,જી.-ગીર સોમનાથ) માં સફેદ કોઢ ,શ્વિત્ર (LEUCODERMA)ની સ ફળતાપૂર્વક આયુર્વેદીક ચિકિત્સા- દર્દી નું નામ - અવાચ્ય ને ચહેરા પર સાત વર્ષ થી તકલીફ હતી. બે વર્ષ ની સારવાર થી ચહેરા પર ના સફેદ કોઢ સંપૂર્ણ મટી ગયેલ છે.અને આવી જ રીતે આ આયુર્વેદ દવાખાના મા વા, સાયટિકા , માઇગ્રેન,હોજરીમાં ચાંદા, અલ્સરેટીવ કોલાઇટીસ(જાડા સાથે લોહી પડવું), સોરિયાસિસ, થાઈરોઈડ, મેદસ્વીતા, સફેદ કોઢ,ડાયાબિટીસ,પથરી, મંદબુદ્ધિ, આંખ ની નસ સુકાવી, જાખું દેખાવુ જેવા આંખ ના રોગો માઈગ્રેન,વંધ્યત્વ ,જાતીય નબળાઈ , અનિદ્રા, માનસિક રોગો , ક્રિએટીનીન વધી જવું, ડાયાલીસીસ માંથી મુક્તિ જેવાકિડની ના રોગી , PCOD,સફેદ પાણી, માસિક વધુ આવવા જેવા સ્ત્રી રોગો તેમજ જુના હઠીલા રોગો ની પણ ખાસ અસરકારક સારવાર કરવામાં આવે છે, તેમજ સાંધાના દુખાવા તેમજ સાઈટીકા મા દવા તેમજ અગ્નીકર્મ દ્વારા વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે.શેર કરશો જેથી જરૂરીયાતમંદ દર્દીઓ સુધી મેસેજ પહોંચી શકે. વૈદ્ય વી.એસ.ગોહિલ 🙏જય ધન્વંતરી... 🙏*

ઉંદરી રોગ ની સફળ સારવાર SUCESS STORY VD.VIJAYSINH GOHIL સરકારી આયુર્વેદ દવાખાના -દેવળી CONTECT NO. FOR DETAILS ONLY WHAT...
23/06/2025

ઉંદરી રોગ ની સફળ સારવાર SUCESS STORY VD.VIJAYSINH GOHIL સરકારી આયુર્વેદ દવાખાના -દેવળી CONTECT NO. FOR DETAILS ONLY WHATSAPP 9228240705 (તા.કોડીનાર ,જી.-ગીર સોમનાથ) માં ઇન્દ્રલુપ્ત - ઉંદરી ની સફળતાપૂર્વક આયુર્વેદીક ચિકિત્સા- દર્દી નું નામ - મિરલ બેન મોરી, મુ પીપળી, .ના મહિલા ને 4 માસ થી માથાના વાળ માંઉંદરી થી પીડીત હતા.જ્યાં માથામાં તાલ જેવું થઈ જાય છે.અન્ય જગ્યાઓએ સારવાર કરાવેલ પરંતુ પરિણામ ના મળેલ.આ મહિલા એ બાદ માં સરકારી આયુર્વેદ દવાખાના દેવળી સારવાર લીધી.અને માત્ર 3 માસની સારવાર થી હાલ 100% પરિણામ મળેલ છે.અને હાલ તે માથાના એરિયામાં સંપૂર્ણ વાળ આવી ગયેલ છે.આવી જ રીતે આ આયુર્વેદ દવાખાના મા હોજરીમાં ચાંદા, અલ્સરેટીવ કોલાઇટીસ(જાડા સાથે લોહી પડવું), સોરિયાસિસ, થાઈરોઈડ, મેદસ્વીતા, સફેદ કોઢ,ડાયાબિટીસ,પથરી, મંદબુદ્ધિ, આંખ ની નસ સુકાવી, જાખું દેખાવુ જેવા આંખ ના રોગો માઈગ્રેન,વંધ્યત્વ ,જાતીય નબળાઈ , અનિદ્રા, માનસિક રોગો , ક્રિએટીનીન વધી જવું, ડાયાલીસીસ માંથી મુક્તિ જેવાકિડની ના રોગી તેમજ જુના હઠીલા રોગો ની પણ ખાસ અસરકારક સારવાર કરવામાં આવે છે, તેમજ સાંધાના દુખાવા તેમજ સાઈટીકા મા દવા તેમજ અગ્નીકર્મ દ્વારા વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે.શેર કરશો જેથી જરૂરીયાતમંદ દર્દીઓ સુધી મેસેજ પહોંચી શકે. વૈદ્ય વી.એસ.ગોહિલ 🙏જય ધન્વંતરી... 🙏

