Vatsalya Speech and Hearing Clinic

Vatsalya Speech and Hearing Clinic One of most trusted & superior brand of Hearing and Speech therapy treatment in Gujarat.

We have been servicing in hearing and speech therapy treatment since 2003 in Gujarat. We deal in ‘Audiological Diagnosis’ and world's leading Hearing Aid Brands. Our Clinic's Head Quarter situated in Rajkot, Gujarat; moreover, we have branches in others centres of Gujarat like Jamnagar, Junagadh, Upleta, Morbi and Jam Khambhaliya. Team Vatsalya continually strives to find innovative ways to serve you better. We have our own counseling rooms & counselor who has already evaluated thousands of patient. Our Hearing Care Professionals practice the philosophy that the most successful hearing aid solutions must fit precisely within your lifestyle and everyday communication needs.

25/02/2026

Heartfelt wishes on 'International Cochlear Implant Day' - raising awareness and celebrating the miracle of hearing restoration.

જો તમારું બાળક બોલવામાં અસ્પષ્ટ હોય, વાંચતી વખતે તકલીફ અનુભવે, વાતો કરવામાં સમસ્યા અનુભવે, ચાવતી કે ગળતી વેળાએ તકલીફ અનુ...
18/02/2026

જો તમારું બાળક બોલવામાં અસ્પષ્ટ હોય, વાંચતી વખતે તકલીફ અનુભવે, વાતો કરવામાં સમસ્યા અનુભવે, ચાવતી કે ગળતી વેળાએ તકલીફ અનુભવે, વાતની રજૂઆત કરવામાં અક્ષમતા અનુભવે, અથવા તો સાવ એકલવાયું જ રહે; તો તમારા બાળકને સ્પીચ થેરાપીની જરૂરિયાત છે.

સ્પીચ અંગેની સમસ્યાનાં નિરાકરણ માટે આજે જ નજીકની "વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ"ની શાખાનો સંપર્ક કરો, અને એપોઇન્ટમેન્ટ મેળવો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070
💙

09/02/2026

રાજકોટના રહેવાસી શ્રી યોગેશભાઈ કટારીયા લાંબા સમયથી બંને કાનમાં બહેરાશની સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યા હતા. તેમાંનો એક કાનની શ્રવણશક્તિ તેઓ નાની ઉંમરથી જ ગુમાવી ચૂક્યા હોવાથી, સમય જતાં તેમની રોજિંદી વાતચીત અને સામાજિક જીવન પર તેની ઊંડી અસર થવા લાગી હતી. ધીમે ધીમે તેઓ માનસિક રીતે નિરાશ થવા લાગ્યા હતા અને ફરીથી સારી રીતે સાંભળી શકાશે નહીં એવી ભાવનામાં ડૂબી ગયા હતા.

‘વાત્સલ્ય’નો રેફરન્સ મળતા તેમણે અમારી ક્લિનિકની મુલાકાત લીધી. સંપૂર્ણ હિયરિંગ ટેસ્ટ અને યોગ્ય માર્ગદર્શન બાદ તેમને અમારા એક્સપર્ટ ઓડિયોલોજિસ્ટ દ્વારા હિયરિંગ એઇડ અપનાવવાની સલાહ આપવામાં આવી. આજે હિયરિંગ એઇડના સહારે તેઓ ફરીથી સ્પષ્ટ અવાજો સાંભળી શકે છે, અને વાતચીત, હાસ્ય અને જીવનની નાની ખુશીઓનો આનંદ માણી રહ્યા છે. સારી શ્રવણશક્તિ સાથે શ્રી યોગેશભાઈ આજે આત્મવિશ્વાસ અને ઉત્સાહભર્યું જીવન પસાર કરી રહ્યા છે.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા । પોરબંદર

સંપર્ક:
9638710002
7490977070

07/02/2026

ઉંમર વધતા શ્રવણશક્તિમાં સામાન્ય ઘટાડો થવો સ્વાભાવિક છે, પરંતુ તેને અવગણવાથી સામાજિક અંતર, માનસિક તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ઓછું સાંભળવાથી મગજ પર વધારાનો બોજ પડે છે અને ઊર્જાનો ખર્ચ વધારે થાય છે.

આથી, ઉંમર સાથે સમયસર હિયરિંગ ટેસ્ટ કરાવવું અને જરૂર જણાય ત્યારે યોગ્ય ડિજિટલ હિયરિંગ એઇડ અપનાવવું ખૂબ જ જરૂરી છે. શ્રવણશક્તિમાં સુધારો માનસિક તણાવ ઘટાડે છે અને સ્વસ્થ, સક્રિય સામાજિક જીવન જીવવામાં મદદ કરે છે.

