Dr.Raval Super Speciality Clinic

Dr.Raval Super Speciality Clinic Classical Ayurveda in Scientific Way.

Dr.Hiren Raval(Cancer & Panchkarma Specialist) Dr.Raval's Super-Speciality,Cancer, Sex, Psychiatric, Skin, Allergy, Infertility, Acute & Cronic Disease Panchkarma Ayurveda Clinic.

આયુર્વેદમાં બાળકનાં જન્મથી લઈને તે ૧૫ વર્ષનું થાય ત્યાં સુધી કરી શકાય એવો સુવર્ણપ્રાશન નામનો શ્રેષ્ઠ સંસ્કાર બતાવેલ છે. ...
17/12/2024

આયુર્વેદમાં બાળકનાં જન્મથી લઈને તે ૧૫ વર્ષનું થાય ત્યાં સુધી કરી શકાય એવો સુવર્ણપ્રાશન નામનો શ્રેષ્ઠ સંસ્કાર બતાવેલ છે. જેે એક આયુર્વેદિક સંસ્કાર છે જેને ''બ્રેઈન ટોનિક'' પણ કહી શકાય છે.

''સુવર્ણ એટલે સોનું અને પ્રાશન એટલે ચટાડવું. સુવર્ણભસ્મની સાથે બ્રાહ્મી, શંખપુષ્પી, વયા જેવી બુદ્ધિશક્તિ વધારનાર ઔષધોને મેળવીને આ પ્રાશન તૈયાર કરવામાં આવે છે, તેનાથી બાળકની બુદ્ધિશક્તિ, યાદશક્તિ તથા રોગપ્રતિકારક શક્તિ વધે છે.

આ સુવર્ણપ્રાશન જન્મથી લઈને ૧૫ વર્ષ સુધીનાં બાળકો માટે લાભકારક છે.

તારીખ : - ૧૮/૧૨/૨૦૨૪ (બુધવાર)
સમય :- સવારે ૯:૦૦ થી સાંજે ૫:૩૦ સુધી
સ્થળ :- આશુતોષ આયુર્વેદિક ક્લિનિક
એસ. બી. એમ્પાયર , ટીબી રોડ , વિજાપુર

સુવર્ણપ્રાશન તદ્દન ફ્રી કરવા માં આવશે.

સંપર્ક :- ૯૪૦ ૮૧૯૬ ૮૪૬

શું તમે હજી પણ લીવર ના રોગો થી પીડિત છો?શું તમે હજી પણ કિડની ના રોગો થી પીડિત છો?શું તમે હજી પણ ફેફસાં ના રોગો થી પીડિત ...
19/11/2024

શું તમે હજી પણ લીવર ના રોગો થી પીડિત છો?
શું તમે હજી પણ કિડની ના રોગો થી પીડિત છો?
શું તમે હજી પણ ફેફસાં ના રોગો થી પીડિત છો?
શું તમે હજી પણ કેન્સર સામે લડી રહ્યા છો?
શું તમે કેન્સરની સારવાર દરમિયાન. તેની આડઅસરો થી પીડિત છો?
શા માટે તમે હજુ પણ રાહ જોઈ રહ્યા છો? આજે જ અમારી સાથે તમારી અપોઇન્ટમેન્ટ બુક કરો - 70487 10290





આયુર્વેદમાં બાળકનાં જન્મથી લઈને તે ૧૫ વર્ષનું થાય ત્યાં સુધી કરી શકાય એવો સુવર્ણપ્રાશન નામનો શ્રેષ્ઠ સંસ્કાર બતાવેલ છે. ...
19/11/2024

આયુર્વેદમાં બાળકનાં જન્મથી લઈને તે ૧૫ વર્ષનું થાય ત્યાં સુધી કરી શકાય એવો સુવર્ણપ્રાશન નામનો શ્રેષ્ઠ સંસ્કાર બતાવેલ છે. જેે એક આયુર્વેદિક સંસ્કાર છે જેને ''બ્રેઈન ટોનિક'' પણ કહી શકાય છે. ''સુવર્ણ એટલે સોનું અને પ્રાશન એટલે ચટાડવું. સુવર્ણભસ્મની સાથે બ્રાહ્મી, શંખપુષ્પી, વયા જેવી બુદ્ધિશક્તિ વધારનાર ઔષધોને મેળવીને આ પ્રાશન તૈયાર કરવામાં આવે છે, તેનાથી બાળકની બુદ્ધિશક્તિ, યાદશક્તિ તથા રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સુવર્ણપ્રાશન જન્મથી લઈને ૧૫ વર્ષ સુધીનાં બાળકો માટે લાભકારક છે.

Address

Ashutosh Ayurvedic Clinic , SB Empier, TB Road, Vijapur
Mehsana
382870

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+919408196846

Alerts

Be the first to know and let us send you an email when Dr.Raval Super Speciality Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr.Raval Super Speciality Clinic:

Share