29/03/2026
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આજરોજ તા. 29/03/2026 ને રવિવારના રોજ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય, નડિયાદ દ્વારા ખંભાત મુકામે મફત આંખના રોગના નિદાન - ઓપરેશન તેમજ નિઃશુલ્ક ચશ્માં વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેની તસ્વીરો.