Dr Jaydeep's Physio World

Dr Jaydeep's Physio World Physio World is independently owned Physical Therapy & Rehabilitation Centre.Established in 2013,is

chiropractor
Physiotherapy Centres
Physiotherapists
Acupuncture Therapists
Acupuncture Doctors
Physiotherapist For Home Visits
On Call Physiotherapists
Physiotherapists For Pre & Post Natal Pregnancy
Paediatric Physiotherapist For Home Visits
Physiotherapists For Spondylitis
Physiotherapists For Joint Pain
Physiotherapists For Foot
Physiotherapists For Arthritis
Orthopaedic Physiotherapists
Physio

therapists For Paralysis
Scalp Acupuncture Doctors
Physiotherapists For Paraplegia
Physiotherapist Doctors For Sports Injury
Physiotherapist For Obesity
Auricular Acupuncture Doctors
Physiotherapist Knee Replacement Doctors

ફ્રોઝન શોલ્ડર શરીરમાં અયોગ્ય સ્થિતિ અને દુખાવા ઊભા કરે છે. જો તમને હાથ ઉંચો કરવો મુશ્કેલ લાગે છે, ખભામાં દુખાવો રહે છે અ...
19/06/2025

ફ્રોઝન શોલ્ડર શરીરમાં અયોગ્ય સ્થિતિ અને દુખાવા ઊભા કરે છે.

જો તમને હાથ ઉંચો કરવો મુશ્કેલ લાગે છે, ખભામાં દુખાવો રહે છે અથવા હાથ પાછળ લઈ જવામાં તકલીફ અનુભવો છો, તો સમયસર સારવાર જરૂરી છે.

ફિઝિયોથેરાપીથી ફ્રોઝન શોલ્ડરમાં સારી રાહત મળે છે.

આજે જ કન્સલ્ટ કરો ડૉ. જયદીપ બાનુગોરિયા ને અને પીડા વિના જીવન જીવવા ની દિશામાં પહેલ કરો!

📞 9737640005

📍બીજો માળ, રાજ કોમ્પ્લેક્સ , રાજનગર ચોક , નાના મવા રોડ , icici bank ની બાજુ માં , રાજકોટ 360005

ઘૂંટણમાં દુઃખાવો કે વોકિંગ વખતે તકલીફ થતી હોય? તો હવે દુઃખાવા સાથે જીવવાનું નહીં! Dr. Jaydeep's Physio World લાવે છે ખાસ...
17/06/2025

ઘૂંટણમાં દુઃખાવો કે વોકિંગ વખતે તકલીફ થતી હોય? તો હવે દુઃખાવા સાથે જીવવાનું નહીં!

Dr. Jaydeep's Physio World લાવે છે ખાસ થેરાપી, જે આપને આરામ અને રાહત આપે.

અહીં આપને મળશે અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ્સ દ્વારા વ્યાયામ માર્ગદર્શન, મેન્યુઅલ થેરાપી અને પેઈન રિલીફ ટેક્નિક્સ.

આજે જ કન્સલ્ટ કરો અને આરામ પામો!

📞 9737640005

📍બીજો માળ, રાજ કોમ્પ્લેક્સ , રાજનગર ચોક , નાના મવા રોડ , icici bank ની બાજુ માં , રાજકોટ 360005

ઘૂંટણમાં દુખાવો હવે સહન કરવાનો સમય ગયો!Dr. Jaydeep's Physio World માં મેળવો ઘૂંટણના દુખાવા માટે વ્યાવસાયિક અને વ્યક્તિગત...
16/06/2025

ઘૂંટણમાં દુખાવો હવે સહન કરવાનો સમય ગયો!

Dr. Jaydeep's Physio World માં મેળવો ઘૂંટણના દુખાવા માટે વ્યાવસાયિક અને વ્યક્તિગત સારવાર.

અમારા અનોખા બિન-સર્જિકલ ઉપાયો અને અનુભવી થેરાપિસ્ટ્સ તમને આપી શકે છે દુખાવાથી રાહત.

ક્લિનિકલ તાલીમપ્રાપ્ત ટીમ અને અદ્યતન ફિઝિઓથેરાપી સાધનો સાથે હવે છે લાભદાયક સારવાર સરળ અને અસરકારક.