19/06/2025

SUCESS STORY VD.VIJAYSINH GOHIL સરકારી આયુર્વેદ દવાખાના -દેવળી ConTECT No. 9228240705 only WhatsApp (તા.કોડીનાર ,જી.-ગીર સોમનાથ) માં પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટ ની સ ફળતાપૂર્વક આયુર્વેદીક ચિકિત્સા- દર્દી નું નામ - કાના ભાઈ વર સિંહ ભાઈ બારડ,ઉંમર 90, ગામ - પ્રાંદર , , . ને પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટ ને લગતી તકલીફ હતી.પ્રોસ્ટેટ ની ગાંઠ એટલી મોટી થઈ ગયેલ કે નોર્મલ રીતે યુરિન પાસ થતું ના હતું..અને તેથી યુરિન કેથેટર નાખવી પડતી તો જ યુરિન થતું હતું..જેથી દર્દી પથારીવશ થઈ ગયેલ. અને યુરિન કેથેટર બદલવા માટે પણ દર મહિને 20,000 જેટલો ખર્ચ કરવો પડતો.બાદમાં તેઓશ્રી અહી સારવાર અર્થે આવેલ. માત્ર ચાર માસ ની સારવાર થી જ હાલ યુરિન કુદરતી રીતે જ થાય છે.. યુરિન કેથેટર અને યુરિન બેગ થી મુક્તિ મળે છે.અને આવી જ રીતે આ આયુર્વેદ દવાખાના મા વા, સાયટિકા , માઇગ્રેન,હોજરીમાં ચાંદા, અલ્સરેટીવ કોલાઇટીસ(જાડા સાથે લોહી પડવું), સોરિયાસિસ, થાઈરોઈડ, મેદસ્વીતા, સફેદ કોઢ,ડાયાબિટીસ,પથરી, મંદબુદ્ધિ, આંખ ની નસ સુકાવી, જાખું દેખાવુ જેવા આંખ ના રોગો માઈગ્રેન,વંધ્યત્વ ,જાતીય નબળાઈ , અનિદ્રા, માનસિક રોગો , ક્રિએટીનીન વધી જવું, ડાયાલીસીસ માંથી મુક્તિ જેવાકિડની ના રોગી , PCOD,સફેદ પાણી, માસિક વધુ આવવા જેવા સ્ત્રી રોગો તેમજ જુના હઠીલા રોગો ની પણ ખાસ અસરકારક સારવાર કરવામાં આવે છે, તેમજ સાંધાના દુખાવા તેમજ સાઈટીકા મા દવા તેમજ અગ્નીકર્મ દ્વારા વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે.શેર કરશો જેથી જરૂરીયાતમંદ દર્દીઓ સુધી મેસેજ પહોંચી શકે. વૈદ્ય વી.એસ.ગોહિલ 🙏જય ધન્વંતરી... 🙏

SUCESS STORY VD.VIJAYSINH GOHIL સરકારી આયુર્વેદ દવાખાના -દેવળી (તા.કોડીનાર ,જી.-ગીર સોમનાથ) માં oligospermia - શુક્રાણુઓ...
28/04/2024

SUCESS STORY VD.VIJAYSINH GOHIL સરકારી આયુર્વેદ દવાખાના -દેવળી (તા.કોડીનાર ,જી.-ગીર સોમનાથ) માં oligospermia - શુક્રાણુઓની કમી ની સફળતાપૂર્વક આયુર્વેદીક ચિકિત્સા- દર્દી નું નામ - ગુપ્ત રાખેલ છે , મુ કોડીનાર .ના પુરુષ moderate oligospermia - શુક્રાણુઓની અતિ કમી થી પીડિત હતા.લગ્નના 4 વર્ષથી પ્રયત્નો છતાં પ્રેગનન્સી રહેતી ના હતી.જેના ઓકટોબર 23 ના રિપોર્ટ માં શુક્રાણુઓની સંખ્યા માત્ર 5.6 હતી. અને રેપિડલી પ્રોગ્રેસિવ માત્ર 6 ટકા હતી.જેથી પ્રેગનન્સી રહેતી ના હતી. બાદ માં અહીંની માત્ર 4 માસ ની સારવાર થી શુક્રાણુ સંખ્યા 5.6 માંથી 54.2 થઈ અને પ્રોગ્રેસિવ માત્ર 6 ટકા હતા જે 28 ટકા થયેલ. અને તેથી હાલ તેઓશ્રીના પત્ની ના પ્રેગનન્સી રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. .આવી જ રીતે આ આયુર્વેદ દવાખાના મા હોજરીમાં ચાંદા, અલ્સરેટીવ કોલાઇટીસ(જાડા સાથે લોહી પડવું), સોરિયાસિસ, થાઈરોઈડ, મેદસ્વીતા, સફેદ કોઢ,ડાયાબિટીસ,પથરી, મંદબુદ્ધિ, આંખ ની નસ સુકાવી, જાખું દેખાવુ જેવા આંખ ના રોગો માઈગ્રેન,વંધ્યત્વ ,જાતીય નબળાઈ , અનિદ્રા, માનસિક રોગો , ક્રિએટીનીન વધી જવું, ડાયાલીસીસ માંથી મુક્તિ જેવા કિડની ના રોગી તેમજ જુના હઠીલા રોગો ની પણ ખાસ અસરકારક સારવાર કરવામાં આવે છે, તેમજ સાંધાના દુખાવા તેમજ સાઈટીકા મા દવા તેમજ અગ્નીકર્મ દ્વારા વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે.શેર કરશો જેથી જરૂરીયાતમંદ દર્દીઓ સુધી મેસેજ પહોંચી શકે. વૈદ્ય વી.એસ.ગોહિલ 🙏જય ધન્વંતરી... 🙏 ONLY AYURVEDA CAN DO THIS miracle..

17/03/2024

ગોઠણ ની ઢાંકણી ના ઘસારા, કમર - ડોકના ના મણકાની ગાદીના ઘસારા , સાયટિકા, ફ્રોજન શોલ્ડર જેવા રોગો અગ્નિકર્મ- આયુર્વેદ સારવાર થી 6 માસ થી 1 વર્ષ જેટલા સમયગાળા માં કોઈપણ આડઅસર વિના સંપૂર્ણ મટાડી શકાય છે.જેથી પેઇંન કિલર દવાઓ અને સર્જરી ની આડઅસરો તેમજ આર્થીક ખર્ચાઓ થી બચી શકાય. સરકારી આયુર્વેદ દવાખાના દેવળી, તા. કોડિનાર , જી. ગીરસોમનાથ..MORE DETAIL CONTECT NO -9228752808/ 9228240705 ONLY FOR WHATSAPP મહાશિવરાત્રી ના જય સોમનાથ .. જય ધનવંતરી

31/12/2023

એલર્જીક શરદી, (allergic rhinitis) ની સફળ આયુર્વેદ ચિકિત્સા.સરકારી આયુર્વેદ દવાખાનું દેવળી , તા.-કોડીનાર, જી ગિરસોમનાથ, વૈદ્ય વિજયસિંહ એસ ગોહિલ.CONTECT NO.-9228752808 OR 092282 40705 . આ ઉપરાંત સાંધા ના દુખાવા, સાયટિકા, ખરજવું, સોરીયાસિસ, શીળસ, કિડનીના રોગ, જૂનો મરડો, ULCERATIVE COLITIS, હોજરીના ચાંદા,માઇગ્રેન,માનસિક રોગો જેવા તમામ રોગોની વિના મૂલ્યે નિદાન તથા સારવાર.

