Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre

Prakruti hospital is a unique combination of two trending health branches Ayurveda panchakarma and p

Operating as usual

20/10/2022

જૂની શરદી કે એલર્જી ?
કાયમી ઈલાજ શક્ય છે ?

જી .. હા આયુર્વેદ ઔષધિ અને નસ્ય ક્રિયા દ્વારા

આવા ઘણા દર્દીઓ આ ક્રિયાથી સ્વસ્થ બની ચુક્યા છે ?

શું આપ પણ આવી કોઈ બીમારીથી પરેશાન છો ?

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો:
📞 9512407006

અડ્રેસ: પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયો થેરાપી હોસ્પિટલ
બી-34, રામકૃષ્ણ સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલની બાજુમાં, એલ. એચ. રોડ, સુરત.

19/10/2022

ગેસ -એસીડીટી – અપચો-જુનો મરડો-IBS ?

વારંવાર આવી તકલીફ થાય છે? આયુર્વેદ અને પંચકર્મ છે પેટના રોગો માટે રામબાણ ઈલાજ.

વધુ માહિતી માટે સંપર્ક કરો .
📞+91 9512407006

📍એડ્રેસ: પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયો થેરાપી હોસ્પિટલ
બી-34, રામકૃષ્ણ સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલની બાજુમાં, એલ. એચ. રોડ, સુરત.

# ***atherapy

14/10/2022

જુની કબજીયાત ના કારણે ફાકી કે પેટ સાફ કરવાની દવાથી કંટાળી ગયા છો?

તો ચિંતા છોડો બસ્તિ ચિકિત્સા છે જુનામાં જુની કબજીયાતનો કાયમી ઈલાજ.

બસ્તિ ચિકિત્સાની પ્રક્રિયા વિષે જાણવા આજે જ સંપર્ક કરો અને મેળવો કબજીયાત નો કાયમી ઈલાજ.

અડ્રેસ:
પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયો થેરાપી હોસ્પિટલ
બી-34, રામકૃષ્ણ સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલની બાજુમાં, એલ. એચ. રોડ, સુરત.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો:
📞 9512407006

***a ***a

13/10/2022

ફરતો વા ? ગઠિયો વા ? સંધિ વા ?

ડોકટરે કાયમી દુખાવાની ગોળી કે સ્ટીરોઇડ લેવાની સલાહ આપી છે ?

આયુર્વેદ આપશે આપને આ દવાઓની ગુલામીથી કાયમી મુક્તિ .
જી હા ... આ ચોક્કસથી શક્ય છે

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો:

📞 9512407006

અડ્રેસ: બી-34, રામકૃષ્ણ સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલની બાજુમાં, એલ. એચ. રોડ, સુરત.

12/10/2022

આપ કોઈ યોગ્ય પંચકર્મ સારવાર સેન્ટરની શોધમાં છો ?
જ્યાં આપની બીમારી અને પ્રકૃત્તિ મુજબ ઉત્તમ પંચકર્મ થતું હોય ?
જ્યાં આયુર્વેદના શાસ્ત્રો પ્રમાણે પંચકર્મ ક્રિયા થતી હોય ?

પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ છેલ્લા ૮ વર્ષથી આ દિશામાં સતત કાર્યરત છે
જ્યાં મળશે આપને તમામ પ્રકારની આયુર્વેદ પંચકર્મ સારવાર
અનુભવી આયુર્વેદ ડોક્ટરોની ટીમ દ્વારા

તમે પણ પંચકર્મ કરાવી કરાવો તમારા શરીર નું શુદ્ધિક્ર્ણ.
📞 +91 95124 07006

05/10/2022

વિરેચન:
• ભાદરવો અને આસો ઋતુ એટલે શરદ ઋતુ
• શરદ ઋતુ એટલે રોગોની માતા
• શરદ એટલે પિત્ત પ્રકોપની ઋતુ
• પિત્ત એટલે કે શરીરની તઝા ગરમી દૂર કરવા માટેનું ઉત્તમ કર્મ એટલે પંચકર્મ ની વિરેચન ક્રિયા
• વિરેચન ક્રિયા દ્વારા કરાવો શરીરનું વાર્ષિક શુદ્ધિકરણ
• જેમ દિવાળી પહેલા ઘરની વાર્ષિક સફાઈ કરીએ છીએ તેમ સ્વસ્થ વ્યક્તિ પણ વિરેચન ક્રિયા દ્વારા વર્ષમાં એકવાર શરીર શુદ્ધિ કરાવી આખું વર્ષ સ્વસ્થતાનો અનુભવ કરી શકે છે
• આ શરીર શુદ્ધિકરણ ક્રિયા કરવાનો શ્રેષ્ઠ સમય એટલે શરદ ઋતુ (ભાદરવો અને આસો મહીનો)

વિરેચન ની સંપૂર્ણ પ્રક્રિયાની વૈજ્ઞાનિક માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લીક કરો.
https://youtu.be/lVlY9C6EO34

શું આપ પણ આ શરીર શુદ્ધિકરણ ક્રિયા કરાવવા માંગો છો ?
📞 +91 95124 07006

30/09/2022

ઓપરેશન વગર કુદરતી ઈલાજ થી શક્ય છે ઘૂંટણના ઘસારા, વા/સાંધા ના દુખાવા નું કાયમી સમાધાન.

આયુર્વેદિક પંચકર્મ સારવાર અને ફિજીયોથેરાપી દ્વારા ઈલાજ શક્ય છે એ પણ કોઈ આડઅસર વગર.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006

20/09/2022

શું આપ બેબી પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા છો ?

આ માટે કોઈ વિશ્વાસ પાત્ર ગર્ભ સંસ્કાર કેન્દ્ર ની શોધમાં છો જ્યાં સંપૂર્ણપણે આયુર્વેદ શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાનિક ગર્ભ સંસ્કાર થતું હોય ?

સાથે સાથે વૈદિક પરંપરા યુક્ત સંસ્કારો પણ થતા હોય ?

મનની શુદ્ધિ સાથે દેહ શુદ્ધિ પણ થતી હોય ?

તો પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર છે તેનો સચોટ જવાબ.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
📞 9512407006

એડ્રેસ :
B-34- રામકૃષ્ણ સોસાયટી, એલ.એચ.રોડ,સુરત.

17/09/2022

આયુર્વેદ શાસ્ત્રોમાં ગર્ભ સંસ્કાર નું સંપૂર્ણ વૈજ્ઞાનિક વર્ણન છે.

જેને અનુસરીને શ્રેષ્ઠ ગુણોથી યુક્ત સ્વસ્થ બાળકને જન્મ આપી શકાય છે.

શું આપ પણ આવા આયુર્વેદિક ગર્ભ સંસ્કાર કેન્દ્ર ની શોધમાં છો ?

તો આજે જ સંપર્ક કરો પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર.
📞 9512407006

એડ્રેસ:
B-34-રામકૃષ્ણ સોસાયટી, એલ.એચ.રોડ, સુરત.

16/09/2022

આપ આપના બાળકને ગર્ભાવસ્થાથી જ શ્રેષ્ઠ બનાવવા માંગો છો?

ગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન માતા દ્વારા થયેલી સકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકનો જીવનભરનો માર્ગ સરળ બને છે.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર.
📞 9512407006

એડ્રેસ:
B-34-રામકૃષ્ણ સોસાયટી, એલ.એચ.રોડ, સુરત.

RUTU SANDHI-"THE RED ALERT FOR THE UPCOMING DISEASES". HOW TO PREVENT THE SEASONAL DISEASES ? 12/09/2022

RUTU SANDHI-"THE RED ALERT FOR THE UPCOMING DISEASES". HOW TO PREVENT THE SEASONAL DISEASES ?

https://youtu.be/pA2z-kKYCgk

~ઋતુ સંધિ ~

ઋતુ પરિવર્તન સમયે આપ કેવી રીતે સ્વસ્થ રહી શકશો ?

