Homeopathy Rajkot

Homeopathy Rajkot Best Homeopathic Clinic In Rajkot. Holistic Healing With Trusted Homeopathy. Small Dose, Big Results.

01/01/2026

શું લસણ ખરેખર કોલેસ્ટ્રોલને ઘટાડે છે?🤔

Scientific studies પ્રમાણે લસણમાં Allicin નામનું એક compound હોય છે જ્યારે,

લસણ કચડાય છે → અથવા ચાવાય છે → ત્યારે Allicin active થાય છે.

Allicin લિવરમાં રહેલા LDL કોલેસ્ટ્રોલ, એટલે કે ‘ખરાબ કોલેસ્ટ્રોલ’ નું પ્રમાણ ઘટાડે છે

👉American Heart Association ના studies મુજબ,

એવું જાણવા મળ્યું કે નિયમિત લસણ લેવાથી LDL cholesterol માં 8–12% સુધી ઘટાડો જોવા મળ્યો છે.
 
પરંતુ,

આ ત્યારેજ ફાયદાકારક છે જયારે આ ચાર વસ્તુઓ પર ખાસ ધ્યાન આપવામાં આવે.

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો અને આ રીલ બધાને share કરો અને આના વિશે જાગૃત બનાવો.✅

[ Homeopathy Forever, homeopathy, health, healthy life, healthy habits, healthy living, health tips, Gujarati ]

શું તમને પણ શિયાળામાં ચામડી ઉખડવાની તકલીફ રહે છે? 🤔ઘણાં લોકોને શિયાળો આવતાજ ચામડીની સૌથી બહારની અને પાતળી પરત ઉખડવા લાગે...
30/12/2025

શું તમને પણ શિયાળામાં ચામડી ઉખડવાની તકલીફ રહે છે? 🤔

ઘણાં લોકોને શિયાળો આવતાજ ચામડીની સૌથી બહારની અને પાતળી પરત ઉખડવા લાગે છે અને ત્યાં,

લાલાશ પડી જાય
બળતરા થાય

🧐પણ આના કારણો શું હોઈ શકે?

કારણો છે

ગરમ પાણીનો વધુ ઉપયોગ કરવો
ઠંડા પવનનાં વધુ સંપર્ક માં આવવું
પોષક તત્વોની ઉણપ
કુદરતી તેલની ઉણપ
ડિહાઈડ્રેશન

આ બધા કારણો હોઈ શકે છે share કરો જેમને સ્કીન ડ્રાય રહે છે

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો આવી વધુ માહિતી માટે ને follow કરો! ✅

[ Homeopathy Forever, homeopathy, health, healthy life, healthy habits, healthy living, health tips, Gujarati ]

27/12/2025

જિંદગીમાં કોઈ દિવસ આલ્કોહોલ ચાખ્યું પણ ના હોઈ છતાં આ બીમારી થઇ શકે છે !🧐

હા...

આ બીમારી છે  NAFLD (Non Alchohol Fatty Liver Disease)

દર 3 માંથી 1 ભારતીયને આ બીમારી જોવા મળે છે.

ફેટી લીવર એ ભારતમાં ખૂબ જ વધતી જતી બીમારી છે અને આ તરત ખબર નહીં પડે, ધીમે ધીમે શરીરમાં નુકશાન કરે છે. જાણો આના સંકેતો અને સમજો 😯

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો આવી વધુ માહિતી માટે ને follow કરો! ✅

[ Homeopathy Forever, homeopathy, health, healthy life, healthy habits, healthy living, health tips, Gujarati ]

healthyfood healthyliving gujarati fattyliver liverhealth

Share કરો જેમને એસિડીટી ની તકલીફ રહે છે.➡️ઘણી વાર જોયું હશે એસિડીટી રાત્રે વધુ ઉપડે છે દિવસ કરતા પણ આવું શું કામ થતું હશ...
26/12/2025

Share કરો જેમને એસિડીટી ની તકલીફ રહે છે.➡️

ઘણી વાર જોયું હશે એસિડીટી રાત્રે વધુ ઉપડે છે દિવસ કરતા પણ આવું શું કામ થતું હશે?

કારણો છે -

મોડી રાત્રે ડીનર
જમીને તરત સુઈ જવું
વધુ સ્ટ્રેસ લેવાથી
પાણી ઓછું પીવું
સાંજે કેફીન લેવું
લાંબો મિલ ગેપ હોવો

વગેરે કારણો હોય શકે અંત સુધી જુઓ.

👉તમારા શરીર અને સ્વાસ્થ્યાય માટે જાગૃત બનો અને ને follow કરો.

[ homeopathy, homeopathy forever, Healthy life, health problem, gut health, healthy food, health tips, gujarati]

You can also follow on Instagram to see more.
26/12/2025

You can also follow on Instagram to see more.

24/12/2025

ઘણાં બધા લોકોમાં હોમિયોપેથીને લઇ ને ઘણી બધી ગેરસમજ હોઈ છે જેમકે,

• હોમિયોપેથી ખરેખર રીતે કેવી રીતે કામ કરે છે?
• મેડીકલ દવાઓથી તે કેવી રીતે અલગ છે?
• હોમિયોપેથી સારવાર લીધા પછી એની અસર થાય છે કે નહી ઇ કેમ ખબર પડે?
• હોમિયોપથીની દવાઓ બધાને સરખી જ આપવામાં આવે છે?
• હોમિયોપેથીની દવાઓ શુ કામ એકજ રંગની હોય છે?

આવા ઘણાં બધા પ્રશ્નો હશે અને આ બધા ના સાચા જવાબ જાણવા અંત સુધી જરૂર જુઓ.

👉તમારા શરીર અને સ્વાસ્થ્યાય માટે જાગૃત બનો અને આ રીલ બધાને share કરો જેથી એમને પણ હોમિયોપેથી ના સાચી માહિતી મળી રહે.

[ homeopathy, homeopathy forever, Healthy life, health problem, gut health, healthy food, health tips, gujarati]

જો આમાંથી કોઈ પણ તાસીર છે તો ઇ પ્રમાણે જ ખોરાક લેવો!✅️બધા લોકો ની તાસીર અલગ અલગ હોય છે અને આ તાસીર નક્કી કરે છે…પાચન ઉર્...
20/12/2025

જો આમાંથી કોઈ પણ તાસીર છે તો ઇ પ્રમાણે જ ખોરાક લેવો!✅️

બધા લોકો ની તાસીર અલગ અલગ હોય છે અને આ તાસીર નક્કી કરે છે…

પાચન
ઉર્જા
ત્વચા
મૂડ
રોજની તકલીફો

તો ખોરાક પણ એ મુજબ જ લેવો જોઈએ.

જો તમારી તાસીર ગરમ છે તો કેવો ખોરાક લેવો અને જો તાસીર ઠંડી છે તો કેવો ખોરાક લેવો જોઈએ એ જાણવા અંત સુધી જુઓ
 
share કરો બીજાને જેથી બધા તાસીર મુજબ ખોરાક લે.

તમારા શરીર અને સ્વસ્થ્યાય માટે જાગૃત બનો.

[ homeopathy, homeopathy forever, Healthy life, health problem, gut health, healthy food, health tips, gujarati]

18/12/2025

Share કરો એમને જેઓ સવારે ખાલી પેટે આ ફળો લ્યે છે!➡️

બધાજ પ્રકારના ફળો આપણા શરીર માટે પૌષ્ટિક જ હોય છે અને ઘણાં પ્રકારના ફાયદાઓ પણ આપે છે આપણા શરીરને પણ ઇ ત્યારે જ ગુણકારી છે જો ઇ સાચા સમયે ખાવામાં આવે તો અને જો ખાસ કરી ને આ ફળો જેમકે,

1️⃣સફરજન
2️⃣પપૈયું
3️⃣કેળું
4️⃣ટમેટું
5️⃣લીંબુ

વગેરે જેવા ફળો જો સવારે લેવામાં આવે તો નુકશાન કરી શકે છે.

પણ કેવી રીતે નુકશાન કરી શકે એ જાણવા અંત સુધી જુઓ.

તમારા શરીર અને સ્વસ્થ્યાય માટે જાગૃત બનો.✅

[ homeopathy, homeopathy forever, Healthy life, health problem, gut health, healthy food, health tips, gujarati]

શું તમને પણ પગમાં આમાંથી કોઈ પણ તકલીફ રહે છે? 👇🏻શરીરની અળધી બીમારીઓ પગથી જ શરુ થાય છે અને જો એના પર ધ્યાન નો દેવામાં આવે...
16/12/2025

શું તમને પણ પગમાં આમાંથી કોઈ પણ તકલીફ રહે છે? 👇🏻

શરીરની અળધી બીમારીઓ પગથી જ શરુ થાય છે અને જો
એના પર ધ્યાન નો દેવામાં આવે તો લાંબાગાળે મોટી બીમારીઓ
પણ થઇ શકે છે.

પગની તકલીફો જેમકે,

➡️ પગમાં સોજો રહેવો
➡️ પગ ઠંડા રહેવા
➡️ પગમાં ખેંચાણ આવવું
➡️ પગમાં બળતરા થવી
➡️ પગમાં ચીરા પડવા

અને જો આમાંથી કાંઈ પણ થાય છે તો એની પાછળ ક્યાં કારણો છે એ જાણવા અંત સુધી જુઓ અને સમજો.

Share કરો જેમને આમાંથી પગની કોઇપણ તકલીફ રહે છે.🤝🏻

તમારા શરીર અને સ્વથ્યાય માટે જાગૃત બનો અને ને follow કરો. ✅️
 

[ homeopathy, homeopathy forever, Healthy life, health problem, gut health, healthy food, health tips, gujarati]

13/12/2025

તમે ગમે તેટલું ધ્યાન રાખો પરંતુ તમારી સવારની પેહલી ૧ કલાક નક્કી કરે છે કે એ દિવસ કેવો જશે! અંત સુધી જુઓ. 🧐

મોટા ભાગના લોકોને ખબર નથી પરંતુ આપડી શરીરની એક કુદરતી ઘડિયાળ છે જેને કહેવાય છે.

✅️ Circadian Rythm

➡️ જેથી ઉઠીને આ ૩ વસ્તોથી reset કરવી ખુબજ જરૂરી છે.

1. ઉઠ્યા બાદ ઓછામાં ઓછું ૧૫ મિનીટ સુધી આંખમાં સૂર્ય પ્રકાશ જવો જોઈએ.
2. ઉઠીને પેલી એક કલાક ચા, કોફી કે કોઈ જાતનું કેફીન ન લેવું.
3. ઉઠીને 5-10 મિનીટ હળવી movement કરવી જોઈએ.

આ ત્રણ વસ્તુ કરવાથી શું થશે એ જાણવા રીલ અંત સુધી જુઓ અને,

હા.....👇🏻

આ કુદરતી ઘડિયાળ વિશે બધાને જાગૃત બનાવો.

[ homeopathy, homeopathy forever, Healthy life, health problem, gut health, healthy food, health tips, gujarati]

Share કરો જેમના મા આમાંથી કોઈપણ ખામી છે! ➡️સાંભળવામાં થોડું ખાસ ન લાગે પરંતુ આખા દિવસ માટે પુરતી energy ખુબજ જરૂરી છે. એ...
11/12/2025

Share કરો જેમના મા આમાંથી કોઈપણ ખામી છે! ➡️

સાંભળવામાં થોડું ખાસ ન લાગે પરંતુ આખા દિવસ માટે પુરતી energy ખુબજ જરૂરી છે.

એટલે જો વધુ થાકી જવાતું હોય કાંય બીમારી ન હોવા છતાં એનું કારણ છે ઓછું ન્યુટ્રીશન!

જો આટલી કમી હોય શરીરમાં તો થાક લાગી શકે છે.

📌પ્રોટીન ની કમી
📌એનર્જી ફૂડ ઓછા લેવા
📌વિટામિન્સની કમી
📌આયર્નની કમી
📌પાણી ની કમી

હવે આના માટે શું ખાવું જોઈએ એ જાણવા અંત સુધી જુઓ.✅️

તમારા શરીર અને સ્વાસ્થ્યય માટે જાગૃત બનો અને ને follow કરો.

[ homeopathy, homeopathy forever, Healthy life, health problem, gut health, healthy food, health tips, gujarati]

09/12/2025

જો વારંવાર એસિડીટી રહેતી હોય તો આ ૩ કારણો હોય શકે! 🤔

1. Hurry
2. Worry
3. Curry

જો આ ત્રણેય બાબતો પર ધ્યાન આપવામાં ન આવે તો તો સ્વાસ્થ્યય પર જરૂર થી અસર થાય છે.

વધુ જાણવા રીલ અંત સુધી જરૂર જુઓ.➡️

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો અને આ રીલ એમને શેર કરો જેને એસિડિટી ની તકલીફ છે.✅️

[ homeopathy, homeopathy forever, Healthy life, health problem, gut health, healthy food, health tips, gujarati]

Address

303, City Square, Opp Astron Underbridge, Near Vikas Pharmacy
Rajkot
360002

Opening Hours

Monday 9:30am - 1pm
4pm - 8pm
Tuesday 9:30am - 1pm
4pm - 8pm
Wednesday 9:30am - 1pm
4pm - 8pm
Thursday 9:30am - 1pm
4pm - 8pm
Friday 9:30am - 1pm
4pm - 8pm
Saturday 9:30am - 1pm
4pm - 8pm

Telephone

+919004009404

Alerts

Be the first to know and let us send you an email when Homeopathy Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Homeopathy Rajkot:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram