20/04/2026
તાલાળા (ગીર) ના નિવાસી શ્રી મનસુખભાઈ કમાણી છેલ્લા લગભગ 6 વર્ષથી ‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક’ સાથે સંકળાયેલા છે. તેઓ અમારી સેવાઓથી સંપૂર્ણ રીતે સંતોષ વ્યક્ત કરે છે અને ઉત્તમ સેવા માટે ‘વાત્સલ્ય’ની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર માને છે.
અમારી સેવાઓથી સંતોષ અનુભવનારા દર્દીઓની આવી લાગણીઓ અમને સતત વધુ ગુણવત્તાસભર સેવાઓ પ્રદાન કરવા માટે પ્રેરણા અને શક્તિ આપે છે.
વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર
એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070