Arogyadeep Ayurveda

Arogyadeep Ayurveda "Cure your disease with Dr. N’s care''

Arogydeep Ayurveda commited to provide best quality Ayurveda Medicine, Healthcare & personal care product on time to our customers to build long term relationship, It is a prime vision of our company. Customer satisfaction is our satisfaction, Our mission is to make our clients Happy and satisfied with our vast range of product lines.

06/01/2026

જમ્યા પછી મોટાભાગ ના લોકો આ ભૂલો કરે છે જેથી પાચન ને લગતી સમસ્યાઓ વધે છે.

03/01/2026

ઘરમાં નાના બાળકો છે તો અગરબતી કરતા હોવ તો આ વિડિયો ખાસ જુવો.

01/01/2026

2026 થી નવી સ્વાસ્થ્ય સભર શરૂઆત કરીએ....

31/12/2025

બાળકો ને લગતા રોગો ની સંપૂર્ણ આયુર્વેદિક સારવાર
તારીખ 04/01/2026 સમય 10:00 થી 06:00
કેમ્પ મા ઉપલબ્ધ સારવાર:
ઓછી રોગપ્રતિકાર શક્તિ
વારંવાર તાવ શરદી નુ થવુ
બાળક નો યોગ્ય વજન ના હોવો
એલર્જી, લાંબા સમય થી કફ રહેવો
સમસ્યાનબળી યાદશક્તિ, એકાગ્રતા ની કમી
નબળુ પાચન, ભુખ ના લાગવી
કૃમિ, કબજીયાત ની સમસ્યા
બાળક નું નામ નોંધાવવા માટે 8140570004 પર સંપર્ક કરવો.

30/12/2025

*પુષ્ય નક્ષત્ર નિમિતે ટોકન દરે સુવર્ણપ્રાશન કેમ્પ*
(0 થી 16 વર્ષ ના બાળકો માટે)
સુવર્ણપ્રાશન એ આયુર્વેદના કેટલાક સૌથી અસરકારક રસાયણોમાંથી એક વિશેષ પદ્ધતિ દ્વારા તૈયાર કરાયેલ એક દવા-રસાયણ છે. આ દવાઓ છે- સ્વર્ણ ભસ્મ, અશ્વગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી, ગુડુચી, યષ્ટિ, વચા, ઘૃત અને મધુ.

સુવર્ણ પ્રાશન થી બાળકો ને થતાં ફાયદા.
⭕ રોગપ્રતિકારક શક્તિ વધારે છે
⭕યાદશક્તિ વધારે છે
⭕પાચન સુધારે છે
⭕ત્વચાને પોષણ આપે છે
⭕માનસિક ઉતેજના ધટાડે છે
⭕સુનાવણી અને દ્રષ્ટિ સુધારે છે
⭕બૌદ્ધિક ક્ષમતા અને એકાગ્રતા માં વધારો થાય છે.
⭕એકંદર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારે છે

કેમ્પ નો સમય
રવીવાર 04/01/2026
બપોરના 03:15 થી રાત્રીના 10:00 સુધી
સોમવાર 05/01/2026
સવારના 09:30 થી બપોરના 01:20

રજીસ્ટ્રેશન માટે કોલ કરો
📱81405 70004📱

https://digicarda.com/arogyadeepayurveda

આરોગ્યદીપ આયુર્વેદ
104, જયવર્ધિની કોમર્શિયલ,શિલ્પન ટાવર ની સામે, સાધુ વાસવાણી રોડ, ઓસ્કાર સિટી પાસે, રાજકોટ, ગુજરાત 360005

નોંધ.
વ્યવસ્થા ના ભાગ રૂપે ટોકન ફી 30 રૂપિયા રાખેલ છે.
30 Rs.છૂટા લાવવા નમ્ર વિનંતી.

ફોન પર નામ નોંધાવી લેવું.

29/12/2025

આજકાલના ફૂડ પોઇઝન અને પ્રદૂષણ સામે, બાળકના શરીરને આપો સુવર્ણભસ્મનું કુદરતી રક્ષણ .

26/12/2025

શિલાજીત એ માત્ર પુરુષો માટે જ નહીં પરંતુ સ્ત્રીઓ માટે પણ ઘણું લાભદાયી ઔષધ છે.
સ્ત્રીઓમાં શિલાજીત ના સેવન થી થતાં ફાયદાઓ જાણવા આ વિડિયો સંપુર્ણ જુઓ.

24/12/2025

તમારા બાળકની કોમળ ત્વચા માટે પ્રકૃતિનો સ્પર્શ! ✨ 👶
Dr.N’s Baby Care Head to Toe Wash જેમાં છે ખાસ પ્રાકૃતિક તત્વો:
🌼 Calendula & Chamomile - રેશિસ મટાડે છે તથા ત્વચાને હાનિકારક બેક્ટેરિયાથી બચાવે છે.
🥥 Coconut Milk & Aloevera - ત્વચાને ઊંડાણપૂર્વક મોઇશ્ચરાઇઝ કરે છે.
🪵 Sandalwood Oil & Vitamin E - ત્વચાને ઠંડક, પોષણ અને સુરક્ષા આપે છે.

22/12/2025

આયુર્વેદનું એક એવું રહસ્ય, જે સ્ત્રી અને પુરુષ બંને માટે કોઈ વરદાનથી ઓછું નથી! 🤫
આને આયુર્વેદમાં 'સો મૂળવાળી' ઔષધિ કહેવામાં આવે છે. સ્ત્રી હોય કે પુરુષ, દરેક માટે આ અત્યંત જરૂરી છે. 🌿
આ ઔષધ હોર્મોન્સથી લઈને માનસિક શાંતિ સુધી બધું જ ઠીક કરી શકે છે. આ ઔષધિને 'જડીબુટ્ટીઓની રાણી' કહેવાય છે. 👑
વીડિયો પૂરો જુઓ અને જાણો આ અદભૂત ઔષધિનું નામ!

19/12/2025

બાળક ને નિયમિત Dr.N'S SUVARNPRASHAN આપવાથી બાળકની Hyperactivity માં નોંધપાત્ર ઘટાડો થયો તથા બાળક ની યાદ શક્તિ અને Immunity માં વધારો થયો છે.

16/12/2025

ચા પ્રિય લોકો માટે ખાસ વિડીયો...
ઠંડી માં ગરમાહટ મેળવવા કે શરદી માં ચા માં આદુ તુલસી કે ફૂદીનો નાખો છો તો આ વિડીયો અવશ્ય જુવો...

ડૉ. આશિષ ભારાઈ આરોગ્યદિપ આયુર્વેદ કંપની સાથે પ્રોફેશનલ સર્વિસ પાર્ટનર તરીકે જોડાયેલા છે. હવે તેઓ કંપની સાથે તેમની સેવાઓન...
13/12/2025

ડૉ. આશિષ ભારાઈ આરોગ્યદિપ આયુર્વેદ કંપની સાથે પ્રોફેશનલ સર્વિસ પાર્ટનર તરીકે જોડાયેલા છે. હવે તેઓ કંપની સાથે તેમની સેવાઓનો વિસ્તાર વધારી રહ્યા છે. હવે થી તેઓ કંપનીમાં આયુર્વેદિક દવાઓના સંશોધન અને વિકાસમાં સહયોગ, કંપનીમાં નિયુક્તિ ડૉક્ટર ની તાલીમ, સુરક્ષા અને નિયમનાત્મક માપદંડોનું પાલન, ક્લિનિક ઓપરેશન, ગુણવત્તા નિયંત્રણ, અને સેન્ટર સુપરવિઝન જેવી સેવાઓ પ્રદાન કરશે.

Address

104, 105, Jay Vardhini Commercial, O. P. P. Vibrant Hospital Sadhuvaswani Road
Rajkot
360005

Opening Hours

Monday 11am - 8pm
Tuesday 11am - 8pm
Wednesday 11am - 8pm
Thursday 11am - 8pm
Friday 11am - 8pm
Saturday 11am - 7pm

Telephone

8140570004

Alerts

Be the first to know and let us send you an email when Arogyadeep Ayurveda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Arogyadeep Ayurveda:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram