PARAS OZONE, Therpy Center & Homeopathy Clinic

PARAS OZONE, Therpy Center & Homeopathy Clinic Ozone therapy complimate standard treatment reducing the duration & side effect of other therapies. A generalized feeling well being is a bonus.
(1)

Backpain :     *શું તમે રોજિંદા જીવનમાં કમર દુખાવાની તકલીફથી પરેશાન છો????*- જેમકે બેસવામાં કે ઊભા રહેવામાં તકલીફ રહેવી....
19/06/2023

Backpain :

*શું તમે રોજિંદા જીવનમાં કમર દુખાવાની તકલીફથી પરેશાન છો????*

- જેમકે બેસવામાં કે ઊભા રહેવામાં તકલીફ રહેવી.
- મણકાનો ઘસારો અથવા ગાદી ખસી જવી.
- કમર ની નસ દબાઈ જવી.
- કમર માંથી વાંકા વળવામાં દુખાવો રહેવો...

આ તમામ પ્રકારની તકલીફો, જો તમે તમારા રોજિંદા જીવનમાં અનુભવી રહ્યા છો... તો? હવે સમય છે ઓઝોન થેરાપી અપનાવવાનો..

ઓઝોન થેરાપી અને હોમિયોપેથિક દવાઓ લેવાથી થોડાક સમય માં કમરના દુખાવામાં તેમજ કમર સંબંધિત અન્ય તકલીફોમાં રાહત મળે છે..

બેલ્સ પાલ્સી..                   PARAS OZONE, Therpy Center & Homeopathy Clinic
03/11/2022

બેલ્સ પાલ્સી..

PARAS OZONE, Therpy Center & Homeopathy Clinic

શું આપનું બાળક પણ ઓટીઝમથી પીડિત છે?સામાન્ય રીતે ઓટીઝમથી પીડાતા બાળકનું વિકાસ એના સામાન્ય વિકાસ કરતાં થોડું મોડું થાય છે....
21/09/2022

શું આપનું બાળક પણ ઓટીઝમથી પીડિત છે?
સામાન્ય રીતે ઓટીઝમથી પીડાતા બાળકનું વિકાસ એના સામાન્ય વિકાસ કરતાં થોડું મોડું થાય છે.
બાળક થોડું મોડું બોલવાનું શીખે છે..
અને આ બીમારી ૧ થી ૩ વર્ષના બાળકોમાં જોવા મળે છે..
ઓઝોન અપનાવો અને તમારા બાળકને આ બીમારી માંથી મુક્ત કરાઓ.
for appointment call on: +91 88668 48191

Paras Ozone Therapy wish you a very happy Ganesh chaturathi...and michhaami dukhdam🙏🙏🙏
31/08/2022

Paras Ozone Therapy wish you a very happy Ganesh chaturathi...and michhaami dukhdam🙏🙏🙏

11/08/2022
PCOD સામાન્ય રીતે ૧૨-૪૫ વર્ષની વયની સ્ત્રીઓમાં જોવા મળે છે. તે એક હોર્મોનલ ડીસઓર્ડર છે, જે અંડાશય દ્વારા સ્ત્રાવીત હોર્મ...
28/06/2022

PCOD સામાન્ય રીતે ૧૨-૪૫ વર્ષની વયની સ્ત્રીઓમાં જોવા મળે છે. તે એક હોર્મોનલ ડીસઓર્ડર છે, જે અંડાશય દ્વારા સ્ત્રાવીત હોર્મોન્સના અસંતુલનને કારણે થાય છે.

હોમિયોપથીક મેડીસિન્સના સારવાર થી આ બીમારીને આગડ વધતાં અટકાવી શકાય છે.

જો તમે પણ આ કારણો થી પીડાઓ છો તો આજે જ અમને સંપર્ક કરો.

For Appointment call on:
88 66 848 191



કબજીયાત એ આજકાલની ગંભીર સમસ્યા છે.. અને ઘણા લોકો મા આ તકલીફ આજે જોવા મળે છે.. એનું મુખ્ય કારણ છે આજકાલ આપણા રોજિંદાજીવન ...
18/06/2022

કબજીયાત એ આજકાલની ગંભીર સમસ્યા છે.. અને ઘણા લોકો મા આ તકલીફ આજે જોવા મળે છે.. એનું મુખ્ય કારણ છે આજકાલ આપણા રોજિંદાજીવન મા લેવા આવતો ખોરાક..
પણ, ઓઝોન થેરાપી એ વર્ષો જૂનાં કબજીયાત, એસિડિટિ, ગેસ વગેરેમાં આજે અસરકારક નીવડી છે..

For Appointment call on: 88 66 848 191

16/06/2022
ગઠિયો વા એ આજકાલ સામાન્ય રીતે ઘણા માણસોમા જોવા મળે છે.. ગઠિયો વા ના સામાન્ય લક્ષણોમા મુખ્ય લક્ષણ શરીરના દરેક જોઇન્ટમા તી...
15/06/2022

ગઠિયો વા એ આજકાલ સામાન્ય રીતે ઘણા માણસોમા જોવા મળે છે.. ગઠિયો વા ના સામાન્ય લક્ષણોમા મુખ્ય લક્ષણ શરીરના દરેક જોઇન્ટમા તીવ્ર દુખાવો થવો..
ઓઝોન થેરાપી અને હોમિયોપેથી દવાઓના સારવારથી આ બીમારીમા રાહત મળી શકે છે..
જો આપ પણ આ બીમારીથી પીડાઓ છો તો આજે જ અમારો સંપર્ક કરો તમારી આ તકલીફમાંથી મુક્ત થવા..

Appointment Number : 88 66 848 191

ઓઝોન થેરાપી અને હોમિયોપેથી દવાઓની મદદથી કોઈપણ બીમારીમા રાહત મેળવો..લાંબા સમયથી પીડાય રહેલા કોઈપણ બીમારીમા રાહત મેળવવા મા...
07/06/2022

ઓઝોન થેરાપી અને હોમિયોપેથી દવાઓની મદદથી કોઈપણ બીમારીમા રાહત મેળવો..

લાંબા સમયથી પીડાય રહેલા કોઈપણ બીમારીમા રાહત મેળવવા માટે આજે જ અમને સંપર્ક કરો....

02/06/2022
શું આપ પણ ગેંગરીન થી પીડાઓ છો? નીચે જણાવેલી તમામ તકલીફો ને અનુભવો છો?૧) જેમકે, પગના કોઈ પણ ભાગમાં થતો સડો.૨)દવા લીધા પછી...
20/05/2022

શું આપ પણ ગેંગરીન થી પીડાઓ છો? નીચે જણાવેલી તમામ તકલીફો ને અનુભવો છો?

૧) જેમકે, પગના કોઈ પણ ભાગમાં થતો સડો.
૨)દવા લીધા પછી પણ રુજ ણ આવવું
૩)સડી ગયેલ ભાગમાં દુખાવો થવો.
૪)જમા થઈ ગયેલું પરુ
૫)સોજો આવવો
૬)આંગળિનો ભાગ કાળો પડી જવો.

તો આજ સમય છે અમારા સેન્ટર ની મુલાકાત લેવાનો અને અમને સંપર્ક કરવાનો.

appointment number : 88 66 848 191

ઓઝોન થેરાપી અને હોમિયોપેથી દવા લીધા પછી દર્દીને ફક્ત ૭ જ સીટીંગ માં મળેલ પરિણામ....
29/04/2022

ઓઝોન થેરાપી અને હોમિયોપેથી દવા લીધા પછી દર્દીને ફક્ત ૭ જ સીટીંગ માં મળેલ પરિણામ....

ઓઝોન થેરાપી અને હોમિયોપેથી દવાઓ અપનાવો અને કેન્સર જેવી જીવલેણ બીમારીમાંથી અપના પરિવાર ને મુકત કરો....💯😊ડૉ. વિશાલ શાહ+૯૧-...
23/03/2022

ઓઝોન થેરાપી અને હોમિયોપેથી દવાઓ અપનાવો અને કેન્સર જેવી જીવલેણ બીમારીમાંથી અપના પરિવાર ને મુકત કરો....💯😊

ડૉ. વિશાલ શાહ
+૯૧- ૮૮ ૬૬ ૮૪૮ ૧૯૧

રોજીંદા જીવનમાં લોકો ઘૂંટણની તકલીફ થી પીડાતા રહે છે.... પણ જીવનમાં ઘૂંટણનું શું મહત્વ છે એઅમે જાણીએ છીએ....જો આપને રોજબર...
14/03/2022

રોજીંદા જીવનમાં લોકો ઘૂંટણની તકલીફ થી પીડાતા રહે છે.... પણ જીવનમાં ઘૂંટણનું શું મહત્વ છે એઅમે જાણીએ છીએ....

જો આપને રોજબરોજની જિંદગીમાં કાયમ ઘૂંટણમાં દુખાવો રહે છે તો આજ સમય છે અમારા સેન્ટર ની મુલાકાત લેવાનો.....

ડૉ. વિશાલ શાહ
+૯૧ ૮૮ ૬૬ ૮૪૮ ૧૯૧

શું આપ રોજીંદા જીવનમાં કમર દુ:ખાવાથી પરેશાન રહો છો? નીચે જમીન પર ઝૂકવામાં કમર માં સતત દુઃખાવો રહે છે?ઓઝોન થેરાપી અને હોમ...
04/03/2022

શું આપ રોજીંદા જીવનમાં કમર દુ:ખાવાથી પરેશાન રહો છો? નીચે જમીન પર ઝૂકવામાં કમર માં સતત દુઃખાવો રહે છે?

ઓઝોન થેરાપી અને હોમિયોપેથી દવાઓ દ્વારા ઓપરેશન વિના કમરના દુ:ખવાની સારવાર હવે બન્યું શક્ય.....💯

ડૉ. વિશાલ શાહ
+૯૧- ૮૮ ૬૬ ૮૪૮ ૧૯૧

કોવિડ- ૧૯ પછી મોટાભાગે લોકોમાં આ રોગ જોવા મળ્યો છે....સામાન્ય રીતે આ રોગમાં જાંઘ અને નિતંબના ભાગમાં દુખાવો જોવા મળે છે.....
01/03/2022

કોવિડ- ૧૯ પછી મોટાભાગે લોકોમાં આ રોગ જોવા મળ્યો છે....સામાન્ય રીતે આ રોગમાં જાંઘ અને નિતંબના ભાગમાં દુખાવો જોવા મળે છે...

ઓઝોન થેરાપી થી આ રોગમાં રાહત મળી શકે છે... ઓઝોન થેરાપી શરીરની અંદર જઈને અટકી ગયેલું લોહીનું પરિભ્રમણમાં સુધારો કરે છે અને કોષોને નાશ પામતા અટકાવામાં મદદ કરે છે..

તો આજે અમારા સેન્ટર ની મુલકાત લો અને આ બીમારીના લક્ષણો માંથી મુક્ત થાઓ....💯

ડૉ. વિશાલ શાહ
+૯૧ ૮૮ ૬૬ ૮૪૮ ૧૯૧

શું આપ ડાયાબિટીસ(મધુપ્જેપ્રમેહ) થી પરેશાન છો?તો આજે અમારા સેન્ટર ની મુલાકાત લો અને થઇ જાઓ ડાયાબિટીસ નામની બીમારીમાંથી મુ...
25/02/2022

શું આપ ડાયાબિટીસ(મધુપ્જેપ્રમેહ) થી પરેશાન છો?
તો આજે અમારા સેન્ટર ની મુલાકાત લો અને થઇ જાઓ ડાયાબિટીસ નામની બીમારીમાંથી મુક્ત....🤗
ડૉ. વિશાલ શાહ
+૯૧ - ૮૮ ૬૬ ૮૪૮ ૧૯૧

ઓઝોન થેરાપી અને હોમિયોપેથીક દવાઓથી થશે સોરયાસિસનું નિદાન.💯...તો આજે અમારા સેન્ટર ની મુલાકાત લો અને થઇ જાઓ સોરયાસિસ નામની...
24/02/2022

ઓઝોન થેરાપી અને હોમિયોપેથીક દવાઓથી થશે સોરયાસિસનું નિદાન.💯...

તો આજે અમારા સેન્ટર ની મુલાકાત લો અને થઇ જાઓ સોરયાસિસ નામની બીમારીમાંથી મુક્ત....🤗

ડૉ. વિશાલ શાહ
+૯૧ - ૮૮ ૬૬ ૮૪૮ ૧૯૧

શું આપને સંધિવાની તકલીફ છે અને આપ એનાથી પરેશાન રહો છો? તો હવે આપ થઇ જાઓ ચિંતા માંથી મુક્ત. હવે ઓઝોન થેરાપી આપને સંધિવામા...
21/02/2022

શું આપને સંધિવાની તકલીફ છે અને આપ એનાથી પરેશાન રહો છો? તો હવે આપ થઇ જાઓ ચિંતા માંથી મુક્ત. હવે ઓઝોન થેરાપી આપને સંધિવામાં આપશે રાહત......💯😊

ડૉ. વિશાલ શાહ
+૯૧- ૮૮ ૬૬ ૮૪૮ ૧૯૧

ઓઝોન થેરાપી આપને વાળ ખરવાની સમસ્યા માંથી કરશે મુક્ત 💯તો આજે અમારા ઓઝોન સેન્ટરની મુલાકાત લો 🥰ડો. વિશાલ શાહ+૯૧ - ૮૮ ૬૬ ૮૪૮...
19/02/2022

ઓઝોન થેરાપી આપને વાળ ખરવાની સમસ્યા માંથી કરશે મુક્ત 💯
તો આજે અમારા ઓઝોન સેન્ટરની મુલાકાત લો 🥰
ડો. વિશાલ શાહ
+૯૧ - ૮૮ ૬૬ ૮૪૮ ૧૯૧

Address

401, 402, 4th Floor, Sangini Magnus, Opp. Rushabh Petrol Pump, Rander Road, Adajan
Surat
395009

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm

Telephone

+918866848191

Website

Alerts

Be the first to know and let us send you an email when PARAS OZONE, Therpy Center & Homeopathy Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to PARAS OZONE, Therpy Center & Homeopathy Clinic:

Share

Category



You may also like