20/10/2022
જૂની શરદી કે એલર્જી ?
કાયમી ઈલાજ શક્ય છે ?
જી .. હા આયુર્વેદ ઔષધિ અને નસ્ય ક્રિયા દ્વારા
આવા ઘણા દર્દીઓ આ ક્રિયાથી સ્વસ્થ બની ચુક્યા છે ?
શું આપ પણ આવી કોઈ બીમારીથી પરેશાન છો ?
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો:
📞 9512407006
અડ્રેસ: પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયો થેરાપી હોસ્પિટલ
બી-34, રામકૃષ્ણ સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલની બાજુમાં, એલ. એચ. રોડ, સુરત.
19/10/2022
ગેસ -એસીડીટી – અપચો-જુનો મરડો-IBS ?
વારંવાર આવી તકલીફ થાય છે? આયુર્વેદ અને પંચકર્મ છે પેટના રોગો માટે રામબાણ ઈલાજ.
વધુ માહિતી માટે સંપર્ક કરો .
📞+91 9512407006
📍એડ્રેસ: પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયો થેરાપી હોસ્પિટલ
બી-34, રામકૃષ્ણ સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલની બાજુમાં, એલ. એચ. રોડ, સુરત.
# ***atherapy
14/10/2022
જુની કબજીયાત ના કારણે ફાકી કે પેટ સાફ કરવાની દવાથી કંટાળી ગયા છો?
તો ચિંતા છોડો બસ્તિ ચિકિત્સા છે જુનામાં જુની કબજીયાતનો કાયમી ઈલાજ.
બસ્તિ ચિકિત્સાની પ્રક્રિયા વિષે જાણવા આજે જ સંપર્ક કરો અને મેળવો કબજીયાત નો કાયમી ઈલાજ.
અડ્રેસ:
પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયો થેરાપી હોસ્પિટલ
બી-34, રામકૃષ્ણ સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલની બાજુમાં, એલ. એચ. રોડ, સુરત.
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો:
📞 9512407006
***a ***a
13/10/2022
ફરતો વા ? ગઠિયો વા ? સંધિ વા ?
ડોકટરે કાયમી દુખાવાની ગોળી કે સ્ટીરોઇડ લેવાની સલાહ આપી છે ?
આયુર્વેદ આપશે આપને આ દવાઓની ગુલામીથી કાયમી મુક્તિ .
જી હા ... આ ચોક્કસથી શક્ય છે
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો:
📞 9512407006
અડ્રેસ: બી-34, રામકૃષ્ણ સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલની બાજુમાં, એલ. એચ. રોડ, સુરત.
20/09/2022
શું આપ બેબી પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા છો ?
આ માટે કોઈ વિશ્વાસ પાત્ર ગર્ભ સંસ્કાર કેન્દ્ર ની શોધમાં છો જ્યાં સંપૂર્ણપણે આયુર્વેદ શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાનિક ગર્ભ સંસ્કાર થતું હોય ?
સાથે સાથે વૈદિક પરંપરા યુક્ત સંસ્કારો પણ થતા હોય ?
મનની શુદ્ધિ સાથે દેહ શુદ્ધિ પણ થતી હોય ?
તો પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર છે તેનો સચોટ જવાબ.
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
📞 9512407006
એડ્રેસ :
B-34- રામકૃષ્ણ સોસાયટી, એલ.એચ.રોડ,સુરત.
17/09/2022
આયુર્વેદ શાસ્ત્રોમાં ગર્ભ સંસ્કાર નું સંપૂર્ણ વૈજ્ઞાનિક વર્ણન છે.
જેને અનુસરીને શ્રેષ્ઠ ગુણોથી યુક્ત સ્વસ્થ બાળકને જન્મ આપી શકાય છે.
શું આપ પણ આવા આયુર્વેદિક ગર્ભ સંસ્કાર કેન્દ્ર ની શોધમાં છો ?
તો આજે જ સંપર્ક કરો પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર.
