Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre

  • Home
  • India
  • Surat
  • Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre

Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre Prakruti hospital is a unique combination of two trending health branches Ayurveda panchakarma and p

https://youtu.be/SjnQ1XpnCsc ઉનાળામાં કેવી રીતે સ્વસ્થ રહેશો ?  જાણો આયુર્વેદના ઋષિમુનિઓએ જણાવેલ જીવનશૈલી. સરળ અને વૈજ્ઞ...
14/05/2023

https://youtu.be/SjnQ1XpnCsc
ઉનાળામાં કેવી રીતે સ્વસ્થ રહેશો ?

જાણો આયુર્વેદના ઋષિમુનિઓએ જણાવેલ જીવનશૈલી. સરળ અને વૈજ્ઞાનિક ભાષામાં

https://youtu.be/RYDinwqKeHw ઘી રોજ ખાવું જોઈએ કે નહિ..??શું છે સાચી હકીકત..?આયુર્વેદ વિજ્ઞાન આ અંગે શું જણાવે છે..?શું ...
19/02/2023

https://youtu.be/RYDinwqKeHw
ઘી રોજ ખાવું જોઈએ કે નહિ..??
શું છે સાચી હકીકત..?
આયુર્વેદ વિજ્ઞાન આ અંગે શું જણાવે છે..?
શું ઘી રોજ લેવાથી લાંબુ આયુષ્ય ભોગવી શકાય..?
ઘી ને કેમ આપણા રસોડામાંથી દૂર કરાયું..?
જાણો સંપૂર્ણ વૈજ્ઞાનિક અને સરળ ભાષામાં.

31/01/2023
શું આપ ઘૂંટણના દુઃખાવા થી પીડીત છો ?  ઓપરેશન વગર કુદરતી સારવાર કરાવવા માંગો છો ? તો અમે લાવ્યા છીએ આપના માટે સુવર્ણ તક. ...
25/11/2022

શું આપ ઘૂંટણના દુઃખાવા થી પીડીત છો ?

ઓપરેશન વગર કુદરતી સારવાર કરાવવા માંગો છો ?

તો અમે લાવ્યા છીએ આપના માટે સુવર્ણ તક.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ નિમિત્તે ફ્રી નિદાન કેમ્પ તથા દવાઓમાં 50 % સુધીની રાહત.

ફ્રી નિદાનકેમ્પની તારીખ
20-11-2022
27-11-2022
4-12-2022
11-12-2022
18-12-2022
રવિવાર સવારે 9 થી 1.

કેમ્પમાં નામ નોંધાવવું ફરજીયાત છે.
સંપર્ક કરો - મો. 9512407006

પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફીઝીયોથેરાપી હોસ્પીટલ
B-34, રામકૃષ્ણ સોસાયટી, એલ.એચ રોડ ,

ડો.ચેતન સખીયા
-આયુર્વેદ પંચકર્મ સ્પેસ્યાલિસ્ટ

ડો.હીના સખીયા
-ફીઝીયોથેરાપીસ્ટ & ફિટનેસ ટ્રેનર

અસ્થમા કે શ્વાસની તકલીફ ?કાયમી પંપ કે દવા લેવી પડે છે ?આયુર્વેદ પંચકર્મ દ્વારા કરાવો શરીર શુદ્ધિ અને મેળવો શ્વાસની બીમાર...
16/11/2022

અસ્થમા કે શ્વાસની તકલીફ ?

કાયમી પંપ કે દવા લેવી પડે છે ?

આયુર્વેદ પંચકર્મ દ્વારા કરાવો શરીર શુદ્ધિ અને મેળવો શ્વાસની બીમારીમાંથી મુક્તિ

વધુ માહિતી માટે સંપર્ક કરો -૯૫૧૨૪૦૭૦૦૬

*પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પીટલ*

B-34, રામકૃષ્ણ સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલની બાજુમાં, એલ. એચ. રોડ, સુરત

12/11/2022

*આજકાલ વધતી જતી હૃદય ને લગતી બીમારીઓ વિશે થોડું આયુર્વેદ દ્રષ્ટિકોણથી વિશ્લેષણ* -

*જવાબદાર કારણો* -
સ્રોતો દુષ્ટિ – સંગ પ્રકાર (શરીરમાં કોઈ ચોક્કસ જગ્યાએ અટકાવ ),

અજીર્ણ એટલે કે ચયાપચયની વિકૃત્તિ ,

અતિ રૂક્ષ એટલે કે કસ વગરનો કોરો કે લુખો આહાર અને વિહાર.

આજકાલ ઝીમ ની જે ફેશન છે તેમાં માત્ર પોષણ(ન્યુટ્રીશન)ને જ સ્થાન છે , એના શોષણ ( અગ્નિ નો સિદ્ધાંત) પર બહુ ફોકસ હોતું નથી. આજકાલ *લો કેલરી ફૂડના નામે અને કોલેસ્ટેરોલ ના ભ્રામક ડરના પ્રચાર* વડે ઘી જેવા સ્નીગ્ધ આહારને લગભગ બોયકોટ કરી દેવામાં આવ્યો છે. વગર વાંકે આજના જમાનામાં કોઈ દ્રવ્યને બદનામ કરવામાં આવ્યું હોય તો એ છે ઘી. ઘી જો આટલું બધું જ ખતરનાક હોત તો એ ક્યારેય યજ્ઞ કુંડનું સમિધા દ્રવ્ય ના હોત ! જન્મથી મૃત્યુ સુધી સાત્મ્ય જીવનીય દ્રવ્યમાં ઘી ને સ્થાન અપાયું છે. જેમ વહેતી નદી નિર્મળ હોય , ચાલતો ફરતો પ્રવૃત્તિ શીલ માણસ સ્વસ્થ હોય તેમ શરીરના સ્રોતસોમાં વાહીનીઓમાં રસ કે રક્ત ધાતુનું પરિભ્રમણ સારા સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે .

આજકાલનો સોસીયલ મીડિયાના યુગનો માણસ *સ્નીગ્ધ ગુણ* (સ્મૂથનેસ કે ઉંઝણ નો ગુણ) અને *પિચ્છિલ ગુણ* (ગુંદરની જેમ ચીપકી જાય તેવો ગુણ) ના ભેદ વિષે તદ્દન અજાણ છે. જેમ લપસણી લીસી એટલે કે સ્નીગ્ધ હોય તો જ એમાં લસરી શકાય તેમ સ્રોતોસ અને વાહીનીઓમાં *શ્લેશક કફ* રૂપી સ્નીગ્ધતા કે લિસાપણું હોય તો જ ધાતુઓનું વહન યોગ્ય રીતે થઇ શકે. ઉપરથી આજકાલ કેટલાક લોકોસો સાયન્સના નામે *સ્નીગ્ધ* આહાર બંધ કરાવે , પણ *પિચ્છિલ* આહાર ચાલે. જેમકે પ્રોટીન એનર્જી ડ્રીંક, ચીઝ, માયોનીઝ, ક્રીમ , પેસ્ટ્રી, કેક , બેકરી ફૂડ વગેરે.(પેસ્ચ્યુરાઇઝડ અને કોલ્ડ મિલ્ક પણ આ પિચ્છિલ શ્રેણીમાં આવી શકે.)

બધા જ પ્રોટીન શેક પિષ્ટ આહારમાં સમાવિષ્ટ છે, જે પચવામાં ખુબ ભારે છે , જે *આમ* સ્વરૂપે (કાચા મળ સ્વરૂપે )શરીરની ચેનલ્સ માં જમા થાય. હવે વિચારો સતત રુક્ષ આહાર અને વિહારથી રુક્ષ થયેલા સ્રોતસોમાં સ્નીગ્ધ ગુણ ની હાનિના કારણે પિચ્છિલ આહાર થી નિર્માણ થયેલ *આમ* અને *ક્લેદ* (ગુંદર જેવી ચીકાશ) જમા થાય , જે આગળ જતા વધુ રુક્ષતા પામે અને અંતે *પ્લેક* સ્વરૂપે વાહીનીઓમાં *અવરોધ -સંગ* ઉત્પન્ન કરે.

*હૃદય નું કાર્ય છે રસ અને રક્ત ધાતુનું અયન કરવાનું* , જે ખોરંભે ચડે, અને આવી ઘટનાઓ જે પેહલા જવલ્લે જ બનતી તે ખુબ સામાન્ય થઇ ગઈ.

પેહલા અખાડામાં જે પહેલવાન મલ્લયુદ્ધ કરતા તે ઘી,દૂધ યુક્ત સ્નીગ્ધ આહાર ભરપુર લેતા , જેથી *આંતરિક સ્નેહન સતત થતું.* *બાહ્ય સ્નેહન માટે અભ્યંગ (તેલ માલીશ )નિત્ય હતું.* ત્યાર બાદ જ તે અખાડાની રિંગમાં પ્રવેશ પામતા. માંસ અને મેદ ધાતુ *પૃથ્વી અને જલ મહાભૂત પ્રધાન* છે , જે સ્નીગ્ધતા નો ગુણ ધરાવે છે. આથી જ આ પહેલવાનોના સ્નાયુ રબર જેવા લચીલા અને *માંસ સાર* લાગતા, જ્યારે આજકાલ ના બોડી બિલ્ડરના શરીર ધ્યાનથી જોશો તો એમના *સ્નાયુ દોરડા જેવા રીઝીડ* જણાય છે, જેમાં રુક્ષતા વધુ છે, આજકાલ ઝીમમાં સ્ટીમ બાથ સ્વરૂપે સ્વેદનને જ માત્ર સ્થાન છે. અભ્યંગ(માલીશ) રૂપી બાહ્ય અને સ્નીગ્ધ આહાર રૂપી આંતરિક સ્નેહન ક્યાંય જણાતું નથી. *માત્ર સ્વેદન(સ્ટીમ)તો વ્યાયામ કરતા લોકોના શરીરમાં ઊલટાની રુક્ષતા લાવશે.*

આજકાલ જે હર્બલ ના નામે ન્યુટ્રીશન શેક પીવાની ફેશન સુરત જેવા સિટીમાં ધૂમ મચાવે છે તેનું આંધળું અનુકરણ પણ આ માટે જવાબદાર છે. સર્વ રોગોની એક દવા – ન્યુટ્રીશન શેક , આવો *ભ્રામક પ્રચાર.* એકવાર સવારે શેક પીવો એટલે અગ્નિ ની ઐસી કી તૈસી, ભૂખ જ ના લાગે !!?? *કોઈ શેક કે ન્યુટ્રીશન તમારા એક સમયના ભોજનનું રિપ્લેસમેન્ટ કઈ રીતે હોઈ શકે ??* ઉલટી ગંગા વહે છે !(આમાં હર્બલ તો માત્ર કહેવાનું હોય છે. આયુર્વેદિક અને હર્બલ એ બન્ને જુદી વસ્તુ છે એ લોકોએ સમજવાની જરૂર છે )

આજકાલ માત્ર ન્યુટ્રીશન એટલે કે પોષણ ને જ હેલ્થ માનવાની ફેશન છે. એનું *શોષણ શરીરમાં થાય છે કે નહિ એ જોવાની તસ્દી તો કોઈ લેતું જ નથી* . Vitamin B12 deficiency આનું બેસ્ટ ઉદાહરણ છે. જે આહાર વર્ષોથી માણસ લેતો હોય તે જ ચાલુ હોવા છતાં અચાનક જ કેમ ઘટી જાય ?? એનું *શોષણ કે અગ્નિ દ્વારા ધાતુમાં પરિણમન અટકી કે ઓછું થયું* એટલે જ તો ખરેખર સમસ્યા ઉદ્દભવેલી છે. એટલે જ તો વારંવાર ઇન્જેક્શન ના કોર્સ કરીને ફરી પાછા હતા ત્યાં ને ત્યાં આવીને ઊભા રહીએ છીએ. *આવું જ કઈંક અન્ય પોષક તત્ત્વોનું પણ છે.* પણ મોડર્નાઇઝેશન ના ચશ્મા તળે આ વસ્તુ કદાચ લોકો જોતા બંધ થઈ ગયા છે.

કોરોના કાળ પછી આ બનાવો વધ્યા છે. કોરોના કાળમાં લેવાયેલી દવાઓનો અતિરેક કે પછી અન્ય કંઈક એ હજુ સંશોધનનો વિષય છે.

પરંતુ નીચેના કારણો જરૂર જવાબદાર જણાય છે -

આડેધડ ડોકટરની સલાહ વગર લેવાતી દવાઓના કારણે, પિષ્ટ અને પિચ્છિલ આહાર ના કારણે, ન્યુટ્રીશન ના નામે અગ્નિ જોડે ખીલવાડ કરવાના કારણે, *અર્ધ શક્તિ વ્યાયામના સિદ્ધાંતને સાઈડબાય કરવાના કારણે* ઉત્પન્ન થતી રુક્ષતા, અગ્નિ દુષ્ટીના કારણે થતુ *ધાતુ લેવલનું અજીર્ણ*(મેટાબોલિઝમ માં તકલીફ) , ખોટી લાઈફ સ્ટાઈલ વગેરે કારણો જવાબદાર જણાય છે આવા વધતા બનાવો પાછળ.

(મારી અલ્પ મતિથી વિષ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો છે. કોઈ ક્ષતિ હોય તો માફ કરશો. પોસ્ટનો ઉદ્દેશ જન જાગૃતિ નો અને કડવી વાસ્તવિકતા તરફ ધ્યાન દોરવાનો છે . કોઈને ક્રીટીસાઈઝ કરવાનો જરાય નથી. જય ધન્વંતરી 🙏)

*-ડો. ચેતન સખીયા*
પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયો થેરાપી હોસ્પિટલ, સુરત.

ખરતા વાળ- ડેન્ડ્રફ થી પરેશાન ? ગભરાવાની જરૂર નથી. આયુર્વેદ સારવાર અને શિરોધારા દ્વારા શક્ય છે આ સમસ્યાનું સમાધાનવધુ માહિ...
09/11/2022

ખરતા વાળ- ડેન્ડ્રફ થી પરેશાન ?
ગભરાવાની જરૂર નથી.

આયુર્વેદ સારવાર અને શિરોધારા દ્વારા શક્ય છે આ સમસ્યાનું સમાધાન

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો:
📞 9512407006

પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયો થેરાપી હોસ્પીટલ

બી-34, રામકૃષ્ણ સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલની બાજુમાં, એલ. એચ. રોડ, સુરત.

ચામડીના રોગોથી પરેશાન? ધાધર,સોરીયાસીસ , ખરજવું , શીળસ , ગુમડા વગેરેની અંગ્રેજી દવા લઈને થાકી ગયા છો ?દવા બંધ કરો એવો રોગ...
06/11/2022

ચામડીના રોગોથી પરેશાન?
ધાધર,સોરીયાસીસ , ખરજવું , શીળસ , ગુમડા વગેરેની અંગ્રેજી દવા લઈને થાકી ગયા છો ?

દવા બંધ કરો એવો રોગ પાછો ઉથલો મારે છે ?

આયુર્વેદ અને પંચકર્મ દ્વારા કરો શરીર શુદ્ધિ અને મેળવો ચામડીના રોગોમાંથી કાયમી મુક્તિ
જી ... હા અપનાવો અને પછી જ વિશ્વાસ કરો


વધુ માહિતી માટે સંપર્ક કરો .
📞૯૫૧૨૪૦૭૦૦૬
પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ

B-34, રામકૃષ્ણ સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલની બાજુમાં, એલ.એચ. રોડ ,સુરત.
ચામડીના રોગોથી શું તમે પણ પરેશાન થઈ ચુક્યા છો?

જૂની શરદી કે એલર્જી ? કાયમી ઈલાજ શક્ય છે ?જી .. હા આયુર્વેદ ઔષધિ અને નસ્ય ક્રિયા દ્વારા આવા ઘણા દર્દીઓ આ ક્રિયાથી સ્વસ્થ...
20/10/2022

જૂની શરદી કે એલર્જી ?
કાયમી ઈલાજ શક્ય છે ?

જી .. હા આયુર્વેદ ઔષધિ અને નસ્ય ક્રિયા દ્વારા

આવા ઘણા દર્દીઓ આ ક્રિયાથી સ્વસ્થ બની ચુક્યા છે ?

શું આપ પણ આવી કોઈ બીમારીથી પરેશાન છો ?

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો:
📞 9512407006

અડ્રેસ: પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયો થેરાપી હોસ્પિટલ
બી-34, રામકૃષ્ણ સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલની બાજુમાં, એલ. એચ. રોડ, સુરત.

ગેસ -એસીડીટી – અપચો-જુનો મરડો-IBS ? વારંવાર આવી તકલીફ થાય છે? આયુર્વેદ અને પંચકર્મ  છે પેટના રોગો માટે રામબાણ ઈલાજ. વધુ ...
19/10/2022

ગેસ -એસીડીટી – અપચો-જુનો મરડો-IBS ?

વારંવાર આવી તકલીફ થાય છે? આયુર્વેદ અને પંચકર્મ છે પેટના રોગો માટે રામબાણ ઈલાજ.

વધુ માહિતી માટે સંપર્ક કરો .
📞+91 9512407006

📍એડ્રેસ: પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયો થેરાપી હોસ્પિટલ
બી-34, રામકૃષ્ણ સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલની બાજુમાં, એલ. એચ. રોડ, સુરત.

# ***atherapy

જુની કબજીયાત ના કારણે ફાકી કે પેટ સાફ કરવાની દવાથી કંટાળી ગયા છો?તો ચિંતા છોડો બસ્તિ ચિકિત્સા છે જુનામાં જુની કબજીયાતનો ...
14/10/2022

જુની કબજીયાત ના કારણે ફાકી કે પેટ સાફ કરવાની દવાથી કંટાળી ગયા છો?

તો ચિંતા છોડો બસ્તિ ચિકિત્સા છે જુનામાં જુની કબજીયાતનો કાયમી ઈલાજ.

બસ્તિ ચિકિત્સાની પ્રક્રિયા વિષે જાણવા આજે જ સંપર્ક કરો અને મેળવો કબજીયાત નો કાયમી ઈલાજ.

અડ્રેસ:
પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયો થેરાપી હોસ્પિટલ
બી-34, રામકૃષ્ણ સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલની બાજુમાં, એલ. એચ. રોડ, સુરત.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો:
📞 9512407006

***a ***a

ફરતો વા ? ગઠિયો વા ? સંધિ વા ?ડોકટરે કાયમી દુખાવાની ગોળી કે સ્ટીરોઇડ લેવાની સલાહ આપી છે ?આયુર્વેદ આપશે આપને આ દવાઓની ગુલ...
13/10/2022

ફરતો વા ? ગઠિયો વા ? સંધિ વા ?

ડોકટરે કાયમી દુખાવાની ગોળી કે સ્ટીરોઇડ લેવાની સલાહ આપી છે ?

આયુર્વેદ આપશે આપને આ દવાઓની ગુલામીથી કાયમી મુક્તિ .
જી હા ... આ ચોક્કસથી શક્ય છે

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો:

📞 9512407006

અડ્રેસ: બી-34, રામકૃષ્ણ સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલની બાજુમાં, એલ. એચ. રોડ, સુરત.

12/10/2022

આપ કોઈ યોગ્ય પંચકર્મ સારવાર સેન્ટરની શોધમાં છો ?
જ્યાં આપની બીમારી અને પ્રકૃત્તિ મુજબ ઉત્તમ પંચકર્મ થતું હોય ?
જ્યાં આયુર્વેદના શાસ્ત્રો પ્રમાણે પંચકર્મ ક્રિયા થતી હોય ?

પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ છેલ્લા ૮ વર્ષથી આ દિશામાં સતત કાર્યરત છે
જ્યાં મળશે આપને તમામ પ્રકારની આયુર્વેદ પંચકર્મ સારવાર
અનુભવી આયુર્વેદ ડોક્ટરોની ટીમ દ્વારા

તમે પણ પંચકર્મ કરાવી કરાવો તમારા શરીર નું શુદ્ધિક્ર્ણ.
📞 +91 95124 07006

05/10/2022

વિરેચન:
• ભાદરવો અને આસો ઋતુ એટલે શરદ ઋતુ
• શરદ ઋતુ એટલે રોગોની માતા
• શરદ એટલે પિત્ત પ્રકોપની ઋતુ
• પિત્ત એટલે કે શરીરની તઝા ગરમી દૂર કરવા માટેનું ઉત્તમ કર્મ એટલે પંચકર્મ ની વિરેચન ક્રિયા
• વિરેચન ક્રિયા દ્વારા કરાવો શરીરનું વાર્ષિક શુદ્ધિકરણ
• જેમ દિવાળી પહેલા ઘરની વાર્ષિક સફાઈ કરીએ છીએ તેમ સ્વસ્થ વ્યક્તિ પણ વિરેચન ક્રિયા દ્વારા વર્ષમાં એકવાર શરીર શુદ્ધિ કરાવી આખું વર્ષ સ્વસ્થતાનો અનુભવ કરી શકે છે
• આ શરીર શુદ્ધિકરણ ક્રિયા કરવાનો શ્રેષ્ઠ સમય એટલે શરદ ઋતુ (ભાદરવો અને આસો મહીનો)

વિરેચન ની સંપૂર્ણ પ્રક્રિયાની વૈજ્ઞાનિક માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લીક કરો.
https://youtu.be/lVlY9C6EO34

શું આપ પણ આ શરીર શુદ્ધિકરણ ક્રિયા કરાવવા માંગો છો ?
📞 +91 95124 07006

30/09/2022

ઓપરેશન વગર કુદરતી ઈલાજ થી શક્ય છે ઘૂંટણના ઘસારા, વા/સાંધા ના દુખાવા નું કાયમી સમાધાન.

આયુર્વેદિક પંચકર્મ સારવાર અને ફિજીયોથેરાપી દ્વારા ઈલાજ શક્ય છે એ પણ કોઈ આડઅસર વગર.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006

શું આપ બેબી પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા છો ?આ માટે કોઈ વિશ્વાસ પાત્ર ગર્ભ સંસ્કાર કેન્દ્ર ની શોધમાં છો જ્યાં  સંપૂર્ણપ...
20/09/2022

શું આપ બેબી પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા છો ?

આ માટે કોઈ વિશ્વાસ પાત્ર ગર્ભ સંસ્કાર કેન્દ્ર ની શોધમાં છો જ્યાં સંપૂર્ણપણે આયુર્વેદ શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાનિક ગર્ભ સંસ્કાર થતું હોય ?

સાથે સાથે વૈદિક પરંપરા યુક્ત સંસ્કારો પણ થતા હોય ?

મનની શુદ્ધિ સાથે દેહ શુદ્ધિ પણ થતી હોય ?

તો પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર છે તેનો સચોટ જવાબ.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
📞 9512407006

એડ્રેસ :
B-34- રામકૃષ્ણ સોસાયટી, એલ.એચ.રોડ,સુરત.

આયુર્વેદ શાસ્ત્રોમાં ગર્ભ સંસ્કાર નું સંપૂર્ણ વૈજ્ઞાનિક વર્ણન છે. જેને અનુસરીને શ્રેષ્ઠ ગુણોથી યુક્ત સ્વસ્થ બાળકને જન્મ ...
17/09/2022

આયુર્વેદ શાસ્ત્રોમાં ગર્ભ સંસ્કાર નું સંપૂર્ણ વૈજ્ઞાનિક વર્ણન છે.

જેને અનુસરીને શ્રેષ્ઠ ગુણોથી યુક્ત સ્વસ્થ બાળકને જન્મ આપી શકાય છે.

શું આપ પણ આવા આયુર્વેદિક ગર્ભ સંસ્કાર કેન્દ્ર ની શોધમાં છો ?

તો આજે જ સંપર્ક કરો પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર.
📞 9512407006

એડ્રેસ:
B-34-રામકૃષ્ણ સોસાયટી, એલ.એચ.રોડ, સુરત.

આપ આપના બાળકને ગર્ભાવસ્થાથી જ શ્રેષ્ઠ બનાવવા માંગો છો?ગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન માતા દ્વારા થયેલી સકારાત્મક પ્રવૃત્ત...
16/09/2022

આપ આપના બાળકને ગર્ભાવસ્થાથી જ શ્રેષ્ઠ બનાવવા માંગો છો?

ગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન માતા દ્વારા થયેલી સકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકનો જીવનભરનો માર્ગ સરળ બને છે.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર.
📞 9512407006

એડ્રેસ:
B-34-રામકૃષ્ણ સોસાયટી, એલ.એચ.રોડ, સુરત.

https://youtu.be/pA2z-kKYCgk~ઋતુ સંધિ ~ ઋતુ પરિવર્તન સમયે આપ કેવી રીતે સ્વસ્થ રહી શકશો ?કેવી રીતે આપ સીઝનલ બીમારીઓથી બચી...
12/09/2022
RUTU SANDHI-"THE RED ALERT FOR THE UPCOMING DISEASES". HOW TO PREVENT THE SEASONAL DISEASES ?

https://youtu.be/pA2z-kKYCgk

~ઋતુ સંધિ ~

ઋતુ પરિવર્તન સમયે આપ કેવી રીતે સ્વસ્થ રહી શકશો ?

કેવી રીતે આપ સીઝનલ બીમારીઓથી બચી શકો ?

જાણો આયુર્વેદિક દ્રષ્ટિકોણ

આજે જ અમારો સંપર્ક કરો.
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006

Prakruti Ayurveda & Physio World youtube channel is committed for the betterment of health of each and every individual by the Science of Ayurveda & Physiot...

ગર્ભાવસ્થા થી જ બાળકને બળવાન ,ધૈર્યવાન અને સાહસી બનાવવા માંગો છો ?ગર્ભાવસ્થામાં રખાયેલ શિશુની કાળજીનું પ્રતિબિંબ  બાળકના...
10/09/2022

ગર્ભાવસ્થા થી જ બાળકને બળવાન ,ધૈર્યવાન અને સાહસી બનાવવા માંગો છો ?

ગર્ભાવસ્થામાં રખાયેલ શિશુની કાળજીનું પ્રતિબિંબ બાળકના વ્યક્તિત્વ ઘડતરમાં અવશ્ય જોવા મળે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર
📞 9512407006

એડ્રેસ:
B-34-રામકૃષ્ણ સોસાયટી, એલ.એચ.રોડ, વરાછા,સુરત-395006.

શું આપ આપની બીમારીઓ આપની આગળની પેઢીમાં આવતી અટકાવવા માંગો છો ? તો ગર્ભાધાન પેહલા પંચકર્મ દ્વારા શરીર શુદ્ધિ અવશ્ય કરાવો....
08/09/2022

શું આપ આપની બીમારીઓ આપની આગળની પેઢીમાં આવતી અટકાવવા માંગો છો ?

તો ગર્ભાધાન પેહલા પંચકર્મ દ્વારા શરીર શુદ્ધિ અવશ્ય કરાવો.

વધુ માહિતી માટે સંપર્ક કરો
પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ દ્વારા સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર.
📞 9512407006

એડ્રેસ:
B-34-રામકૃષ્ણ સોસાયટી, એલ.એચ.રોડ, વરાછા,સુરત-395006.

Happy World Physiotherapy Day! "Physical Therapy Adds Life To Years."⁠
08/09/2022

Happy World Physiotherapy Day!

"Physical Therapy Adds Life To Years."⁠

ગર્ભાવસ્થાથી જ બાળકને  કુશાગ્ર બુદ્ધિમાન બનાવવા માંગો છો ?ગર્ભાવસ્થા ના નવ મહિનામાં બાળકની બુદ્ધિના વિકાસ માટે  માતા દ્વ...
06/09/2022

ગર્ભાવસ્થાથી જ બાળકને કુશાગ્ર બુદ્ધિમાન બનાવવા માંગો છો ?

ગર્ભાવસ્થા ના નવ મહિનામાં બાળકની બુદ્ધિના વિકાસ માટે માતા દ્વારા થયેલ સકારાત્મક પ્રવૃત્તિઓ બાળકનો જીવનભરનો માર્ગ સરળ કરી શકે છે .

કેવી રીતે આ શક્ય બને ? જાણવા માંગો છો ?

તો આજે જ સંપર્ક કરો-

પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર
📞 9512407006

શું આપ આવનાર બાળકનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તેવું ઈચ્છો છો ? તો ગર્ભાવસ્થા ના નવ મહિના આ માટે છે ઉત્તમ સમય. જે આવનાર બાળકને...
02/09/2022

શું આપ આવનાર બાળકનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તેવું ઈચ્છો છો ?

તો ગર્ભાવસ્થા ના નવ મહિના આ માટે છે ઉત્તમ સમય. જે આવનાર બાળકને આરોગ્યપ્રદ જીવન આપવામા સહાયરૂપ બનશે .

વધુ માહિતી માટે સંપર્ક કરો

પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર

📞 9512407006

શું આપ અર્જુન અને ધ્રુવ જેવું તેજસ્વી સંતાન ઈચ્છો છો?તમારી ગર્ભાવસ્થા દરમિયાન જ બાળકને ઉત્તમ સંસ્કાર આપવા માંગો છો ?આ બધ...
30/08/2022

શું આપ અર્જુન અને ધ્રુવ જેવું તેજસ્વી સંતાન ઈચ્છો છો?

તમારી ગર્ભાવસ્થા દરમિયાન જ બાળકને ઉત્તમ સંસ્કાર આપવા માંગો છો ?

આ બધું કેવી રીતે શક્ય બને તે જાણવા ઉત્સુક છો ?

તો આજે જ પ્રકૃત્તિ આયુર્વેદ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ દ્વારા સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર નો ભાગ બનો.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006

Address

B-34, RAMKRUSHNA SOCIETY, BEHIND RAMKRUSHNA SCHOOL, L. H. Road, SURAT
Surat
395010

Telephone

+919512407006

Website

Alerts

Be the first to know and let us send you an email when Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre:

Videos

Share

Category


#}