📞 આજે જ સંપર્ક કરો: 9737640005

📍2nd Floor Raj Complex, Rajnagar Chowk, Nana Mava Rd, near Icici Bank, Rajkot, Gujarat 360005

આધુનિક ઈલેક્ટ્રોથેરાપી હવે કોઈ ભ્રમ નહીં!ડૉ. જયદીપનું Physio World લાવે છે વૈજ્ઞાનિક અને અસરકારક ઈલેક્ટ્રોથેરાપી સારવાર,...
13/06/2025

આધુનિક ઈલેક્ટ્રોથેરાપી હવે કોઈ ભ્રમ નહીં!

ડૉ. જયદીપનું Physio World લાવે છે વૈજ્ઞાનિક અને અસરકારક ઈલેક્ટ્રોથેરાપી સારવાર, જે સંપૂર્ણ રીતે સલામત છે.

ઘણા લોકો માનતા હોય છે કે ઇલેક્ટ્રોથેરાપી નુકસાનકારક છે, પણ યોગ્ય જાણકાર ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા આપવામાં આવતી સારવાર ફાયદાકારક અને દુખાવા માટે રાહતદાયક છે.

આજેજ અપોઈન્ટમેન્ટ બુક કરો!!

📍2nd Floor Raj Complex, Rajnagar Chowk, Nana Mava Rd, near Icici Bank, Rajkot, Gujarat 360005

📞 9737640005

અમે લાવ્યા છીએ ઇલેક્ટ્રોથેરાપી – દુખાવા વિના જીવન જીવી શકવાનું શક્તિશાળી ઉપાય! 👩‍⚕️⚡ સતત થતા ઘૂંટણ, પીઠ કે ગરદનના દુખાવા...
12/06/2025

અમે લાવ્યા છીએ ઇલેક્ટ્રોથેરાપી – દુખાવા વિના જીવન જીવી શકવાનું શક્તિશાળી ઉપાય! 👩‍⚕️

⚡ સતત થતા ઘૂંટણ, પીઠ કે ગરદનના દુખાવાથી ત્રસ્ત છો? તો હવે વિલંબ નહીં – દવાઓથી નહિ પડતી રાહત માટે ટ્રાય કરો ઈલેક્ટ્રોથેરાપી!

પીડા નિવારણ, સંજ્ઞા પુનઃપ્રાપ્તિ અને સોજા ઘટાડવા માટે સલામત અને અસરકારક ઉપચાર.

તમારા આરોગ્ય માટે શ્રેષ્ઠ પગલું આજે જ ભરો!

📍 2nd Floor Raj Complex, Rajnagar Chowk, Nana Mava Rd, near Icici Bank, Rajkot, Gujarat 360005

📞 Call Now: 9737640005

વારંવાર હાથ અને પગ સૂન્ન થવાની સમસ્યા ઘણા લોકોને પરેશાન કરે છે. આ સમસ્યા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે નસો પર દબાણ,...
25/03/2025

વારંવાર હાથ અને પગ સૂન્ન થવાની સમસ્યા ઘણા લોકોને પરેશાન કરે છે.

આ સમસ્યા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે નસો પર દબાણ, લોહીનું ખરાબ પરિભ્રમણ, વિટામિનની ઉણપ, કે કોઈ અન્ય આરોગ્ય સંબંધિત સમસ્યાઓ. જો તમને પણ આ સમસ્યા વારંવાર થતી હોય, તો તેના કારણો અને ઉપાયો જાણવા જરૂરી છે.

હાથ અને પગ સૂન્ન થવાના મુખ્ય કારણો:

* નસો પર દબાણ: લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી કે સૂવાથી નસો પર દબાણ આવે છે, જેના કારણે હાથ અને પગ સૂન્ન થઈ શકે છે.

* લોહીનું ખરાબ પરિભ્રમણ: શરીરમાં લોહીનું યોગ્ય પરિભ્રમણ ન થવાથી પણ હાથ અને પગ સૂન્ન થઈ શકે છે.

* વિટામિનની ઉણપ: વિટામિન B12, B6 અને અન્ય વિટામિન્સની ઉણપ પણ આ સમસ્યાનું કારણ બની શકે છે.

* ડાયાબિટીસ: ડાયાબિટીસના દર્દીઓમાં નસોને નુકસાન થવાથી હાથ અને પગ સૂન્ન થઈ શકે છે.

ઉપાયો:

* મસાજ થેરાપી: નિયમિત મસાજ કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને સૂન્ન થવાની સમસ્યામાં રાહત મળે છે.

* વિટામિન વાળો ખોરાક: વિટામિન B12, B6 અને અન્ય જરૂરી વિટામિન્સથી ભરપૂર ખોરાક લેવો.

* યોગ અને ધ્યાન: નિયમિત યોગ અને ધ્યાન કરવાથી તણાવ ઓછો થાય છે અને લોહીનું પરિભ્રમણ સુધરે છે.

* એક જ પોઝિશનમાં ન બેસવું: લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાનું ટાળો અને થોડા થોડા સમયે શરીરને હલાવતા રહો.

જો તમને વારંવાર હાથ અને પગ સૂન્ન થવાની સમસ્યા થતી હોય, તો એકવાર અચૂકથી મુલાકાત લો ફિઝીઓ વર્લ્ડ ફિઝીઓથેરાપી સેન્ટર ની.

For more info contact now!
📞 9737640005

📍2nd Floor Raj Complex, Rajnagar Chowk, Nana Mava Rd, near Icici Bank, Rajkot, Gujarat 360005

એડવાન્સ પેઇન મેનેજમેન્ટ ક્લિનિક – ફિઝીઓ વર્લ્ડ ફિઝીઓથેરાપી સેન્ટરશું તમને સ્નાયુઓમાં જકડાણ છે? કે નસો ખેંચાઈ ગઈ છે?શરીરમ...
22/03/2025

એડવાન્સ પેઇન મેનેજમેન્ટ ક્લિનિક – ફિઝીઓ વર્લ્ડ ફિઝીઓથેરાપી સેન્ટર

શું તમને સ્નાયુઓમાં જકડાણ છે? કે નસો ખેંચાઈ ગઈ છે?
શરીરમાં સતત દુખાવો છે અને દવાઓથી રાહત નથી મળી રહી?
હવે રાહ ના જુઓ! આજે જ મુલાકાત લો એડવાન્સ પેઇન મેનેજમેન્ટ ક્લિનિક – ફિઝીઓ વર્લ્ડ ફિઝીઓથેરાપી સેન્ટર અને મેળવો યોગ્ય ઉપચાર.

🔹 સ્નાયુઓ અને સાંધાના દુખાવાથી મુક્તિ
🔹 નસો ખેંચાવાની સમસ્યાનો કાયમી ઉકેલ
🔹 સર્વાઈકલ, લેમ્બાગો, ફ્રોઝન શોલ્ડર અને બેકપેઇન માટે વિશેષ સારવાર
🔹 અદ્યતન ફિઝીઓથેરાપી ટેકનિક દ્વારા અસરકારક ઉપચાર

આજના વ્યસ્ત અને દોડધામ ભર્યા જીવનમાં શરીરનું સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ જરૂરી છે. અમારા નિષ્ણાત ફિઝીઓથેરાપિસ્ટ્સ આપની તકલીફોને સમજીને વ્યક્તિગત સારવાર પ્રદાન કરે છે, જેથી આપ આરામ મેળવી શકો.

💠 અમે આપને તંદુરસ્ત જીવનશૈલી તરફ આગળ વધવામાં મદદ કરીશું!

📍 આજે જ મળો અને આરોગ્યમય જીવન તરફ પહેલ કરો!

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો!
📞 9737640005



હવે સાંધા અને સ્નાયુના દુખાવાથી રાહત મેળવવી સહેલી બની ગઈ!જો તમે લાંબા સમયથી સાંધા, સ્નાયુ, કમર, કે ઘૂંટણના દુખાવાથી પીડા...
16/03/2025

હવે સાંધા અને સ્નાયુના દુખાવાથી રાહત મેળવવી સહેલી બની ગઈ!

જો તમે લાંબા સમયથી સાંધા, સ્નાયુ, કમર, કે ઘૂંટણના દુખાવાથી પીડાતા હો, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. ફિઝીઓ વર્લ્ડ થેરાપી સેન્ટર પર આધુનિક અને અસરકારક સારવાર દ્વારા દુખાવામાં રાહત મેળવો.

અમે આપને શ્રેષ્ઠ ફિઝિઓથેરાપી સેવાઓ પૂરી પાડીએ છીએ, જે વ્યક્તિગત જરૂરિયાતો અને સમસ્યાઓ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવી છે. અમારા અનુભવી થેરાપિસ્ટ્સ તમારા આરોગ્યમાં સુધારો લાવવામાં સહાય કરશે, જેથી તમે ફરી એકવાર દર્દ-મુક્ત અને આરામદાયક જીવન જીવી શકો.

આજેજ તમારા આરોગ્ય માટે મહત્વપૂર્ણ પગલું ભરો!

📅 એપોઇન્ટમેન્ટ બુક કરો અને સહજ જીવન તરફ પહેલ કરો.

📍 ફિઝીઓ વર્લ્ડ થેરાપી સેન્ટર – તમારા આરોગ્ય માટે એક સંપૂર્ણ ઉકેલ!

📞 અમારો સંપર્ક કરો અને તમારા દુખાવાની સમસ્યાનો ઉકેલ મેળવો! (9737640005)










Why Choose PhysioWorld? Your One-Stop Solution for All Pain & Recovery Needs!At PhysioWorld, we believe in providing the...
15/03/2025

Why Choose PhysioWorld? Your One-Stop Solution for All Pain & Recovery Needs!

At PhysioWorld, we believe in providing the best care for your body, ensuring a pain-free and active life. Whether you're struggling with joint pain, muscle pain, spine issues, or posture misalignment, we have the expertise to help you recover and regain mobility.

Our highly trained physiotherapists use cutting-edge equipment and advanced techniques to deliver personalized treatment plans tailored to your specific needs. From post-operative rehabilitation to sports injury recovery, we focus on restoring strength, flexibility, and overall well-being.

Trust PhysioWorld – where advanced therapy meets expert care for a stronger, healthier you!

Contect now!!
📞 9737640005

📍2nd Floor Raj Complex, Rajnagar Chowk, Nana Mava Rd, near Icici Bank, Rajkot, Gujarat 360005

કરોડરજ્જુ અને ગોઠણના ઓપરેશન પહેલાં એકવાર ડૉ. જયદીપ બાણુંગોરીયા ની સલાહ જરૂર લો!આજના સમયમાં કરોડરજ્જુ (Spine) અને ગોઠણના ...
14/03/2025

કરોડરજ્જુ અને ગોઠણના ઓપરેશન પહેલાં એકવાર ડૉ. જયદીપ બાણુંગોરીયા ની સલાહ જરૂર લો!

આજના સમયમાં કરોડરજ્જુ (Spine) અને ગોઠણના દુખાવા સામાન્ય બની ગયા છે. ખોટી જીવનશૈલી, ખોટા બેસવાના સ્વભાવ અને વધી રહેલા વજનને કારણે ઘણા લોકોને કમર અને ગોઠણ સંબંધિત તકલીફોનો સામનો કરવો પડે છે.

ડૉ. જયદીપ બાણુંગોરીયા—નિષ્ણાત સર્જન અને સલાહકાર

ડૉ. જયદીપ બાણુંગોરીયા કરોડરજ્જુ અને ગોઠણના સારવારમાં વિશેષતા ધરાવતા અનુભવી તબીબ છે.

શા માટે ઓપરેશન પહેલાં સલાહ લેવી જરૂરી છે?

દરેક દર્દી માટે ઓપરેશન એકમાત્ર ઉકેલ નથી.

ડૉ. જયદીપ બાણુંગોરીયા જેવા નિષ્ણાત આપના કેસનું સંપૂર્ણ વિશ્લેષણ કરી યોગ્ય ઉકેલ આપશે.

જો તમે કે તમારા નજીકના સ્વજનને કરોડરજ્જુ અથવા ગોઠણની તકલીફ છે અને ઓપરેશન વિશે વિચારતા હો, તો એકવાર ડૉ. જયદીપ બાણુંગોરીયા પાસે થી સલાહ અવશ્ય લો.

તો આજે જ મુલાકાત લો
📞 9737640005

📍2nd Floor Raj Complex, Rajnagar Chowk, Nana Mava Rd, near Icici Bank, Rajkot, Gujarat 360005

!

Address

Raj Complex, Second Floor, Nana Mava Main Road, Rajnagar Chowk, Nr. ICICI Bank
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Dr Jaydeep's Physio World posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category