24/12/2023

SUCESS STORY VD.VIJAYSINH GOHIL સરકારી આયુર્વેદ દવાખાના -દેવળીCONTECT NO 092282 40705 (તા.કોડીનાર ,જી.-ગીર સોમનાથ) માં સંધીગત જવર - ચિકનગુનિયા ની સફળતાપૂર્વક આયુર્વેદીક ચિકિત્સા- દર્દી નું નામ - મિરલ બેન ત્રિવેદી, મુ કોડીનાર, .ના મહિલા ને 3 માસ થી સંધિગત જવર થી પીડીત હતા.જેઓનું આખું શરીર અને સાંધાઓ જકડાઈ જતા.ઊભી કે ચાલી નહોતું શકાતું.સતત પેઇન કિલર દવા લેવી પડતી.અન્ય જગ્યાઓએ સારવાર કરાવેલ પરંતુ પરિણામ ના મળેલ.આ મહિલા એ બાદ માં સરકારી આયુર્વેદ દવાખાના દેવળી સારવાર લીધી.અને માત્ર 2 માસની સારવાર થી હાલ 100% પરિણામ મળેલ છે.અને હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. સાંધાનો દુખાવો અને જકડામન બિલકુલ નહીંવત્ છે.આવી જ રીતે આ આયુર્વેદ દવાખાના મા હોજરીમાં ચાંદા, અલ્સરેટીવ કોલાઇટીસ(જાડા સાથે લોહી પડવું), સોરિયાસિસ, થાઈરોઈડ, મેદસ્વીતા, સફેદ કોઢ,ડાયાબિટીસ,પથરી, મંદબુદ્ધિ, આંખ ની નસ સુકાવી, જાખું દેખાવુ જેવા આંખ ના રોગો માઈગ્રેન,વંધ્યત્વ ,જાતીય નબળાઈ , અનિદ્રા, માનસિક રોગો , ક્રિએટીનીન વધી જવું, ડાયાલીસીસ માંથી મુક્તિ જેવાકિડની ના રોગી તેમજ જુના હઠીલા રોગો ની પણ ખાસ અસરકારક સારવાર કરવામાં આવે છે, તેમજ સાંધાના દુખાવા તેમજ સાઈટીકા મા દવા તેમજ અગ્નીકર્મ દ્વારા વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે.શેર કરશો જેથી જરૂરીયાતમંદ દર્દીઓ સુધી મેસેજ પહોંચી શકે. વૈદ્ય વી.એસ.ગોહિલ 🙏જય ધન્વંતરી... 🙏

04/11/2023

GOVERNMENT AYURVEDA DISPENSARY AT-DEVALI.(DEDANI), TALUKA-KODINAR, DISTRICT-GIRSOMNATH, STATE-GUJARAT. CONTECT NO 9228752808 OR 092282 40705 શ્વિત્ર (સફેદ કોઢ ) LEUCODERMA સંપુર્ણ મટી શકે છે.

SUCESS STORY VD.VIJAYSINH GOHILMOB.NO 092282 40705  સરકારી આયુર્વેદ દવાખાના -દેવળી (તા.કોડીનાર ,જી.-ગીર સોમનાથ) માં ક્રિ...
18/07/2023

SUCESS STORY VD.VIJAYSINH GOHILMOB.NO 092282 40705 સરકારી આયુર્વેદ દવાખાના -દેવળી (તા.કોડીનાર ,જી.-ગીર સોમનાથ) માં ક્રિએટીનીન અને યુરિન પ્રોટીન -કિડની રોગ ની સફળતાપૂર્વક આયુર્વેદીક ચિકિત્સા- દર્દી નું નામ - ગુપ્ત રાખેલ છે.ઉમર-56વર્ષ , .ગામ -કોડીનાર , તા.કોડીનાર જે છેલ્લા 1 વર્ષ થી કિડની રોગ થી પીડિત હતા.જેનું ક્રિએટીનીન વધુ રહેતું હતું.તેમજ પેશાબ માં પ્રોટીન જતું હતું.જેથી પગના તેમજ ચહેરા પર સોજા આવી ગયેલા.તેમજ યુરિન માં પ્રોટીન જવાને લીધે ખૂબ જ નબળાઈ આવી ગયેલ.જે માટે તેઓશ્રીએ સારી ખાનગી હોસ્પિટલ માં આ માટે 6 મહિના સારવાર લીધેલ.અંદાજીત 1 લાખ રૂપિયા નો ખર્ચ કરતા પણ કોઈ પરિણામ ના મળેલ.બાદ માં તેઓ અત્રેની સારવાર કરેલ.જેમાં માત્ર 6 મહિના માં તેના ક્રિએટીનીન સહિત ના તમામ રિપોર્ટ્સ નોર્મલ થઈ ગયેલ.હાલ કોઈ સોજા નથી.અને તેઓ પૂર્વવત પોતાનું ખેતીકામ વગેરે નિયમિત કરતા થઈ ગયેલ. આપના વિસ્તાર માં કિડની ના રોગો વધુ પ્રમાણ માં જોવા મળે છે.તેમાં પણ આયુર્વેદ ચમત્કારિક પરિણામો આવી શકે છે. જે આપને ડાયાલીસીસ થી પણ બચાવી શકે છે.અને જે લોકો ડાયાલીસીસ પર છે.તેનો સમયગાળો વધી શકે છે.તેમજ સાંધાઓના સોજા થી પી દવાઆવી જ રીતે આ આયુર્વેદ દવાખાના મા કેન્સર ,થાઈરોઈડ, મેદસ્વીતા, સફેદ કોઢ,ડાયાબિટીસ,પથરી, મંદબુદ્ધિ, આંખ ની નસ સુકાવી, જાખું દેખાવુ જેવા આંખ ના રોગો માઈગ્રેન,વંધ્યત્વ ,અનિદ્રા, માનસિક રોગો , ક્રિએટીનીન વધી જવું, ડાયાલીસીસ માંથી મુક્તિ જેવાકિડની ના રોગી તેમજ જુના હઠીલા રોગો ની પણ ખાસ અસરકારક સારવાર કરવામાં આવે છે, તેમજ સાંધાના દુખાવા તેમજ સાઈટીકા મા દવા તેમજ અગ્નીકર્મ દ્વારા વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે.શેર કરશો જેથી જરૂરીયાતમંદ દર્દીઓ સુધી મેસેજ પહોંચી શકે. વૈદ્ય વી.એસ.ગોહિલ 🙏જય ધન્વંતરી... 🙏

10/07/2023

SUCESS STORY VD.VIJAYSINH GOHIL mob.No.9228240705 સરકારી આયુર્વેદ દવાખાના -દેવળી (તા.કોડીનાર ,જી.-ગીર સોમનાથ) માં કોઢ( LEUCODERMA) ની સફળતાપૂર્વક આયુર્વેદીક ચિકિત્સા- દર્દી નું નામ - હેતવીબેન ઠુમ્મર ઉમર-9 વર્ષ , .ગામ -ગિરગઢડા(.તા. ગીરગઢડા ,જી ગીર સોમનાથ) જે છેલ્લા 3 વર્ષ થી સ્વીત્ર રોગ થી પીડીત હતા.પીઠ ,પગ પર સફેદ દાગ થયા હતા.તેની જૂનાગઢ, ઉના વગેરે માં સ્કિન સ્પેશ્યાલિસ્ટ પાસે અન્ય સારવાર પદ્ધતિ પણ લીધી પરંતુ રાહત થતી નહતી. બાદ માં તેઓ એ સરકારી આયુર્વેદ દવાખાના દેવળી (તા.કોડીનાર,જી.ગીરસોમનાથ)સારવાર લીધી.અને 6 મહિના ની સારવાર બાદ સફેદ દાગ બીલકુલ મટી ગયેલ છે..આવી જ રીતે આ આયુર્વેદ દવાખાના મા થાઈરોઈડ, બીપી, મેદસ્વીતા, સફેદ કોઢ,ડાયાબિટીસ, માઈગ્રેન,વંધ્યત્વ , માનસિક રોગો , શીળસ, એલર્જિક શરદી, સાંધા ના દુખાવા ,સાઈટીકા,ક્રિએટીનીન વધી જવું, ડાયાલીસીસ માંથી મુક્તિ જેવાકિડની ના રોગી તેમજ જુના હઠીલા રોગો ની પણ ખાસ અસરકારક સારવાર કરવામાં આવે છે, તેમજ સાંધાના દુખાવા તેમજ સાઈટીકા મા દવા તેમજ અગ્નીકર્મ દ્વારા વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે.શેર કરશો જેથી જરૂરીયાતમંદ દર્દીઓ સુધી મેસેજ પહોંચી શકે. વૈદ્ય વી.એસ.ગોહિલ 🙏જય ધન્વંતરી... 🙏

