ડૉ. ભરત દેત્રોજા

ડૉ. ભરત દેત્રોજા Dr Bharat detroja is ayurveda and wellness expert in morbi Gujarat. He is helping people to get rid

તમારી પાચનશક્તિ નબળી પડી છે કે નહિ? કેવી રીતે જાણી શકાય? - વારંવાર ગેસ - એસિડિટી થવી.- ખાટા તીખા ઓડકાર આવવા.- જમ્યા પછી ...
14/09/2023

તમારી પાચનશક્તિ નબળી પડી છે કે નહિ? કેવી રીતે જાણી શકાય?

- વારંવાર ગેસ - એસિડિટી થવી.
- ખાટા તીખા ઓડકાર આવવા.
- જમ્યા પછી પેટ ભારે થઈ જવું.
- મીઠું (ગળ્યું) ખાવાની ઈચ્છા થયા કરવી.
- જમ્યા પછી અથવા દિવસમાં 2-3 વખત પેટ સાફ થવું
- સવારે પાતળા અને સાંજે જાડા થઈ જાય એવો
અનુભવ થવો.
- સાંજે હાથ - પગની આંગળીઓ માં સોજા આવી જવા.
- સવારે જાગ્યા પછી સુસ્તી લાગવી.
- કારણ વગરનો થાક લાગવો.
- વધુ આળસ થવી (ઈચ્છા હોવા છતાં દરરોજ વ્યાયામ ન કરી શકાય)
- સારો ખોરાક લેવા છતાંય vit B12, vit D3, Hb% વગેરે ની ઉણપ થવી.

જો આમાંથી 2-3 લક્ષણો પણ પોતાના શરીરમાં જણાતા હોય તો પાચન નબળું થાય છે, digetion improve કરવાની જરૂર છે એમ સમજવું.

પાચનશક્તિ વધારવા માટે આટલું જરૂર કરો..
- મીતાહર (ભૂખ હોય તેનાથી ઓછું જમવું)
- કાર્યરત જીવન Active lifestyle
(સવારે 20-30મિનિટ ચાલીને આખો દિવસ પડ્યા રહેવું યોગ્ય નથી)
- તમારા ખોરાકમાં નીચેની વસ્તુઓ પાછી લાવો.
ગોળ - ઘી (after lunch)
કેળું (morning or evening snake)
કાળી દ્રાક્ષ (early morning)

સાથે સાથે પાચન શકતી નબળી કરનાર ચા - કોફી વગેરે પણ ઓછા કરવા જોઈએ.

Address

Bl 01, Narasang Society, Umiya Chowk, Ravapar Road
Morbi
363641

Website

Alerts

Be the first to know and let us send you an email when ડૉ. ભરત દેત્રોજા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category