Vatsalya Speech and Hearing Clinic

Vatsalya Speech and Hearing Clinic One of most trusted & superior brand of Hearing and Speech therapy treatment in Gujarat.

We have been servicing in hearing and speech therapy treatment since 2003 in Gujarat. We deal in ‘Audiological Diagnosis’ and world's leading Hearing Aid Brands. Our Clinic's Head Quarter situated in Rajkot, Gujarat; moreover, we have branches in others centres of Gujarat like Jamnagar, Junagadh, Upleta, Morbi and Jam Khambhaliya. Team Vatsalya continually strives to find innovative ways to serve

you better. We have our own counseling rooms & counselor who has already evaluated thousands of patient. Our Hearing Care Professionals practice the philosophy that the most successful hearing aid solutions must fit precisely within your lifestyle and everyday communication needs.

20/04/2026

તાલાળા (ગીર) ના નિવાસી શ્રી મનસુખભાઈ કમાણી છેલ્લા લગભગ 6 વર્ષથી ‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક’ સાથે સંકળાયેલા છે. તેઓ અમારી સેવાઓથી સંપૂર્ણ રીતે સંતોષ વ્યક્ત કરે છે અને ઉત્તમ સેવા માટે ‘વાત્સલ્ય’ની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર માને છે.

અમારી સેવાઓથી સંતોષ અનુભવનારા દર્દીઓની આવી લાગણીઓ અમને સતત વધુ ગુણવત્તાસભર સેવાઓ પ્રદાન કરવા માટે પ્રેરણા અને શક્તિ આપે છે.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

17/04/2026

જે લોકો માટે હિયરિંગ એઈડ્સ અસરકારક સાબિત થતા નથી અથવા જે લોકો સંપૂર્ણ બહેરાશનો સામનો કરી રહ્યા છે, તેઓ માટે હવે એક આધુનિક અને અસરકારક ઉપાય છે 'કોક્લિયર ઈમ્પ્લાન્ટ'.

'કોક્લિયર ઈમ્પ્લાન્ટ' દ્વારા દરેક ઉંમરના લોકો ફરીથી અવાજોની દુનિયામાં જોડાઈ શકે છે અને જીવનને નવી દિશા આપી શકે છે. આ ટેક્નોલોજી માત્ર શ્રવણશક્તિ પુનઃપ્રાપ્ત કરવામાં જ મદદરૂપ નથી, પરંતુ જીવનની ગુણવત્તામાં લાંબા ગાળાનો સકારાત્મક ફેરફાર લાવે છે.

કોક્લિયર ઈમ્પ્લાન્ટ શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે, અને તે જીવનભર માટે કેવી રીતે ફાયદાકારક બની શકે; આ તમામ મહત્વપૂર્ણ માહિતી મેળવવા તથા વ્યક્તિગત માર્ગદર્શન માટે આજે જ 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'નો સંપર્ક કરો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

VACANCY - Job Opening in Rajkot!Build your future with us. We are a leading speech and hearing clinic based in Rajkot. W...
15/04/2026

VACANCY - Job Opening in Rajkot!

Build your future with us. We are a leading speech and hearing clinic based in Rajkot. We look for smart, young and dynamic individuals ready to grow and make a real impact.

Drop your CV
vatsalya.clinic2003@gmail.com
Phone: 9150303303

07/04/2026

'Vatsalya Speech and Hearing Clinic' has successfully completed Gujarat’s first bilateral Kanso 3 upgrade procedure, marking a significant milestone in the advancement of hearing healthcare.

03/04/2026

શ્રી મનોજભાઈ વ્યાસ છેલ્લા 5-6 વર્ષથી સાંભળવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, જેના કારણે તેઓને દૈનિક વાતચીત તેમજ ગ્રુપ ડિસ્કશનમાં ઘણી અડચણો અનુભવાતી હતી. યોગ્ય માર્ગદર્શન અને ઉકેલની શોધમાં તેમણે ‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક’ની મુલાકાત લીધી, જ્યાં તેમને અદ્યતન (Advanced) હીયરીંગ એઈડની સલાહ આપવામાં આવી.

આ આધુનિક હીયરીંગ એઈડના ઉપયોગથી હવે તેઓ વધુ સ્પષ્ટ રીતે સાંભળી શકે છે અને આત્મવિશ્વાસ સાથે સૌ સાથે અસરકારક રીતે વાતચીત કરી શકે છે.

શ્રી મનોજભાઈ ‘વાત્સલ્ય’ની કુશળ ટીમ દ્વારા મળેલ ઉત્તમ સેવા અને સતત સહયોગથી ખૂબ જ સંતુષ્ટ છે. તેઓ દિલથી ‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક’નો આભાર વ્યક્ત કરે છે.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા । પોરબંદર

સંપર્ક:
9638710002
7490977070

‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક’નાં લેટેસ્ટ, વર્લ્ડ-ક્લાસ AI હીયરિંગ એઇડ તમને માત્ર અવાજ સાંભળવામાં જ મદદ કરતું નથી...
29/03/2026

‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક’નાં લેટેસ્ટ, વર્લ્ડ-ક્લાસ AI હીયરિંગ એઇડ તમને માત્ર અવાજ સાંભળવામાં જ મદદ કરતું નથી, પરંતુ તમારા જીવનની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો લાવે છે. આ સ્માર્ટ AI ટેક્નોલોજી તમારા આસપાસના અવાજોને સમજદારીપૂર્વક ફિલ્ટર કરીને તમને સ્પષ્ટ અને આરામદાયક શ્રવણ અનુભવ આપે છે. ભીડભાડવાળા સ્થળો હોય કે શાંતિપૂર્ણ વાતાવરણ, હવે દરેક ક્ષણમાં સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે જોડાયેલા રહો.

આજે જ 'વાત્સલ્ય'ની નજીકની શાખાની મુલાકાત લો, હીયરીંગ એઇડની ટ્રાયલ લો અને ફરીથી દુનિયાને નવી રીતે સાંભળવાની શરૂઆત કરો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

આજની ઝડપી જીવનશૈલીમાં, ઘણીવાર આપણે આપણા પ્રિયજનોના અવાજ, તેમની લાગણીઓ અને નાનાં નાનાં પળો ચૂકી જઈએ છીએ - માત્ર શ્રવણશક્ત...
24/03/2026

આજની ઝડપી જીવનશૈલીમાં, ઘણીવાર આપણે આપણા પ્રિયજનોના અવાજ, તેમની લાગણીઓ અને નાનાં નાનાં પળો ચૂકી જઈએ છીએ - માત્ર શ્રવણશક્તિની ક્ષતિના કારણે.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિકમાં, અમે માત્ર શ્રવણ જ સુધારતા નથી, પરંતુ
અમે તમને ફરીથી જોડીએ છીએ તમારા પરિવાર સાથે, મિત્રો સાથે, અને જીવનની દરેક ખુશીઓ સાથે.

આજે જ 'વાત્સલ્ય'ની નજીકની શાખાની મુલાકાત લો, અને તમારું હીયરીંગ ચેક અપ કરાવો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

બહેરાશ માટે “ફ્રી નિદાન અને સારવાર કેમ્પ”શું તમને કે તમારી આસપાસ કોઈને પણ સાંભળવાની તકલીફ કે બહેરાશ છે? તો ગુજરાતનાં પ્ર...
23/03/2026

બહેરાશ માટે “ફ્રી નિદાન અને સારવાર કેમ્પ”

શું તમને કે તમારી આસપાસ કોઈને પણ સાંભળવાની તકલીફ કે બહેરાશ છે? તો ગુજરાતનાં પ્રખ્યાત "વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક" દ્વારા ખાખરેચી ગામમાં “ફ્રી નિદાન કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડીલો, વયસ્કો અને બાળકો જેમને સાંભળવાની તકલીફ કે બહેરાશ હોય તેવા લોકોએ આ “ફ્રી નિદાન કેમ્પ” માં પોતાનું રજીસ્ટ્રેશન અચૂક કરાવી લેવું.

વર્લ્ડ ક્લાસ હીયરીંગ મશીન પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર ઉપલબ્ધ છે.

ગુજરાત સરકારનાં નિવૃત કર્મચારી (પેન્શનર) તથા તેમના આશ્રિત માટેનાં હીયરીંગ મશીનની રીએમ્બર્સમેન્ટ યોજના ઉપલબ્ધ છે.

રજીસ્ટ્રેશન માટે સંપર્ક: 7490977070

25 માર્ચ, 2026; બુધવાર
સવારે 9:00 થી 1:30
સાંજે 3:00 થી 5:00

સ્થળ:
શુભમ હોસ્પિટલ બિલ્ડીંગ
અતુલ બુક સ્ટોરનાં ખાંચામાં,
ડૉ. કોલડીયા ENT હોસ્પિટલ બિલ્ડીંગ,
મોટા બસ ડેપો સામે, અમરેલી.

તારીખ 18/03/2026, બુધવારના રોજ MEDEL કૉક્લિઅર ઇમ્પ્લાન્ટ કંપની તથા વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિકના સંયુક્ત ઉપક્રમે...
20/03/2026

તારીખ 18/03/2026, બુધવારના રોજ MEDEL કૉક્લિઅર ઇમ્પ્લાન્ટ કંપની તથા વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિકના સંયુક્ત ઉપક્રમે કૉક્લિઅર ઇમ્પ્લાન્ટ કરાવેલ બાળકોના માતા-પિતાઓ માટે વિશેષ માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દરમિયાન કૉક્લિઅર ઇમ્પ્લાન્ટના યોગ્ય કેર અને મેન્ટેનન્સ અંગે વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી.

MEDEL તરફથી ઓડિયોલોજિસ્ટ યાશીકા મેડમ, ઓડિયોલોજિસ્ટ સંકેત સર, અને 'વાત્સલ્ય'ના ચીફ ઓડિયોલોજિસ્ટ કલ્પના મેડમ દ્વારા ઓપરેશન બાદ જરૂરી થેરાપી અને ટ્રેનિંગની પ્રક્રિયા, તેમજ તેના માધ્યમથી બાળકોના વિકાસમાં કેવી રીતે સકારાત્મક અને નોંધપાત્ર પરિવર્તન લાવી શકાય તે અંગે અત્યંત તલસ્પર્શી અને માર્ગદર્શક માહિતી આપવામાં આવી.

આ સેમિનાર માતા-પિતાઓ માટે જાણકારીપ્રદ, પ્રેરણાદાયી અને બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે માર્ગદર્શક સાબિત થયો.

‘વાત્સલ્ય પરિવાર’ના આનંદિત પેશન્ટ.અમારા વાત્સલ્ય પરિવાર નાં જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયત્ન અમે સતત કરતા રહીયે છ...
16/03/2026

‘વાત્સલ્ય પરિવાર’ના આનંદિત પેશન્ટ.

અમારા વાત્સલ્ય પરિવાર નાં જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયત્ન અમે સતત કરતા રહીયે છે. આ સાથે, દરેકના જીવનમાં આત્મવિશ્વાસ, સ્પષ્ટ શ્રાવણ અને સંવાદ તથા ખુશીઓ ફરીથી ફૂલેફાલે તે માટે અમે સતત સમર્પિત રીતે કાર્ય કરીએ છીએ.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

Address

104, Twin Star Complex, 1st Floor, South Block, Near Miracle Doctor House, Nana Mava Circle, 150 Ft Ring Road
Rajkot
360005

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+919898155882

Alerts

Be the first to know and let us send you an email when Vatsalya Speech and Hearing Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vatsalya Speech and Hearing Clinic:

Share