SUCESS STORY VD.VIJAYSINH GOHIL સરકારી આયુર્વેદ દવાખાના -દેવળી,મોબાઈલ ન092282 40705  (તા.કોડીનાર ,જી.-ગીર સોમનાથ) માં સફ...
29/06/2023

SUCESS STORY VD.VIJAYSINH GOHIL સરકારી આયુર્વેદ દવાખાના -દેવળી,મોબાઈલ ન
092282 40705 (તા.કોડીનાર ,જી.-ગીર સોમનાથ) માં સફેદ કોઢ (શ્વિત્ર) ની સફળતાપૂર્વક આયુર્વેદીક ચિકિત્સા- દર્દી નું નામ - ગુપ્ત રાખેલ છે.ઉમર-4 વર્ષ , . તા.કોડીનારની નાની બાળકી છેલ્લા 1.5 વર્ષ થી ચહેરા પર સફેદ ડાઘ કોઢ થી પીડીત હતી. અન્ય જગ્યાઓએ સારવાર કરાવેલ પરંતુ પરિણામ ના મળેલ.બાદ જેની સરકારી આયુર્વેદ દવાખાના દેવળી સારવાર લીધી.અને માત્ર 4 મહિનાની સારવાર થી હાલ 95% પરિણામ મળેલ છે.અને સફેદ કોઢ મહદંશે મટી ગયેલ છે.આવી જ રીતે આ આયુર્વેદ દવાખાના મા કેન્સર ,થાઈરોઈડ, મેદસ્વીતા, સફેદ કોઢ,ડાયાબિટીસ,પથરી, મંદબુદ્ધિ, આંખ ની નસ સુકાવી, જાખું દેખાવુ જેવા આંખ ના રોગો માઈગ્રેન,વંધ્યત્વ ,જાતીય નબળાઈ , અનિદ્રા, માનસિક રોગો , ક્રિએટીનીન વધી જવું, ડાયાલીસીસ માંથી મુક્તિ જેવાકિડની ના રોગી તેમજ જુના હઠીલા રોગો ની પણ ખાસ અસરકારક સારવાર કરવામાં આવે છે, તેમજ સાંધાના દુખાવા તેમજ સાઈટીકા મા દવા તેમજ અગ્નીકર્મ દ્વારા વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે.શેર કરશો જેથી જરૂરીયાતમંદ દર્દીઓ સુધી મેસેજ પહોંચી શકે. વૈદ્ય વી.એસ.ગોહિલ 🙏જય ધન્વંતરી... 🙏BY YOUR SHARING THIS POST .... SOMEONE CAN BE CURED...

Address

AT-KODINAR, Dist-girsomnath
Kodinar
362720

Telephone

+919228240705

Website

Alerts

Be the first to know and let us send you an email when Sucess Story Ayurveda Vd Vijay Gohil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sucess Story Ayurveda Vd Vijay Gohil:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram