30/01/2026
શિયાળામાં સાંધાનો દુખાવો કેમ વધે છે?❄️
વાયુ દોષ દરેક પ્રકારના દુખાવાનું મુખ્ય કારણ બને છે, ઠંડીમાં રક્તસંચાર ધીમો પડે છે જેના કારણે સાંધામાં કાચો મળ જમા થાય છે અને શરીરમાં જકડાશ અને દુખાવો વધી જાય છે.😣
🌿 ઉપાય:
ગરમ પાણીથી સ્નાન અને ઔષધીય સેક લાભદાયક 🛁
દીર્ઘકાલીન રાહત માટે સર્વાંગ અભ્યંગ અને સ્ટીમ🌿✨
💚 સ્વસ્થ શિયાળો માટે અપનાવો આયુર્વેદ
📍 Prakruti Ayurveda Panchakarma & Physiotherapy Hospital
Turn the page to a healthier chapter of your life today.
📞 +91 95124 07006
📍 Address: Akshardham Society, Nr AR Mall, Panvel Point Road, Mota Varachha, Surat.