'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'માં હિયરિંગ ટેસ્ટ, એડવાન્સ ટેક્નોલોજી ધરાવતા વર્લ્ડ-ક્લાસ હિયરિંગ એઇડ્સ અને સતત કાળ...
31/01/2026

'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'માં હિયરિંગ ટેસ્ટ, એડવાન્સ ટેક્નોલોજી ધરાવતા વર્લ્ડ-ક્લાસ હિયરિંગ એઇડ્સ અને સતત કાળજી દ્વારા અમે તમને માત્ર સારી રીતે સાંભળવામાં નહીં, પરંતુ ફરીથી આત્મવિશ્વાસપૂર્વક જીવન જીવવામાં મદદ કરીએ છીએ.

કારણ કે જ્યારે તમે સ્પષ્ટ સાંભળો છો ત્યારે તમે માત્ર અવાજ જ નહીં, પરંતુ લાગણીઓ, સંબંધો અને જીવનને સાચા અર્થમાં અનુભવો છો.

આજે જ 'વાત્સલ્ય'ની નજીકની શાખાની મુલાકાત લો, અને નવા આત્મવિશ્વાસ સાથે શ્રેષ્ઠ શ્રવણનો અનુભવ પ્રાપ્ત કરો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

બાળપણનાં તાલમાં છુપાયેલો આનંદ હોય, યુવાનીનાં સંગીતમાં છલકાતો ઉત્સાહ હોય, કે જીવનનાં અંતિમ પડાવે શાંતિ આપતી સરગમ; દરેક તબ...
19/01/2026

બાળપણનાં તાલમાં છુપાયેલો આનંદ હોય, યુવાનીનાં સંગીતમાં છલકાતો ઉત્સાહ હોય, કે જીવનનાં અંતિમ પડાવે શાંતિ આપતી સરગમ; દરેક તબક્કે અવાજ છે જીવનનો સાચો સાથી.

અવાજ માત્ર સંભળાતો નથી, તે અનુભવાય છે; અને એ અનુભવ ત્યારે જ પૂર્ણ બને જ્યારે શ્રવણ સ્પષ્ટ હોય. દરેક ઉંમરે શ્રેષ્ઠ શ્રવણ જરૂરી છે.

આજે જ 'વાત્સલ્ય'ની નજીકની શાખાની મુલાકાત લો, હીયરીંગ ટેસ્ટ કરાવો અને શ્રેષ્ઠ શ્રવણની ખાતરી કરો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

17/01/2026

શ્રી વિકેશ ધામેચાનાં માતુશ્રી શ્રીમતી ઈન્દુમતીબેન ધામેચા oral cancer અંગે પોતાનો અનુભવ શેર કરતા જણાવે છે કે oral cancer નું નિદાન થયા બાદ તેમણે અમદાવાદમાં સફળ ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ ઓપરેશન પછી તેમને ખાવા-પીવા, બોલવા તેમજ જડબા ખોલવામાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, જે તેમની દૈનિક જીવનશૈલીને ખૂબ અસર કરી રહી હતી.

'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરિંગ ક્લિનિક'નો રેફરન્સ મળ્યા બાદ તેમણે અહીં સ્પીચ થેરાપી શરૂ કરી. ‘વાત્સલ્ય’ના ચીફ ઓડિયોલોજિસ્ટ તથા સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ ડૉ. કલ્પના અંટાળાનાં નિષ્ણાત માર્ગદર્શન હેઠળ માત્ર 2 (બે) જ અઠવાડિયામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. ખાસ કરીને ખોરાક લેવાં અને પાણી પીવામાં જે તકલીફ અનુભવાતી હતી તેમાં ખૂબ જ સકારાત્મક બદલાવ આવ્યો.

‘વાત્સલ્ય’ તરફથી મળતી ઉચ્ચ સ્તરની સારવાર, વ્યક્તિગત કાળજી અને અસરકારક થેરાપીથી તેઓ અત્યંત પ્રભાવિત અને સંપૂર્ણ રીતે સંતોષ અનુભવે છે. સ્પીચ થેરાપી માટે તેઓ ‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરિંગ ક્લિનિક'ને હૃદયપૂર્વક અને ભારપૂર્વક recommend કરે છે.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા । પોરબંદર

સંપર્ક:
9638710002
7490977070

દરેક અવાજ મહત્વનો છે. દરેક શબ્દ લાગણીભર્યો છે. અને તમે શ્રેષ્ઠ સાંભળવાના હકદાર છો. આજે જ 'વાત્સલ્ય'ની નજીકની શાખાની મુલા...
10/01/2026

દરેક અવાજ મહત્વનો છે.
દરેક શબ્દ લાગણીભર્યો છે.
અને તમે શ્રેષ્ઠ સાંભળવાના હકદાર છો.

