
04/09/2025
સિધ્ધપુર અમરનાથ મંદિર ખાતે ગોકુલ આયુર્વેદિક કોલેજ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો. નિશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ યોજવામાં આવેલ હતો. જેમાં બહોળી સંખ્યામાં દરદીઓએ લાભ લીધેલ હતો. જેમાં ડૉ.જાનવી, ડૉ.શૈવી પટેલ તેમજ આયુર્વેદ અને ફિઝિયોથેરાપી હોસ્પિટલના સ્ટાફે સુંદર કામગીરી કરેલ હતી.