કેવી રીતે આપ સીઝનલ બીમારીઓથી બચી શકો ?

જાણો આયુર્વેદિક દ્રષ્ટિકોણ

આજે જ અમારો સંપર્ક કરો.
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006

RUTU SANDHI-"THE RED ALERT FOR THE UPCOMING DISEASES". HOW TO PREVENT THE SEASONAL DISEASES ? Prakruti Ayurveda & Physio World youtube channel is committed for the betterment of health of each and every individual by the Science of Ayurveda & Physiot...

10/09/2022

ગર્ભાવસ્થા થી જ બાળકને બળવાન ,ધૈર્યવાન અને સાહસી બનાવવા માંગો છો ?

ગર્ભાવસ્થામાં રખાયેલ શિશુની કાળજીનું પ્રતિબિંબ બાળકના વ્યક્તિત્વ ઘડતરમાં અવશ્ય જોવા મળે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર
📞 9512407006

એડ્રેસ:
B-34-રામકૃષ્ણ સોસાયટી, એલ.એચ.રોડ, વરાછા,સુરત-395006.

08/09/2022

શું આપ આપની બીમારીઓ આપની આગળની પેઢીમાં આવતી અટકાવવા માંગો છો ?

તો ગર્ભાધાન પેહલા પંચકર્મ દ્વારા શરીર શુદ્ધિ અવશ્ય કરાવો.

વધુ માહિતી માટે સંપર્ક કરો
પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ દ્વારા સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર.
📞 9512407006

એડ્રેસ:
B-34-રામકૃષ્ણ સોસાયટી, એલ.એચ.રોડ, વરાછા,સુરત-395006.

08/09/2022

Happy World Physiotherapy Day!

"Physical Therapy Adds Life To Years."⁠

06/09/2022

ગર્ભાવસ્થાથી જ બાળકને કુશાગ્ર બુદ્ધિમાન બનાવવા માંગો છો ?

ગર્ભાવસ્થા ના નવ મહિનામાં બાળકની બુદ્ધિના વિકાસ માટે માતા દ્વારા થયેલ સકારાત્મક પ્રવૃત્તિઓ બાળકનો જીવનભરનો માર્ગ સરળ કરી શકે છે .

કેવી રીતે આ શક્ય બને ? જાણવા માંગો છો ?

તો આજે જ સંપર્ક કરો-

પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર
📞 9512407006

02/09/2022

શું આપ આવનાર બાળકનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તેવું ઈચ્છો છો ?

તો ગર્ભાવસ્થા ના નવ મહિના આ માટે છે ઉત્તમ સમય. જે આવનાર બાળકને આરોગ્યપ્રદ જીવન આપવામા સહાયરૂપ બનશે .

વધુ માહિતી માટે સંપર્ક કરો

પ્રકૃત્તિ આયુર્વેદ પંચકર્મ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર

📞 9512407006

30/08/2022

શું આપ અર્જુન અને ધ્રુવ જેવું તેજસ્વી સંતાન ઈચ્છો છો?

તમારી ગર્ભાવસ્થા દરમિયાન જ બાળકને ઉત્તમ સંસ્કાર આપવા માંગો છો ?

આ બધું કેવી રીતે શક્ય બને તે જાણવા ઉત્સુક છો ?

તો આજે જ પ્રકૃત્તિ આયુર્વેદ & ફિઝીયોથેરાપી હોસ્પિટલ દ્વારા સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર નો ભાગ બનો.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006

24/08/2022

શું આપ બેબી પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા છો ?

આવનાર બાળક શિવાજી જેવું સમર્થ, શક્તિશાળી,સ્વસ્થ અને બુદ્ધિશાળી હોય તેવું ઈચ્છો છો ?

તો આજે જ પ્રકૃત્તિ આયુર્વેદ હોસ્પિટલ & ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્ર નો ભાગ બનો અને મેળવો આપના પ્રશ્નોનું યોગ્ય સમાધાન.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006

23/08/2022

"સંતતિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ એક કદમ"

પ્રકૃતિ આયુર્વેદ હોસ્પિટલ & ફિજીયોથેરાપી દ્વારા એક નવી પહેલ
~ ગર્ભ સંસ્કાર કેન્દ્ર. ~

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006

20/08/2022

શું તમારા બાળકો પણ પાચનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે? અને શું બાળકોને દવાઓ લઇ લઇ ને આડઅસરો થઈ રહી છે?

તો જરૂરથી એક વખત પ્રકૃતિ આયુર્વેદ & ફિઝીયોથેરાપી હોસ્પિટલનો સંપર્ક કરી મેળવો આયુર્વેદિક સારવાર અને બાળકોની પાચન સમસ્યાનું કાયમી સમાધાન.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006

15/08/2022

ઓપરેશન વગર કુદરતી ઈલાજ થી શક્ય છે ઘૂંટણના ઘસારા, વા/સાંધા ના દુખાવા નું કાયમી સમાધાન.

આયુર્વેદિક પંચકર્મ સારવાર અને ફિજીયોથેરાપી દ્વારા ઈલાજ શક્ય છે એ પણ કોઈ આડઅસર વગર.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006

13/08/2022

આયુર્વેદિક સારવાર છે સુરક્ષિત સારવાર...

બાળકોને થતી સીઝનલ બીમારીઓ જેવી કે શરદી, ખાંસી, તાવમાં અકસીર છે આયુર્વેદ સારવાર

આયુર્વેદ વિજ્ઞાન.... સ્વસ્થ જીવન જીવન જીવવાની માસ્ટર કી...

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006

10/08/2022

એરોબિક્સને સંગ…ઝૂમે અંગ અંગ…

ગ્રુપ ઍરોબિક્સ
સ્ટીક ઍરોબિક્સ
સ્ટેપર ઍરોબિક્સ
ફ્લોર વર્કઆઉટ
પાર્ટનર વર્કઆઉટ
સ્ટ્રેંથ ટ્રેનિંગ

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006

04/08/2022

હવે શરીર ના તમામ દુઃખાવા ને કહો બાય..બાય.. એ પણ આયુર્વેદિક પદ્ધતિ થી.

સૂરત ની એક માત્ર આયુર્વેદિક અને ફિઝિયોથેરાપી હોસ્પિટલ જ્યાં મળશે તમામ દુઃખાવા ને બાય બાય કેહવાનો એક ગોલ્ડન ચાન્સ. એ પણ 10 વર્ષની અનુભવ ટીમ સાથે.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006

02/08/2022

ગેસ, એસીડીટી, કબીજીયાતથી કંટાળી ગયા છો? દરરોજ દવાઓ લઇ ને થાકી ગયા છો?

જો આવી તમામ સમસ્યાનું કાયમી સમાધાન મળી રહે તો?

પ્રકૃતિ આયુર્વેદ હોસ્પિટલ & ફિઝીયોથેરાપી દ્વારા કરવામાં આવતી પંચકર્મ સારવાર દ્વારા ગેસ, એસીડીટી, કબજિયાત જેવી તમામ સમસ્યાનું કાયમી સમાધાન થાય છે.

કાયમી સમાધાન મેળવવા માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95124 07006

# ***atherapy

Videos (show all)

આપ કોઈ યોગ્ય પંચકર્મ સારવાર સેન્ટરની શોધમાં છો ?જ્યાં આપની બીમારી અને પ્રકૃત્તિ મુજબ ઉત્તમ પંચકર્મ થતું હોય ?જ્યાં આયુર્...
વિરેચન: • ભાદરવો અને આસો ઋતુ એટલે શરદ ઋતુ • શરદ ઋતુ એટલે રોગોની માતા • શરદ એટલે પિત્ત પ્રકોપની ઋતુ • પિત્ત એટલે કે શરીરન...
ઓપરેશન વગર કુદરતી ઈલાજ થી શક્ય છે ઘૂંટણના ઘસારા, વા/સાંધા ના દુખાવા નું કાયમી સમાધાન.આયુર્વેદિક પંચકર્મ સારવાર અને ફિજીય...
આયુર્વેદ દ્વારા સફળ ઘૂંટણ ના દુખાવાની સારવાર - સાંભળો દર્દીના સ્વમુખે એમનો અનુભવ#review #kneepain #osteoarthritis #ligam...
સોરિયાસીસ સોરિયાસીસ સોરિયાસીસ!! દવા બંધ કરવાની સાથે જ આ રોગ પાછો ઉથલો મારે છે?અને દવા લઇ લઇ ને સાઈડ ઇફેક્ટ થી પણ પરેશાન ...
આયુર્વેદ દ્વારા સફળ સંતાન પ્રાપ્તિ - સાંભળો દર્દીના સ્વમુખે એમનો અનુભવ#pcod  #infertilityawareness #panchakarma #ayurved...
Janu dhara ( tail dhara) treatment for Knee Care
PRAKRUTI KNEE CARE CENTRE-   Panchakarma + Physiotherapy treatment under one roof

Location

Category

Telephone

Website

Address


B-34, RAMKRUSHNA SOCIETY, BEHIND RAMKRUSHNA SCHOOL, L. H. Road, SURAT
Surat
395010
Other Hospitals in Surat (show all)
Akash Multispeciality Hospital Akash Multispeciality Hospital
3rd Floor, Square One Commercial, Near Dhiraj Sons, Bhimrand Canal Road, Althan
Surat, 395007

You Trust We care !! 30 Bed multispeciality Hospital | ICCU & Ventilator| 2 Operation Theatre | 3rd

Yogi Children And General Hospital Yogi Children And General Hospital
Surat, 395006

We provide 24x7 emergency services for pediatric and adult patients including OPD,Indoor(NICU and PI

Garbh dharan Garbh dharan
All
Surat, 395001

do you need pragnancy ?

Vansh Women's Hospital - Dr. Sanjay Vaghasiya Vansh Women's Hospital - Dr. Sanjay Vaghasiya
201 , Avalon The Commercial Hub, Opp. Patidar Samaj Wadi, Nr. Ankur School, Aamb
Surat, 395004

Healing Hands, with Caring Heart

S G Women's Hospital & IVF Center S G Women's Hospital & IVF Center
305-06, Shubham Arcade, Opp. Taxshila , Sarthana
Surat, 395006

We are Providing all Women's Health Care including Pregnancy Care and Normal Delivery (Painless) &

Kabir Orthopaedic Hospital Kabir Orthopaedic Hospital
1st Floor, D-20/21, Radheshyam Soc. , Opp. Singanpore Vegetable Market, Singanpo
Surat, 395004

Advanced Orthopaedic Trauma & Joint Replacement Centre. Founder- Dr.Viral H. Gondalia.(M.S. Orthopae

Dwarkesh Facial Surgery & Trauma Center Dwarkesh Facial Surgery & Trauma Center
716, 7th Floor, Infinity Tower, Station Lal Darwaja Road
Surat, 395003

maxillofacial surgery unit

Department of Critical Care - Unity Hospital Department of Critical Care - Unity Hospital
Surat, 395010

Department of Critical Care,

Akshar Children Hospital Nicu & Picu Akshar Children Hospital Nicu & Picu
B 401, 402, Astha Square, Vip Circle, Uttran
Surat, 394105

24 hours dedicated team of pediatric and neonatal intensivist.. with advanced ventilatory facilities

Umiya Hospital Umiya Hospital
M. J. Park, Besides Chinagate-2, Near DRB College, New Citylight Road
Surat, 395007

Dr. Pooja S. Patel (MBBS, DGO, FGES) Consultant Obstetrician, Gynecologist and Laparoscopic Surgeon

Aastha Ayurvedic Hospital Aastha Ayurvedic Hospital
Aastha Ayurved Hospital 212, Global Point Near Navjivan Restaurant, Sarthana Jak
Surat, 395013

all kind of ayurvedic treatment including anorectal solutions by kharsutra