Pramukh Madhavbaug Hospital-PALANPUR

Pramukh Madhavbaug Hospital-PALANPUR Dr. Darshan V . Joshi
Madhavbaug Palanpur Hospital, an ISO-certified Ayurvedic haven, specializes in Panchakarma and holistic well-being.

Our expert team blends ancient wisdom with modern care for a rejuvenating and personalized healing experience.

11/04/2026

પ્રેમજીભાઈ ચૌધરીની પ્રેરણાદાયક સફર

પ્રેમજીભાઈ ચૌધરીને છેલ્લા 10 વર્ષથી શુગર (ડાયાબિટીસ) હતી. તેઓ સતત ગોળીઓ લેતા હતા, છતાં પણ તેમની શુગર હંમેશા હાઈ જ રહેતી હતી. ઘણી વાર નિરાશા પણ આવતી, પરંતુ પ્રેમજીભાઈએ ક્યારેય હિંમત હારી નહોતી.

એક દિવસ તેમણે Pramukh Madhavbaug Palnapur માં સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો. યોગ્ય ડાયેટ, એક્સરસાઈઝ અને આયુર્વેદિક સારવાર સાથે તેમણે નિયમિત રીતે થેરાપી લીધી.

માત્ર 3 મહિનામાં જ આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યું — તેમની શુગર સંપૂર્ણ રીતે નોર્મલ થઈ ગઈ! એટલું જ નહીં, તેમણે 15 વખત સતત થયેલી શુગર ટેસ્ટ પણ સફળતાપૂર્વક પાસ કરી.

આજે પ્રેમજીભાઈની કહાની આપણને શીખવે છે કે જો હિંમત અને યોગ્ય માર્ગદર્શન હોય, તો કોઈપણ બીમારીને હરાવી શકાય છે.

07/04/2026

નાનજી ભાઈ પટેલ – “રોગ કરતાં મજબૂત છે તમારો નિર્ણય.”

ચાર વર્ષથી તેઓ Diabetes સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. દરરોજ દવાઓ, કડક નિયમો, ટેસ્ટ… છતાં પણ સુગર ક્યારેય સાચા અર્થમાં કન્ટ્રોલમાં આવતું નહોતું.
એલોપેથી હોય કે આયુર્વેદિક દવા – બધું અજમાવી લીધું હતું. આશા ધીમે ધીમે ઓછી થતી જઈ રહી હતી.

પણ પછી તેમની જિંદગીમાં એક ટર્નિંગ પોઇન્ટ આવ્યો…

તેઓએ નો સંપર્ક કર્યો.

શરૂઆતમાં શંકા હતી – “શું ખરેખર શક્ય છે?”
પણ તેમ છતાં તેમણે ત્રણ મહિનાનો એક નિર્ણય લીધો –
ડાયટમાં ફેરફાર, નિયમિત એક્સરસાઈઝ, અને પંચકર્મ થેરાપી.

પ્રથમ મહિનો – શરીરમાં ફેરફાર લાગવા લાગ્યો
બીજો મહિનો – રિપોર્ટ્સ સુધરવા લાગ્યા
ત્રીજો મહિનો – ડોક્ટર પણ આશ્ચર્યમાં!

આજે…
નાનજી ભાઈ ની સુગર માત્ર કન્ટ્રોલમાં જ નથી – પણ રિવર્સ થઈ ગઈ છે.
તેમની એવરેજ સુગર નોર્મલ છે, અને સૌથી મોટી વાત…

તેઓ ટેસ્ટ માટે 15 ચમચી ખાંડ ખાઈને પણ જ્યારે ચેક કરે છે – રિપોર્ટ નોર્મલ આવે છે.

આ ફક્ત એક ટ્રીટમેન્ટ નથી…
આ એક વિશ્વાસ છે કે યોગ્ય માર્ગદર્શન, નિયમ અને ડીસિપ્લિનથી
જિંદગી ફરીથી નોર્મલ બની શકે

27/03/2026

દર્દીની સાચી વાર્તા – આશાની નવી શરૂઆત

પોપટભાઈ સાહેબે પહેલાથી જ હાર્ટનું બાયપાસ ઓપરેશન કરાવ્યું હતું…
પણ સમસ્યા ત્યાં પૂરી નથી થઈ ❌

ચાલતા ચાલતા છાતીમાં દુખાવો થતો,
થોડું ચાલતા જ શ્વાસ ચડી જતો…
દૈનિક જીવનમાં મુશ્કેલી વધતી જતી હતી 😔

ઘણા દર્દીઓમાં એવું થાય છે કે
બાયપાસ કે સ્ટેન્ટ પછી પણ હાર્ટ પૂરતું મજબૂત બનતું નથી.



એક દિવસ તેમને Madhavbaug વિશે માહિતી મળી…
અને તેઓ સારવાર માટે ત્યાં આવ્યા 🙏

👉 શરૂઆતમાં તેમનો TMT ટેસ્ટ કરવામાં આવ્યો
જેમાં તેઓ માત્ર 6 મિનિટ જ ચાલી શક્યા



પછી તેમના માટે ખાસ
આયુર્વેદિક પંચકર્મ ટ્રીટમેન્ટ પ્લાન બનાવાયો 🪔

આ સારવારમાં શું કરવામાં આવ્યું?

✔️ હાર્ટની કેપેસિટી વધારવામાં આવી
✔️ હાર્ટના મસલ્સને સ્ટ્રેન્થ આપવામાં આવી
✔️ નસોને મજબૂત બનાવવામાં આવી
✔️ બ્લોકેજને ડાયેટ, એક્સરસાઈઝ અને દવાઓથી ઘટાડવામાં આવ્યું



📊 માત્ર 2 મહિના પછી…

જ્યારે ફરીથી TMT ટેસ્ટ કર્યો તો
પોપટભાઈ સાહેબ 13–14 મિનિટ સુધી આરામથી ચાલી શક્યા! 😲

👉 હવે તેમને
છાતીમાં દુખાવો નથી થતો
શ્વાસ પણ નથી ફૂલતો
અને જીવન ફરીથી સામાન્ય બની ગયું 👍



💬 તમારે માટે સંદેશ

જો તમે પણ
👉 બાયપાસ અથવા સ્ટેન્ટ પછી પણ તકલીફ અનુભવો છો
👉 ચાલતા શ્વાસ ચડે છે
👉 છાતીમાં દુખાવો થાય છે

તો હવે ગભરાવાની જરૂર નથી ❌

👉 Madhavbaug પર સંપર્ક કરો
અને આયુર્વેદિક સારવાર દ્વારા હાર્ટને ફરી મજબૂત બનાવો

23/03/2026

🌿 “મન મકમ હોય તો બદલાવ શક્ય છે!” – મોઘજી ભાઈ પટેલની પ્રેરણાદાયી સફર

મોઘજીભાઈ પટેલને વધારે વજન, સુગર અને બીપી જેવી સમસ્યાઓ હતી. રોજિંદી લાઈફમાં થાક, ઉર્જાની કમી અને આરોગ્ય અંગે ચિંતા વધી રહી હતી. ઘણીવાર લોકો આવી પરિસ્થિતિમાં હાર માની લે છે… પણ મોઘજીભાઈ એક અલગ નિર્ણય લીધો.

👉 “હું આ બદલી શકું છું” — આ મજબૂત વિચાર સાથે તેઓ માધવબાગમાં સારવાર શરૂ કરી.

માધવબાગમાં તેમને વ્યક્તિગત રીતે તૈયાર કરાયેલ:
• પંચકર્મ થેરાપી 🧘‍♂️
• સ્પેશિયલ ડાયટ પ્લાન 🥗
• નિયમિત એક્સરસાઇઝ 🏃‍♂️
• આયુર્વેદિક દવાઓ 🌿

આ બધાનું સંપૂર્ણ માર્ગદર્શન મળ્યું.

હા, વચ્ચે કેટલાક દિવસ બહારનું ખાવાનું થઈ જતું હતું — પરંતુ અહીં l મોઘજીભાઈ ખાસ વાત હતી 👉 તેઓ ખૂબ જ અવેર હતા.
એ દિવસે તેઓ વધુ વોકિંગ અને એક્સરસાઇઝ કરીને તેનું કવર અપ કરતા. 💪

📉 માત્ર 2 મહિનામાં:
• 14 કિલો વજન ઘટાડ્યું
• પેટમાં 15–17 સેન્ટીમિટર ઘટાડો
• સુગર અને બીપીમાં પણ સારો સુધારો

આ માત્ર સારવારનો જ પરિણામ નથી…
આ છે મનોબળ + ડેડિકેશન + યોગ્ય માર્ગદર્શન નો કમાલ!

👉 સામાન્ય રીતે 2 મહિનામાં ૭-૮ કિલો વજન ઓછું કરવું શક્ય છે,
પણ જો તમારું મન મજબૂત હોય — તોમોઘજીભાઈ જેવા ચમત્કારિક ૧૩ કિલો નું પણ પરિણામો મેળવી શકાય છે.

📞 આજે જ તમારા આરોગ્ય માટે એક પગલું ભરો.
97233 35108

14/03/2026
05/03/2026

🌸 Women’s Day Special Health Camp 🌸
By Pramukh Madhavbaug Ayurvedic Hospital

આ મહિલા દિવસે ફક્ત તમારા પોતાના નહીં, પરંતુ તમારા પરિવારના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.
મહિલાઓના આરોગ્ય માટે વિશેષ રક્ત પરીક્ષણ શિબિર આયોજિત કરવામાં આવી છે.

📅 તારીખ: 8 માર્ચ 2026
⏰ સમય: સવારે 8 થી 11

💰 રક્ત પરીક્ષણ અને સંપૂર્ણ આરોગ્ય તપાસ
માત્ર ₹799/-

🎁 વિશેષ ઓફર:
₹1800 નો Stress Test (TMT) — સંપૂર્ણપણે મફત

🔬 રક્ત તપાસમાં સમાવેશ:
• CBC – સંપૂર્ણ હિમોગ્રામ
• હિમોગ્લોબિન (HB)
• HbA1c (Average Blood Sugar – eAG)
• લિપિડ પ્રોફાઇલ – કોલેસ્ટ્રોલ, LDL, HDL, VLDL
• લિવર પ્રોફાઇલ
• કિડની ફંક્શન ટેસ્ટ
• થાઇરોઇડ ટેસ્ટ (TSH)

🩺 મફત તપાસ:
• ECG
• હાર્ટ રેટ
• બ્લડ પ્રેશર (BP)
• SpO2
• રેન્ડમ બ્લડ શુગર
• બોડી માસ ઇન્ડેક્સ (BMI)
• હાર્ટ રિસ્ક નિદાન
• ડોક્ટરની સલાહ

માર્ગદર્શન

⚠ મહત્વપૂર્ણ સૂચના:
• ટેસ્ટ પહેલાં ઓછામાં ઓછા 12 કલાક ઉપવાસ જરૂરી
• રક્ત લેવાની પ્રક્રિયા માત્ર 5 મિનિટ

📍 સ્થળ:
માધવબાગ ક્લિનિક
બી/1 અંબિકા સોસાયટી,
ન્યૂ એસ.ટી. સ્ટેન્ડ પાછળ,
બનાસપુર રોડ, પાલનપુર

📞 સંપર્ક: 97233 35108

03/03/2026

“Bypass ને કહો Bye… સ્વસ્થ જીવન માટે Madhavbaug Try!”

અમૃતભાઈ પ્રજાપતિને અચાનક છાતીમાં દુખાવો શરૂ થયો.
તપાસ કરતા ખબર પડી કે 3 નળીમાં બ્લોકેજ છે.
ડૉક્ટરોએ તરત જ કહ્યું – “Bypass સર્જરી કરાવવી પડશે.”

પરંતુ અમૃતભાઈએ હિંમત રાખી.
તેમણે સર્જરીને બદલે આયુર્વેદિક સારવાર પસંદ કરી.

માત્ર 3 મહિના —
✔️ નિયમિત ડાયેટ
✔️ યોગ્ય એક્સરસાઇઝ
✔️ વિશેષ પંચકર્મ સારવાર
✔️ આયુર્વેદિક દવાઓ

આ બધું કડકપણે ફોલો કર્યું.

પરિણામ?
👉 2D Echo + GLS રિપોર્ટમાં નોંધપાત્ર સુધારો!
👉 બ્લોકેજમાં સુધારો
👉 હવે અમૃતભાઈ સંપૂર્ણ રીતે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.

તેમનો સંદેશ સ્પષ્ટ છે:
“સાચી માર્ગદર્શન, નિયમિતતા અને વિશ્વાસ હોય તો સર્જરી વગર પણ સુધારો શક્ય છે.”






SurgeryAlternative
DrugFreeLife

26/02/2026

🌿 “શ્રવણભાઈની ડાયાબિટીસ પર વિજયગાથા”

ત્રણ વર્ષથી શ્રવણભાઈ ડાયાબિટીસથી પીડાતા હતા.
એલોપેથીક ગોળીઓ રોજ લેતા છતાં શુગર કંટ્રોલમાં આવતી નહોતી.
શરીરમાં થાક, વજન વધવું અને મનમાં ડર —
“શું હવે આખી જિંદગી દવા જ લેવી પડશે?”

આ ચિંતામાં તેઓ આવ્યા
પ્રમુખ માધવ બાગ આયુર્વેદ હોસ્પિટલ, પાલનપુર ખાતે.

અહીં તેમને માત્ર દવા નહીં,
પરંતુ એક સંપૂર્ણ આયુર્વેદિક જીવનપદ્ધતિ આપવામાં આવી —
🥗 વ્યક્તિગત ડાયેટ પ્લાન
🧘 નિયમિત એક્સરસાઇઝ
💪 મસલ સ્ટ્રેન્થનિંગ ટ્રેનિંગ
🌿 પંચકર્મ અને આયુર્વેદિક દવાઓ

શ્રવણભાઈએ આ અભિગમને 100% અનુસર્યો.

માત્ર બે અઢી મહિનામાં
✔️ વજન ઘટાડ્યું
✔️ શરીર શક્તિ વધારી
✔️ શુગર સંપૂર્ણ નિયંત્રણમાં

અને આજે…
👉 15 ચમચી ખાંડ જેટલું શુગર ટેસ્ટમાં લીધા પછી પણ
તેમનો રિપોર્ટ નેગેટિવ (નૉર્મલ) આવ્યો 🎉

આ માત્ર ટ્રીટમેન્ટ નહીં,
પરંતુ યોગ્ય માર્ગદર્શન + દર્દીની પ્રતિબદ્ધતા = પરિણામ

✨ સંદેશ સ્પષ્ટ છે:
જો યોગ્ય અભિગમ અપનાવો તો
👉 ડાયાબિટીસ પર વિજય શક્ય છે
👉 આજીવન દવામુક્ત જીવન શક્ય છે

📍 પ્રમુખ માધવ બાગ આયુર્વેદ હોસ્પિટલ, પાલનપુર
“ડાયાબિટીસથી ડરશો નહીં — તેને હરાવો.”

25/02/2026

👉 “વિશ્વાસ, અનુશાસન અને યોગ્ય સારવાર – ડાયાબિટીસમાં પણ શક્ય પરિવર્તન”

નટવરજી ઠાકોરને શરીરમાં ઇન્સુલિનનું ઉત્પાદન ખૂબ ઓછું હતું.
ડોક્ટરોએ તેમને ઇન્સુલિન પર નિર્ભર રહેવાની સલાહ આપી હતી.

પરંતુ તેમણે આશા છોડ્યા વગર પ્રમુખ માધવબાગ આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર શરૂ કરી.

તેમણે માત્ર દવા જ નહીં —
પરંતુ ડાયેટ, નિયમ અને જીવનશૈલીને સંપૂર્ણ નિષ્ઠાથી અપનાવી.

મારી પ્રેક્ટિસમાં સૌથી નિયમિત અને પ્રતિબદ્ધ દર્દીઓમાં નટવરજીનું સ્થાન વિશેષ છે.

માત્ર ૩ મહિના બાદ —
✔ ઇન્સુલિન ઉત્પાદન સુધર્યું
✔ સરેરાશ શુગર ઘટ્યું
✔ સ્વાસ્થ્ય સ્થિર થયું

આજે તેઓ સ્વસ્થ અને દવામુક્ત જીવન જીવી રહ્યા છે.

👉 આ અનુભવ એક વાત સાબિત કરે છે —
જો દર્દી દૃઢ સંકલ્પ, વિશ્વાસ અને નિયમિતતા રાખે, તો ડાયાબિટીસમાં પણ દવામુક્ત જીવન શક્ય છે.





18/02/2026

❤️ હાર્ટ માં સ્ટેન્ટ મૂકવા થી બ્લોકેજ સાઈડ થયું, બનવાનું બંધ થયું?

મેહુલ ભાઈ , જેમને કોઈ મોટી તકલીફ નહોતી.
અચાનક છાતીમાં દુખાવો થયો. હોસ્પિટલમાં તપાસ કરતા હૃદયની ત્રણ નળીઓમાં બ્લોકેજ જોવા મળ્યું.
એક નળીમાં વધારે બ્લોક હોવાથી ડોક્ટરે તાત્કાલિક સ્ટેન્ટ મૂકવાની સલાહ આપી.

પરિવારે તાત્કાલિક નિર્ણય લઈને સ્ટેન્ટ મૂકાવ્યો.
તપાસ દરમિયાન તેમને ડાયાબિટીસ હોવાનું પણ જાણવા મળ્યું.

પરંતુ પ્રશ્ન અહીં પૂરો થતો નથી…

સ્ટેન્ટ મૂકાવ્યા પછી પણ તેમને સમજાવવામાં આવ્યું કે:

👉 “સ્ટેન્ટ એટલે સંપૂર્ણ સુરક્ષા નથી.”
👉 સ્ટેન્ટ ફક્ત એક જગ્યાનો બ્લોક ખોલે છે.
👉 પરંતુ બ્લોકેજ બનાવવાની પ્રક્રિયા (atherosclerosis) શરીરમાં ચાલુ જ રહે છે.
👉 એટલે ફરી બ્લોકેજ કે ફરી અટેકની સંભાવના એટલી જ રહે છે જો જીવનશૈલી ન બદલાય.

દર્દીએ ત્યારબાદ આયુર્વેદિક માર્ગ અપનાવ્યો —
✔ યોગ્ય આહાર
✔ નિયમિત વ્યાયામ
✔ આરોગ્યવર્ધક ઔષધ
✔ રિસર્ચ વાળું પંચકર્મ

આ અનુસરણથી તેમણે આરોગ્યમાં ઉત્તમ સુધારો મેળવ્યો અને જીવનશૈલીજન્ય જોખમોને નિયંત્રિત કર્યા.



🌿 મૂળ કારણનો ઇલાજ જ સાચી સુરક્ષા

હૃદયરોગ માત્ર નળીમાં બ્લોકેજ નથી —
તે આખા શરીરના મેટાબોલિક અસંતુલનનું પરિણામ છે.

સ્ટેન્ટ:
• રસ્તો ખોલે છે
• લક્ષણ ઓછું કરે છે

પરંતુ આયુર્વેદિક જીવનશૈલી:
• બ્લોકેજ બનવાની પ્રક્રિયા અટકાવે છે
• દોષ-ધાતુ સંતુલન સુધારે
• મેટાબોલિક આરોગ્ય વધારે
• ફરી અટેકનું જોખમ ઘટાડે

16/02/2026

🌿 નાની ઉંમરે ડાયાબિટીસ – ઇન્સ્યુલિન વગરનો સફળ આરોગ્યિક માર્ગ

૧૭ વર્ષની નાની ઉંમરે અચાનક જ આ યુવાનમાં ડાયાબિટીસ શોધાઈ.
રિપોર્ટ્સમાં શુગર ખૂબ ઊંચી હતી અને વજન ઝડપથી ઘટી રહ્યું હતું.

ડોક્ટરે સીધું કહી દીધું:
👉 “હવે આજિવન ઇન્સ્યુલિન લેવું પડશે.”

પરિવાર માટે આ મોટો આઘાત હતો.
એટલી નાની ઉંમરે જીવનભર ઇન્સ્યુલિન – વિચારતાં જ ડર લાગી ગયો.

પણ તેમને પ્રમુખ માધવબાગ હોસ્પિટલ વિશે ખબર હતી –
કે અહીં ડાયાબિટીસમાં આરોગ્યિક સારવારથી સુધારો જોવા મળે છે.

તેથી તેઓ અમારી પાસે આવ્યા અને કહ્યું:
👉 “સાહેબ, અમે ઇન્સ્યુલિન પર નિર્ભર થવું નથી, કૃપા કરીને માર્ગ બતાવો.”

અમે તેમના તમામ રિપોર્ટ્સ વિગતે તપાસ્યા.
તે સમયે તેમનું HbA1c લગભગ 14 જેટલું ઊંચું હતું –
જે ગંભીર અનિયંત્રિત ડાયાબિટીસ બતાવે છે.

અમે તરત જ સંયુક્ત આરોગ્યિક સારવાર શરૂ કરી:

✔️ વ્યક્તિગત આયુર્વેદિક દવાઓ
✔️ ખાસ આરોગ્યિક ડાયેટ પ્લાન
✔️ પંચકર્મ થેરાપી
✔️ નિયમિત એક્સરસાઇઝ માર્ગદર્શન
✔️ લાઇફસ્ટાઇલ સુધારો

આ સંપૂર્ણ સારવાર વૈજ્ઞાનિક અભિગમ અને રિસર્ચ આધારિત હતી.

👉 થોડા મહિનાઓમાં જ ચમત્કારિક ફેરફાર જોવા મળ્યો.

📉 HbA1c 14 માંથી ઘટીને 6.5 થયું
📊 નાસ્તાની શુગર સંપૂર્ણ નોર્મલ
⚖️ વજન સ્થિર થયું
💪 શરીરની તકલીફો દૂર થઈ ગઈ

સૌથી મહત્વની વાત –
👉 ઇન્સ્યુલિનની જરૂરિયાત ટળી ગઈ.

આ કેસ બતાવે છે કે:

✨ નાની ઉંમરે ડાયાબિટીસ આવે તો એ હંમેશા જીવનભર ઇન્સ્યુલિન જરૂરી હોય એવું નથી.
✨ સમયસર આરોગ્યિક સારવાર શરૂ કરીએ તો પેનક્રિયાસની કાર્યક્ષમતા સુધરી શકે છે.
✨ યોગ્ય ડાયેટ + પંચકર્મ + આયુર્વેદિક દવા = ડાયાબિટીસ કંટ્રોલ શક્ય.

📌 સંદેશ:
જો નાની ઉંમરે ડાયાબિટીસ જાણવા મળે, તો ડરશો નહીં.
જલ્દીથી આરોગ્યિક સારવાર શરૂ કરો –
જીવનભર ઇન્સ્યુલિનથી બચી શકાય છે.

27/01/2026

My journey, my commitment, my results – Gujarat’s Highest Award & India’s Top 10 Clinic recognition

Address

A/4 Ambika Society Behind New Bus Port , Becharpura Road
Palanpur
385001

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 9am - 7pm

Telephone

+919979415108

Website

Alerts

Be the first to know and let us send you an email when Pramukh Madhavbaug Hospital-PALANPUR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Pramukh Madhavbaug Hospital-PALANPUR:

Share

Category