Shree Santram Hospital - Netra Chikitsalaya

Shree Santram Hospital - Netra Chikitsalaya Shree Santram Hospital
Shree Santram Netra Chikitsalaya
Refraction and Vision
Cataract Surgery with

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આજરોજ તા. 29/03/2026 ને રવ...
29/03/2026

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આજરોજ તા. 29/03/2026 ને રવિવારના રોજ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય, નડિયાદ દ્વારા ખંભાત મુકામે મફત આંખના રોગના નિદાન - ઓપરેશન તેમજ નિઃશુલ્ક ચશ્માં વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેની તસ્વીરો.

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આજરોજ તા. 15/03/2026 ને રવ...
15/03/2026

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આજરોજ તા. 15/03/2026 ને રવિવારના રોજ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય, નડિયાદ દ્વારા શ્રીસંતરામ મંદિર, પાદરા. (જી. વડોદરા), મુકામે મફત આંખના રોગના નિદાન - ઓપરેશન તેમજ નિઃશુલ્ક ચશ્માં વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેની તસ્વીરો.

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આજરોજ તા. ૦૮/0૩/202૬ને રવિ...
08/03/2026

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આજરોજ તા. ૦૮/0૩/202૬ને રવિવારના રોજ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય, નડિયાદ દ્વારા અશક્ત આશ્રમ ડાકોર મુકામે મફત આંખના રોગના નિદાન - ઓપરેશન તેમજ નિઃશુલ્ક ચશ્માં વિતરણ તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેની તસ્વીરો.

*જય મહારાજ*શ્રી સંતરામ મહારાજશ્રીના આશીર્વાદ તથા પ.પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજશ્રીની આજ્ઞાથી આજ રોજ તારીખ ૦૮-૩-૨૦૨૬ રવ...
08/03/2026

*જય મહારાજ*

શ્રી સંતરામ મહારાજશ્રીના આશીર્વાદ તથા પ.પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજશ્રીની આજ્ઞાથી આજ રોજ તારીખ ૦૮-૩-૨૦૨૬ રવિવારને દિવસે મોંઢાના અને ગળાના કેન્સરના નિ:શુલ્ક નિદાનના કેમ્પનું આયોજન શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય નડિયાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૩૯ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું .જેમાં ૩ કેસ પોઝીટીવ જોવા મળ્યા હતા. જેઓને બેંકર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ વડોદરા ખાતે બોલાવીને તેઓને પી.એમ. જય યોજના હેઠળ તદ્દન નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. ડોક્ટર્સની ટીમમાં ડો. રાજેશ કંથારીયા જેઓ હેડ એન્ડ નેંક ઓન્કો સર્જન છે. તેઓની રાહબરી હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

26/02/2026
09/01/2026
06/01/2026
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આજરોજ તા. 04/01/2026 ને રવ...
04/01/2026

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આજરોજ તા. 04/01/2026 ને રવિવારના રોજ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય, નડિયાદ દ્વારા ગામ સોખડા (વડોદરા) મુકામે મફત આંખના રોગના નિદાન - ઓપરેશન તેમજ નિઃશુલ્ક ચશ્માં વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેની તસ્વીરો.

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞાથી તા. 28/12/2025 ને રવિવાર ...
28/12/2025

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞાથી તા. 28/12/2025 ને રવિવાર ના રોજ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય, નડિયાદ દ્વારા મહેમદાવાદ તાલુકાના હળદરવાસ ગામમાં આંખના રોગના નિદાન, ઓપરેશન તેમજ સર્વ રોગના જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સર્વ રોગની દવાઓ તથા ચશ્માનું મફત વિતરણ કરવામાં આવ્યું તેની તસ્વીરો 👇

🙏🏻પ્રાતઃ દશૅન🙏🏻 શ્રી સંતરામ દેરી દર્શન - નડિયાદ
21/12/2025

🙏🏻પ્રાતઃ દશૅન🙏🏻
શ્રી સંતરામ દેરી દર્શન - નડિયાદ

Address

Santram Hospital, V. K. V. Road
Nadiad
387001

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm

Telephone

+912682529900

Alerts

Be the first to know and let us send you an email when Shree Santram Hospital - Netra Chikitsalaya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shree Santram Hospital - Netra Chikitsalaya:

Share

Category

Shree Santram Hospital


  • Complete clinical evaluation of the eye .

  • Comfortable waiting areas.

  • Special waiting lounges in opd.

  • Special care of patients.