Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre

  • Home
  • India
  • Surat
  • Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre

Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre Prakruti hospital is a unique combination of two trending health branches Ayurveda panchakarma and physiotherapy.

We provide quality treatment under the observation of well qualified and experienced doctor team.

30/01/2026

શિયાળામાં સાંધાનો દુખાવો કેમ વધે છે?❄️

વાયુ દોષ દરેક પ્રકારના દુખાવાનું મુખ્ય કારણ બને છે, ઠંડીમાં રક્તસંચાર ધીમો પડે છે જેના કારણે સાંધામાં કાચો મળ જમા થાય છે અને શરીરમાં જકડાશ અને દુખાવો વધી જાય છે.😣

🌿 ઉપાય:

ગરમ પાણીથી સ્નાન અને ઔષધીય સેક લાભદાયક 🛁
દીર્ઘકાલીન રાહત માટે સર્વાંગ અભ્યંગ અને સ્ટીમ🌿✨

💚 સ્વસ્થ શિયાળો માટે અપનાવો આયુર્વેદ

📍 Prakruti Ayurveda Panchakarma & Physiotherapy Hospital

Turn the page to a healthier chapter of your life today.
📞 +91 95124 07006

📍 Address: Akshardham Society, Nr AR Mall, Panvel Point Road, Mota Varachha, Surat.

28/01/2026

વારંવાર થતી શરદીથી પરેશાન છો? 🤧

હવે ઘરેલુ કાળજી સાથે સાચી દિશામાં પગલું ભરો.🌿

• એલર્જીની શરદીમાં બહાર જતા મોં-નાક કવર કરો 😷
• પંખા/એસીનો સીધો પવન ચહેરા પર ન આવે તેનું ધ્યાન રાખો ❄️
• નાકમાં હળવું ગરમ અણુતેલ અથવા ગાયના ઘી ના બે ટીપાં નાખો 👃
• ગરમ પાણી પીવો💧
• ઠંડા પીણા અને આઈસ્ક્રીમ ટાળો.🚫

આ સરળ ઉપાયો જરૂર અજમાવો અને સ્વસ્થ શિયાળો માણો.❄️

Prakruti Ayurveda Panchakarma & Physiotherapy Hospital સાથે સ્વસ્થ જીવન તરફ એક પગલું.🌼

Turn the page to a healthier chapter of your life today.
📞 +91 95124 07006

📍 Address: Akshardham Society, Nr AR Mall, Panvel Point Road, Mota Varachha, Surat.

કટી બસ્તિ કરાવવાથી કયા ફાયદા થાય છે? 🌿ફાયદા:✔ લાંબા સમયથી ચાલતા કમરના દુખાવામાં અસરકારક રાહત✔ મણકાઓ વચ્ચેની ગાદીની તકલીફ...
27/01/2026

કટી બસ્તિ કરાવવાથી કયા ફાયદા થાય છે? 🌿

ફાયદા:
✔ લાંબા સમયથી ચાલતા કમરના દુખાવામાં અસરકારક રાહત
✔ મણકાઓ વચ્ચેની ગાદીની તકલીફમાં ઉપયોગી
✔ કમરના સ્નાયુઓ, હાડકા અને નસોને મજબૂતી આપે
✔ જકડાશ, થાક અને અકળામણ ઘટાડે"

Prakruti Ayurveda Panchakarma & Physiotherapy Hospital
સ્વસ્થ શરીર માટે વિશ્વસનીય કુદરતી ઉપચાર.🌱

તમારી ફિટનેસ યાત્રા આજથી શરૂ કરો.
📞 +91 95124 07006

5, Akshardham Society, Nr A.R Mall, Mota Varachha,Surat.

16/01/2026

મોટા વરાછા માં સૌપ્રથમ વાર.✨

• Aerobics Class પર મેળવો 20% OFF 🎉

ફિટનેસ હવે બોજ નથી…
• શરીરને આપો શક્તિ 💪
• મનને આપો સ્ફૂર્તિ 💃🕺

ફિટ રહો • હેલ્ધી રહો • એક્ટિવ રહો 🌿🔥

તમારી ફિટનેસ યાત્રા આજથી શરૂ કરો.
📞 +91 95124 07006

સીઝન બદલાય એટલે શરદી થાય છે? 🤧હવે ચિંતા કરવાની જરૂર નથી! 🌿આયુર્વેદિક ઔષધિઓ અને નસ્ય ક્રિયા દ્વારા મેળવો શરદીમાંથી લાંબા ...
13/01/2026

સીઝન બદલાય એટલે શરદી થાય છે? 🤧

હવે ચિંતા કરવાની જરૂર નથી! 🌿

આયુર્વેદિક ઔષધિઓ અને નસ્ય ક્રિયા દ્વારા મેળવો શરદીમાંથી લાંબા સમયની સંપૂર્ણ રાહત.✨

Prakruti Ayurveda Panchakarma & Physiotherapy પર—જ્યાં સારવાર નહીં, સ્વાસ્થ્ય મળે છે.💚

Turn the page to a healthier chapter of your life today.
📞 +91 95124 07006

📍 Address: Akshardham Society, Nr AR Mall, Panvel Point Road, Mota Varachha, Surat.

વજન ઘટાડવું છે? ⚖️તો રોજના અનાજ પર ધ્યાન આપો!👉 ઘઉં અને ચોખાવધારે લેવાથી weight loss slow થઈ શકે છે.✔️ તેના બદલે પસંદ કરો...
29/12/2025

વજન ઘટાડવું છે? ⚖️
તો રોજના અનાજ પર ધ્યાન આપો!

👉 ઘઉં અને ચોખા
વધારે લેવાથી weight loss slow થઈ શકે છે.

✔️ તેના બદલે પસંદ કરો:
જ્વાર, જુવાર, બાજરી, રાગી
આ અનાજ digestion સુધારે છે અને વજન ઘટાડવામાં સહાય કરે છે🌾

💡 દરેક વ્યક્તિનું body type અલગ હોય છે,
એટલે one-size-fits-all diet નહીં,
Ayurvedic guided diet જરૂરી છે.

📍 પ્રકૃતિ આયુર્વેદ પંચકર્મ & ફિઝિયોથેરાપી હોસ્પિટલ

📞 Contact: +91 95124 07006

📍 Address: Akshardham Society, Nr AR Mall, Panvel Point Road, Mota Varachha, Surat

PrakrutiAyurveda SuratHealth

માત્ર દુઃખાવાની ગોળીઓ લેવી એ જ સાચું સોલ્યુશન નથી.સાચી સારવાર એટલે શરીરમાં અંદરથી રિકવરી💚પરંપરાગત આયુર્વેદ પંચકર્મ 🪴અને ...
29/12/2025

માત્ર દુઃખાવાની ગોળીઓ લેવી એ જ સાચું સોલ્યુશન નથી.
સાચી સારવાર એટલે શરીરમાં અંદરથી રિકવરી💚

પરંપરાગત આયુર્વેદ પંચકર્મ 🪴
અને આધુનિક ફિઝિયોથેરાપી 💪
બન્નેનું perfect સંયોજન એટલે
Natural, Safe & Effective Recovery

ઘૂંટણનો દુખાવો, કમરદર્દ, ગરદન નો દુઃખાવો,muscle injury કે chronic pain —
હવે દવા પર નહીં,
root-cause based treatment પર વિશ્વાસ રાખો.

📍 પ્રકૃતિ આયુર્વેદ પંચકર્મ & ફિઝિયોથેરાપી ક્લિનિક

📞 Contact: +91 95124 07006

📍 Address: Akshardham Society, Nr AR Mall, Panvel Point Road, Mota Varachha, Surat

વજન ઘટાડવું છે? ⚖️તો ખાવાની પસંદગી સાચી રાખો!👉 મગ, મઠઆ બે કઠોળ વજન ઘટાડવામાં મદદરૂપ છેકારણ કે એ પચવામાં હળવા છે અને dige...
29/12/2025

વજન ઘટાડવું છે? ⚖️
તો ખાવાની પસંદગી સાચી રાખો!

👉 મગ, મઠ
આ બે કઠોળ વજન ઘટાડવામાં મદદરૂપ છે
કારણ કે એ પચવામાં હળવા છે અને digestion સુધારે છે 🌱

⚠️ વધારે લેવાથી બચો:
સફેદ ચણા, તુવર દાળ, અડદ, રાજમા
આ કઠોળ પચવામાં ભારે હોય છે
અને weight loss slow કરી શકે છે.

💡 દરેક વ્યક્તિની પ્રકૃત્તિ અલગ હોય છે.
એટલે generlaised નહીં,
આયુર્વેદ ના શાસ્ત્રોમાં સૂચવેલ Customised diet જરૂરી છે.

📍 પ્રકૃતિ આયુર્વેદ પંચકર્મ & ફિઝિયોથેરાપી હોસ્પિટલ

📞 Contact: +91 95124 07006

📍 Address: Akshardham Society, Nr AR Mall, Panvel Point Road, Mota Varachha, Surat

વજન ઘટાડવું છે? ⚖️તો ખોરાક જ સાચી દવા છે!દૂધી, સરગવો, તુરિયા, ગલકા,પપૈયા, ફણસી, પાલક, મેથી —આ શાકભાજી વજન ઘટાડવામાં મદદર...
29/12/2025

વજન ઘટાડવું છે? ⚖️
તો ખોરાક જ સાચી દવા છે!

દૂધી, સરગવો, તુરિયા, ગલકા,
પપૈયા, ફણસી, પાલક, મેથી —
આ શાકભાજી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે ✅

પણ યાદ રાખજો 👉
બટાકા, વટાણા, ગુવાર, ફૂલકોબી
વધારે લેવાથી weight loss slow થઈ શકે ⚠️

💡 Solution શું?
✔️ યોગ્ય diet
✔️ યોગ્ય lifestyle
✔️ Ayurvedic guidance

પ્રકૃતિ આયુર્વેદ પંચકર્મ & ફિઝિયોથેરાપી હોસ્પિટલ
તમારા body type પ્રમાણે natural weight management 🌱

📞 Contact: +91 95124 07006

📍 Address: Akshardham Society, Nr AR Mall, Panvel Point Road, Mota Varachha, Surat

19/12/2025

શું આપ અર્જુન અને ધ્રુવ જેવા તેજસ્વી, એકાગ્ર અને શક્તિશાળી બાળકનું સપનું જુઓ છો?

🤰 ગર્ભાવસ્થાથી જ બાળકનું
✔ સ્વાસ્થ્ય
✔ બુદ્ધિ
✔ સંસ્કાર
શ્રેષ્ઠ બનાવવા માંગો છો?

🌿 પંચકર્મ દ્વારા શરીર શુદ્ધિ કરી
આવનારી પેઢીમાં બીમારીઓ આગળ વધતી અટકાવવા ઈચ્છો છો?

✨ તો આપનું Dream Child હવે માત્ર એક વિચાર નહીં… એ શક્યતા છે!

વિશ્વાસપાત્ર અને અનુભવી આયુર્વેદિક અને ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરોની ટીમ દ્વારા

પ્રકૃતિ આયુર્વેદ & ફિઝિયોથેરાપી હોસ્પિટલ સંચાલિત
🌸 દૈવિક ગર્ભ સંસ્કાર કેન્દ્ર 🌸

👉 યાદ રાખો—
આજે જે વાવશો, આવતીકાલે એ જ લણશો.
તો હવે રાહ શાની? આજે જ સાચો નિર્ણય લો. 💫

📞 Contact: +91 95124 07006
📍 Address: Akshardham Society, Nr AR Mall, Panvel Point Road, Mota Varachha, Surat

Address

5-Akshardham Society, Nr. Mall, Panvel Point Road, Mota Varachha
Surat
395008

Telephone

+919512407006

Website

Alerts

Be the first to know and let us send you an email when Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category