📞 9512407006
એડ્રેસ:
B-34-રામકૃષ્ણ સોસાયટી, એલ.એચ.રોડ, સુરત.
16/09/2022
આપ આપના બાળકને ગર્ભાવસ્થાથી જ શ્રેષ્ઠ બનાવવા માંગો છો?
ગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન માતા દ્વારા થયેલી સકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકનો જીવનભરનો માર્ગ સરળ બને છે.
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર.
📞 9512407006
એડ્રેસ:
B-34-રામકૃષ્ણ સોસાયટી, એલ.એચ.રોડ, સુરત.
12/09/2022
RUTU SANDHI-"THE RED ALERT FOR THE UPCOMING DISEASES". HOW TO PREVENT THE SEASONAL DISEASES ?
https://youtu.be/pA2z-kKYCgk
~ઋતુ સંધિ ~
ઋતુ પરિવર્તન સમયે આપ કેવી રીતે સ્વસ્થ રહી શકશો ?
કેવી રીતે આપ સીઝનલ બીમારીઓથી બચી શકો ?
જાણો આયુર્વેદિક દ્રષ્ટિકોણ
આજે જ અમારો સંપર્ક કરો.
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006
RUTU SANDHI-"THE RED ALERT FOR THE UPCOMING DISEASES". HOW TO PREVENT THE SEASONAL DISEASES ?
Prakruti Ayurveda & Physio World youtube channel is committed for the betterment of health of each and every individual by the Science of Ayurveda & Physiot...
10/09/2022
ગર્ભાવસ્થા થી જ બાળકને બળવાન ,ધૈર્યવાન અને સાહસી બનાવવા માંગો છો ?
ગર્ભાવસ્થામાં રખાયેલ શિશુની કાળજીનું પ્રતિબિંબ બાળકના વ્યક્તિત્વ ઘડતરમાં અવશ્ય જોવા મળે છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો
પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર
📞 9512407006
એડ્રેસ:
B-34-રામકૃષ્ણ સોસાયટી, એલ.એચ.રોડ, વરાછા,સુરત-395006.
08/09/2022
શું આપ આપની બીમારીઓ આપની આગળની પેઢીમાં આવતી અટકાવવા માંગો છો ?
તો ગર્ભાધાન પેહલા પંચકર્મ દ્વારા શરીર શુદ્ધિ અવશ્ય કરાવો.
વધુ માહિતી માટે સંપર્ક કરો
પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ દ્વારા સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર.
📞 9512407006
એડ્રેસ:
B-34-રામકૃષ્ણ સોસાયટી, એલ.એચ.રોડ, વરાછા,સુરત-395006.
08/09/2022
Happy World Physiotherapy Day!
"Physical Therapy Adds Life To Years."
06/09/2022
ગર્ભાવસ્થાથી જ બાળકને કુશાગ્ર બુદ્ધિમાન બનાવવા માંગો છો ?
ગર્ભાવસ્થા ના નવ મહિનામાં બાળકની બુદ્ધિના વિકાસ માટે માતા દ્વારા થયેલ સકારાત્મક પ્રવૃત્તિઓ બાળકનો જીવનભરનો માર્ગ સરળ કરી શકે છે .
કેવી રીતે આ શક્ય બને ? જાણવા માંગો છો ?
તો આજે જ સંપર્ક કરો-
પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર
📞 9512407006
02/09/2022
શું આપ આવનાર બાળકનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તેવું ઈચ્છો છો ?
તો ગર્ભાવસ્થા ના નવ મહિના આ માટે છે ઉત્તમ સમય. જે આવનાર બાળકને આરોગ્યપ્રદ જીવન આપવામા સહાયરૂપ બનશે .
વધુ માહિતી માટે સંપર્ક કરો
પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર
📞 9512407006
30/08/2022
શું આપ અર્જુન અને ધ્રુવ જેવું તેજસ્વી સંતાન ઈચ્છો છો?
તમારી ગર્ભાવસ્થા દરમિયાન જ બાળકને ઉત્તમ સંસ્કાર આપવા માંગો છો ?
આ બધું કેવી રીતે શક્ય બને તે જાણવા ઉત્સુક છો ?
તો આજે જ પ્રકૃત્તિ આયુર્વેદ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ દ્વારા સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર નો ભાગ બનો.
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006
24/08/2022
શું આપ બેબી પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા છો ?
આવનાર બાળક શિવાજી જેવું સમર્થ, શક્તિશાળી,સ્વસ્થ અને બુદ્ધિશાળી હોય તેવું ઈચ્છો છો ?
તો આજે જ પ્રકૃત્તિ આયુર્વેદ હોસ્પિટલ & ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર નો ભાગ બનો અને મેળવો આપના પ્રશ્નોનું યોગ્ય સમાધાન.
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006
23/08/2022
"સંતતિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ એક કદમ"
પ્રકૃતિ આયુર્વેદ હોસ્પિટલ & ફિજીયોથેરાપી દ્વારા એક નવી પહેલ
~ ગર્ભ સંસ્કાર કેન્દ્ર. ~
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006
20/08/2022
શું તમારા બાળકો પણ પાચનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે? અને શું બાળકોને દવાઓ લઇ લઇ ને આડઅસરો થઈ રહી છે?
તો જરૂરથી એક વખત પ્રકૃતિ આયુર્વેદ & ફિઝીયોથેરાપી હોસ્પિટલનો સંપર્ક કરી મેળવો આયુર્વેદિક સારવાર અને બાળકોની પાચન સમસ્યાનું કાયમી સમાધાન.
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006
15/08/2022
ઓપરેશન વગર કુદરતી ઈલાજ થી શક્ય છે ઘૂંટણના ઘસારા, વા/સાંધા ના દુખાવા નું કાયમી સમાધાન.
આયુર્વેદિક પંચકર્મ સારવાર અને ફિજીયોથેરાપી દ્વારા ઈલાજ શક્ય છે એ પણ કોઈ આડઅસર વગર.
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006
13/08/2022
આયુર્વેદિક સારવાર છે સુરક્ષિત સારવાર...
બાળકોને થતી સીઝનલ બીમારીઓ જેવી કે શરદી, ખાંસી, તાવમાં અકસીર છે આયુર્વેદ સારવાર
આયુર્વેદ વિજ્ઞાન.... સ્વસ્થ જીવન જીવન જીવવાની માસ્ટર કી...
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006
10/08/2022
એરોબિક્સને સંગ…ઝૂમે અંગ અંગ…
ગ્રુપ ઍરોબિક્સ
સ્ટીક ઍરોબિક્સ
સ્ટેપર ઍરોબિક્સ
ફ્લોર વર્કઆઉટ
પાર્ટનર વર્કઆઉટ
સ્ટ્રેંથ ટ્રેનિંગ
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006
04/08/2022
હવે શરીર ના તમામ દુઃખાવા ને કહો બાય..બાય.. એ પણ આયુર્વેદિક પદ્ધતિ થી.
સૂરત ની એક માત્ર આયુર્વેદિક અને ફિઝિયોથેરાપી હોસ્પિટલ જ્યાં મળશે તમામ દુઃખાવા ને બાય બાય કેહવાનો એક ગોલ્ડન ચાન્સ. એ પણ 10 વર્ષની અનુભવ ટીમ સાથે.
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006
02/08/2022
ગેસ, એસીડીટી, કબીજીયાતથી કંટાળી ગયા છો? દરરોજ દવાઓ લઇ ને થાકી ગયા છો?
જો આવી તમામ સમસ્યાનું કાયમી સમાધાન મળી રહે તો?
પ્રકૃતિ આયુર્વેદ હોસ્પિટલ & ફિઝીયોથેરાપી દ્વારા કરવામાં આવતી પંચકર્મ સારવાર દ્વારા ગેસ, એસીડીટી, કબજિયાત જેવી તમામ સમસ્યાનું કાયમી સમાધાન થાય છે.
કાયમી સમાધાન મેળવવા માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006
# ***atherapy