આજે જ 'વાત્સલ્ય'ની નજીકની શાખાની મુલાકાત લો, અને નવા આત્મવિશ્વાસ સાથે શ્રેષ્ઠ શ્રવણનો અનુભવ પ્રાપ્ત કરો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

દરેક પેશન્ટ અહીં માત્ર કેસ નથી, પરંતુ એક પરિવારના સભ્ય છે. અમારું લક્ષ્ય માત્ર સાંભળવામાં સુધારો લાવવાનું નથી પરંતુ ફરીથ...
06/01/2026

દરેક પેશન્ટ અહીં માત્ર કેસ નથી, પરંતુ એક પરિવારના સભ્ય છે. અમારું લક્ષ્ય માત્ર સાંભળવામાં સુધારો લાવવાનું નથી પરંતુ ફરીથી જીવનને પૂર્ણ રીતે અનુભવવાનું છે.

શ્રેષ્ઠ સાંભળવા માટે શ્રેષ્ઠ ક્લિનિક પસંદ કરો. 'વાત્સલ્ય'ની નજીકની શાખાની આજે જ મુલાકાત લો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070
.

‘વાત્સલ્ય’ના આનંદિત અને ખુશહાલ પેશન્ટ.8 થી પણ વધુ વર્ષો પહેલા અમારી પાસે સારવાર લીધેલા અનેક પેશન્ટ્સ આજે પણ 'વાત્સલ્ય સ્...
02/01/2026

‘વાત્સલ્ય’ના આનંદિત અને ખુશહાલ પેશન્ટ.

8 થી પણ વધુ વર્ષો પહેલા અમારી પાસે સારવાર લીધેલા અનેક પેશન્ટ્સ આજે પણ 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક' સાથે વિશ્વાસપૂર્વક જોડાયેલા છે. પેશન્ટ્સની સતત કાળજી, વ્યક્તિગત ધ્યાન અને તેમની જીવનગુણવત્તામાં સકારાત્મક બદલાવ લાવવાનો સંકલ્પ એ જ 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'ની ઓળખ છે.

દરેક પેશન્ટના ચહેરા પર હંમેશા ખુશી અને આત્મવિશ્વાસ ઝળહળતો રહે, તે માટે અમે સતત સમર્પિત પ્રયત્નો કરીએ છીએ.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

નવીનતા સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા હેઠળ, Cochlear કંપની દ્વારા 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'નાં સમગ્ર સ્ટાફ માટે...
26/12/2025

નવીનતા સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા હેઠળ, Cochlear કંપની દ્વારા 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'નાં સમગ્ર સ્ટાફ માટે નવા પ્રોડક્ટના લોન્ચિંગ નિમિત્તે એક વ્યાવસાયિક અને માહિતીસભર ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે Kanso3 પ્રોડક્ટ સંબંધિત રસપ્રદ પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું, જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટીમ મેમ્બર્સને ઇનામોથી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'ની ટીમ હંમેશા નવી ટેક્નોલોજી, અદ્યતન જ્ઞાન અને શ્રેષ્ઠ સેવાઓ સાથે કદમ મિલાવવાની દ્રષ્ટિ રાખે છે, કારણ કે અમારા માટે સમયની સાથે અપડેટ રહેવું એ અમારી પ્રતિબદ્ધતા છે.

હવે બહેરાશથી મુક્તિ મેળવવાનો માર્ગ બન્યો વધુ સરળ.વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરિંગ ક્લિનિક લઈને આવ્યું છે ખાસ ‘ફ્રી હીયરિંગ ચે...
24/12/2025

હવે બહેરાશથી મુક્તિ મેળવવાનો માર્ગ બન્યો વધુ સરળ.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરિંગ ક્લિનિક લઈને આવ્યું છે ખાસ ‘ફ્રી હીયરિંગ ચેકઅપ’ તથા ‘ફ્રી હીયરિંગ એઇડ ટ્રાયલ’ ની સુવર્ણ તક. આ વિશેષ ઓફર અંતર્ગત, વાત્સલ્યની તમામ શાખાઓ પર આવનાર પ્રથમ 50 વ્યક્તિઓને મળશે સંપૂર્ણ નિઃશુલ્ક હીયરિંગ ચેકઅપ અને આધુનિક હીયરિંગ એઇડનો ટ્રાયલ.

વાત્સલ્યના અનુભવી અને પ્રમાણિત ઓડિયોલોજિસ્ટ્સ તમારી સાંભળવાની સમસ્યાનું ચોક્કસ મૂલ્યાંકન કરી, તમને શ્રેષ્ઠ અને વ્યક્તિગત ઉપાય આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

આજે જ નજીકની વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરિંગ ક્લિનિકની મુલાકાત લો અને ફરી એકવાર જીવનના દરેક અવાજને સ્પષ્ટ રીતે અનુભવો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

Address

104, Twin Star Complex, 1st Floor, South Block, Near Miracle Doctor House, Nana Mava Circle, 150 Ft Ring Road
Rajkot
360005

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+919898155882

Alerts

Be the first to know and let us send you an email when Vatsalya Speech and Hearing Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vatsalya Speech and Hearing Clinic:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram