Askdrsavaj

Askdrsavaj Dr.Suresh Savaj D.H.M.S, D.S.A, P.G.D.I.T , A doctor of Homoeopathic medicine, Herbal medicine

અહી જણાવેલ પ્રયોગો ડોકટર અથવા વૈદ્ય ની સલાહ અનુસાર જ કરવા .

હિપ્નોસિસ કોઈ જાદુ નથી, પરંતુ મગજની એક વૈજ્ઞાનિક અવસ્થા છે. જ્યારે વ્યક્તિ ઊંડા ધ્યાન અને આરામની સ્થિતિમાં જાય છે, ત્યાર...
11/04/2026

હિપ્નોસિસ કોઈ જાદુ નથી,
પરંતુ મગજની એક વૈજ્ઞાનિક અવસ્થા છે.

જ્યારે વ્યક્તિ ઊંડા ધ્યાન અને આરામની સ્થિતિમાં જાય છે, ત્યારે મગજનું ક્રિટિકલ થિંકિંગ સંભાળતું Prefrontal Cortex ઓછું સક્રિય બને છે અને ધ્યાન વધારતું Anterior Cingulate Cortex વધુ સક્રિય થાય છે. સાથે સાથે self-awareness માટે જવાબદાર Default Mode Network પણ ધીમું પડે છે.

આ સમયે મગજ સૂચનાઓ (suggestions)ને સરળતાથી સ્વીકારી લે છે અને કલ્પનાને હકીકત જેવી અનુભવે છે. તેથી હિપ્નોસિસ દરમિયાન કહેલી વાતો માણસને સાચી લાગવા લાગે છે.

હકીકતમાં, આ બધું મગજની અંદર ચાલતી પ્રક્રિયાઓનું પરિણામ છે, જેમાં focus, belief અને imagination મળી ને real જેવી અનુભૂતિ બનાવે છે.





માહિતિ સંકલન Chintan Bhadani 😊👍💫

11/04/2026

આજે એક વીડિયો કોરોના વખત નો શેર કરું છું જે પેશન્ટ ને 36% ઓક્સિજન લેવલ આવતું હતું ત્યારે અમે એને બીજી દવાઓ સાથે હળદર સૂંઠ સરસીયુ તેલ જાયફળ અરુડસી વગેરે વસ્તુ મિક્સ કરીને માલિશ કરતાં હતાં 🌟💆‍♀️👍😊

માત્ર હેલ્થ ટિપ્સ નો અમલ  કરવાથી એક fb મિત્ર ત્યાં પારણું  બંધાય એનાથી વધુ ખુશી  શું  હોય અભિનંદન મિત્ર...
11/04/2026

માત્ર હેલ્થ ટિપ્સ નો અમલ કરવાથી એક fb મિત્ર ત્યાં પારણું બંધાય એનાથી વધુ ખુશી શું હોય

અભિનંદન મિત્ર...

11/04/2026

અત્યારે દોડધામ વાળી અને તણાવ યુક્ત જીંદગી માં અનિદ્રા ની તકલીફ ઘણા લોકોને હોય છે તો આજે ek પ્રયોગ જણાવું છું અજમાવી જોજો 😊💆‍♀️🌙💤😴

11/04/2026

Home Remedies plus Body Detox method at Home

હવે બૉડી Detox જાતે જ કરો
સાથે અવનવા ઘરે અજમાવી શકાય એવા નુસખા
અહીં આપેલ ઘરેલુ પ્રયોગ માંથી તમને રિઝલ્ટ મળે તો ચોક્ક્સ જણાવશો

🌿💆‍♀️🌸💫🌻

બ્લડપ્રેશર એટલે કે લોહી ના ઊંચા દબાણ અને સોડિયમ નું ખોરાક માં પ્રમાણ . લગભગ 25 ટકા જેટલા બીપી ના દર્દીઓ ને માત્ર સોડિયમ ...
11/04/2026

બ્લડપ્રેશર એટલે કે લોહી ના ઊંચા દબાણ અને સોડિયમ નું ખોરાક માં પ્રમાણ .

લગભગ 25 ટકા જેટલા બીપી ના દર્દીઓ ને માત્ર સોડિયમ નો ખોરાક ઓછો બીપી કન્ટ્રોલ આવી જતું હોય છે.



એશિયાઈ દેશો ના ખોરાક માં સોડિયમ નું પ્રમાણ વધુ હોય છે જેમાં સોયા સોસ ખોરાક સાથે વાપરવામાં આવે છે .
માર્કેટ માં અલગ અલગ પ્રકારના સોયા સોસ મળે છે પરંતુ તેમાં મીઠા નું પ્રમાણ વધુ હોય છે. અને 1000 મિલિગ્રામ જેટલું પ્રમાણ એક ચમચી સોયા સોસ માં હોય છે.

Foods that are high in sodium include:

pizza (meat/cheese)
ham,
hot dogs
Mexican food types
noodle soups
chips/fries
white bread
cheese
eggs
creamy salad dress
rice varieties
ketch up
sauces
spices and condiments
dairy products
canned foods
soya products
puddings and dessert variants@

સમજવા જેવું
11/04/2026

સમજવા જેવું

Thanks to followerદર્દીઓ  માત્ર સલાહ અનુસાર પણ પરિણામ અદભુત મેળવી  રહ્યા છે તમને પણ અમારી કોઈપણ  પોસ્ટ પરથી રિઝલ્ટ  મળ્ય...
11/04/2026

Thanks to follower

દર્દીઓ માત્ર સલાહ અનુસાર પણ પરિણામ અદભુત મેળવી રહ્યા છે
તમને પણ અમારી કોઈપણ પોસ્ટ પરથી રિઝલ્ટ મળ્યું હોય તો જણાવશો
લોકો ને ઉપયોગી માહિતી kam લાગી શકે




🤩💕🌸🌹👶😊

Homoeopathy દવાઓ લેનારા દર્દીઓ ની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે 🌟💫;  #2: શું તમે Homoeopathy ની સારવાર લીધી છે? 🤔💭;  #3: ...
10/04/2026

Homoeopathy દવાઓ લેનારા દર્દીઓ ની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે 🌟💫; #2: શું તમે Homoeopathy ની સારવાર લીધી છે? 🤔💭; #3: લોકો હવે સામાન્ય બિમારી માટે પણ Homoeopathy ની સારવાર લઈને Homoeopathy પર પોતાનો ભરોસો જાળવી રહ્યા છે 💪🌱 🤩🌈💕🎉🌟

આજે વિશ્વ હોમીયોપેથીક દિવસ ની ખૂબ ખૂબ શુભકામના.હોમીયોપેથીક સારવાર પદ્ધતિ કોઈ પણ આડઅસર વગર બીમારી ને જડમૂળમાંથી દૂર કરે છ...
10/04/2026

આજે વિશ્વ હોમીયોપેથીક દિવસ ની ખૂબ ખૂબ શુભકામના.
હોમીયોપેથીક સારવાર પદ્ધતિ કોઈ પણ આડઅસર વગર બીમારી ને જડમૂળમાંથી દૂર કરે છે.

આજે વિશ્વ ની લોકપ્રિય સારવાર પદ્ધતિ ના શોધક ડો.સેમ્યુઅલ હનેમન નો જન્મદિવસ છે.

હોમીઓપેથીક એક સુરક્ષિત સારવાર પધ્ધતિ...

હોમિયોપેથીની શોધ જર્મન આરોગ્ય વૈજ્ઞાનિક ડૉ. સેમ્યુએલ હનેમને ૧૭૯૦ માં કર્યો હતી જેઓ પોતે એમડી ડોકટર હતા.

વારંવાર એકની એક જ બિમારી ની ફરિયાદ લઈ ને આવતા એજ દર્દીઓ ની વ્યથા સાંભળી ને તેઓ વ્યથા અનુભવતા હતા.

શા માટે આ દર્દીઓ બિમારી થી છુટકારો મેળવી શકતા નથી?
થોડા દિવસ કે મહિનાઓ થાય એટલે પાછી એ જ ફરિયાદ.
કોઈ બિમારી જડમૂલ માંથી કેમ ખતમ થતી નથી..?

ત્યારબાદ એક વખત એ પુસ્તક માં વાંચવા મળ્યું કે ઝેર નું મારણ ઝેર જ હોય છે.

આ પરથી એમણે નવું કંઈક પ્રયોગ કરવાનું મન થયું

જો ઝેર નું મારણ ઝેર હોય તો વધુ પ્રમાણ માં તો ન જ આપી શકાય એટલે ખૂબ ઓછી માત્રા માં આપવું પડતું હશે

(આપણા દેશ માં પહેલા વિષ કન્યાઓ આ રીતે જ બનાવવામાં આવતી હતી )

સંશોધન દરમિયાન તેના ધ્યાનમાં આવ્યું કે સિંકોના ઝાડની છાલનું રસ પીવાથી (સિંકોના ઑફિસિનઁલિસ - Cinchona officinalis) મલેરિયાના લક્ષણો દેખાય આવ્યાં (ઠંડી લાગવું, તાવ આવવો, સૂગ (nausea)). જયારે કે તેઓ જાણતાં હતાં કે સિંકોના નામનું ઔષધ મલેરિયાના રોગમાં સારવાર માટે વાપરવામાં આવે છે.

ઔષધોની એક નવીન પધ્ધતિનો ઉમેરો થયો જે હોમિયોપેથીના તત્ત્વો પર આધારિત છે "સિમીલીયા સિમીલીબસ ક્યુરેન્ચર (Similia Similibus Curantur)" જેનો અર્થ એ થાય કે "કાંટાને કાંટાથી કાઠવોં". કોઇ એક ઔષધની નિરોગી વ્યક્તિ પર જે લક્ષણોનું નિર્માણ કરે, તેવાં જ લક્ષણો પિડાંતી) વ્યક્તિ પર તે ઔષધનો ઉપયોગ સારવાર માટે કરી શકાય છે.

અને શરૂ થઈ હોમિયોપેથી ની શરૂઆત

ડૉ હઁનમને કરેલા સંશોધનમાં હોમિયોપેથીના ઔષધોને "Potentizing" કરવા માટે ઔષધોને પાણી આલકોહોલના મિશ્રણમાં ભેળવી તેને પાતળું કરયું અને પછી તે મિશ્રણને અતિશય વેગ વડે હલાવ્યું. વધુ પ્રમાણમાં પાતળુ કરવાથી ઔષધોની આડ અસર ઓછી થયાનું દેખાય છે તેમજ તેની ઉપચાર શક્તિ વધતી હોય એવું તેને લાગ્યું.

હોમિયોપેથી આ શબ્દ એ ગ્રીક શબ્દ પરથી નિર્માણ થયો હોમિયોસ (Homoeos) એટલે સમાન અને પઁથોસ (pathos) એટ્લે રોગ અથવા રોગના લક્ષણ. એનો અર્થ એ થાય કે "કાંટાને કાંટાથી કાઠવો. "(likes cure likes) વિવિધ પ્રકારના વ્યાધિમાં હોમિયોપથીનો ઉપચાર કરવામાં આવે છે,

હોમિયોપેથી ઔષધોનું માત્ર ખુબ ઓછા પ્રમાણમાં વાપરવું પડતું હોવાથી તેના બીજા ખરાબ પરિણામો ઓછા થાય છે એ મહત્તવનું છે. તેને લીધે આ ઉપચાર પધ્ધતિ મોટી ઉમરના લોકો અને બાળકો માટે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.

એક ઔષધિની ઉપયોગિતા સિધ્ધ થયા પછી તે ઔષધિની ઉપયુક્તતાને માન્યતા આપવામાં આવે છે. હોમિયોપેથીના ઔષધો વિવિધ વસ્તુઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

ઉત્તમ ઔષધ કોઇ એક રોગના મુળમાંથી તેનો ઉપચાર કરે છે અને રોગના કોઇપણ ચિહનો છોડતાં નથી.
હોમિયોપેથીમાં પ્રત્યેક વ્યક્તિની મહત્ત્વ જોઇ તેનો ઉપચાર કરવામાં આવે છે. કારણ કે કોઇપણ બે વ્યક્તિની પ્રકૃતિ એક સમાન હોતા નથી. પ્રત્યેક વ્યક્તિ માટે એક ઔષધ નિશ્ચત હોવાને લીધે આ પધ્ધતિ અજોશ અને ખામી વિનાનું(ચોકકસ) છે. ઉપચાર શરૂ કરતી વખતે દર્દીને પહેલાના રોગની માહિતી પૂછવામાં આવે છે. જેમાં માનસિક લક્ષણ અને શારિરીક લક્ષણ બંનેનો ઇતિહાસ પૂછવામાં આવે છે. પ્રકૃતિનો મૂળભૂત પ્રકાર અને ચૈતન્ય આપની શક્તિ આ સિધ્દાંતો જેના લીધે આરોગ્યની સ્થિતી જણાવે છે અને આ પધ્ધતિને હોમિયોપેથીમાં અજોડ માનવામાં આવે છે.

ડૉ. જેમ્સ હેલ કેન્ટ, ડૉ બાનિંગ હૉલેન, ડૉ. બોરીક ના સમાન મૂળબૂત સંશોધનને પાછલાં ૨૦૦ માં હોમિયોપેથીમા વધારે પ્રમાણમાં સુધારણાઓ કર્યા છે અને તે જગત ભરમાં પ્રસરેલ છે. હાલમાં, વિશ્વના ૩૦ દેશોમાં હોમિયોપેથીનો ઉપચાર કરવામાં આવે છે અને વૈકલ્પિક ઔષધોની શાખા દ્વારા માન્યતા મળી છે.

ડો.સુરેશ સાવજ

દિવેલ એક ઉત્તમ ઔષધિ છે 🌿💚ઉત્તમ વાયુ નાશક ઔષધિ છે 💯એરંડા ના બીજમાંથી બનતું તેલ એટલે દિવેલ 🌸💫🌱
10/04/2026

દિવેલ એક ઉત્તમ ઔષધિ છે 🌿💚
ઉત્તમ વાયુ નાશક ઔષધિ છે 💯
એરંડા ના બીજમાંથી બનતું તેલ એટલે દિવેલ 🌸💫🌱

જૂની કહેવત છે કે દેવું કરી ને પણ ઘી પીવું.મતલબ ગાયનું શુદ્ધ ઘી આર્થિક પરિસ્થિતિ  નબળી આવે તો બીજા ખર્ચ માં કાપ મૂકી ને પ...
09/04/2026

જૂની કહેવત છે કે દેવું કરી ને પણ ઘી પીવું.

મતલબ ગાયનું શુદ્ધ ઘી આર્થિક પરિસ્થિતિ નબળી આવે તો બીજા ખર્ચ માં કાપ મૂકી ને પણ ઘી તો ખાવું જ.

ધી પરમ પીત્તશામક છે.

એ અનેક રોગોમાં લાભકારક છે. ગાયનું ઘી સૌથી ઉત્તમ છે.

એ સ્મરણશક્તી, બુદ્ધી, જઠરાગ્ની, વીર્ય-શુક્ર, ઓજ, મેદ અને કફ વધારનાર છે. તે પીત્ત, વાયુ, વીષ-ઝેર, શોષ, ઉન્માદ, આંતરીક ગરમી-દાહ, ઉલટી, ઉબકા, અરુચી, તાવ, આંખના રોગો, અપચો વગેરે મટાડે છે. તે ચાર પ્રકારના સ્નેહો(ઘી, તેલ, વસા-ચરબી અને મજ્જા)માં સર્વોત્તમ છે.

ઘી શીતળ-ઠંડુ, સ્વાદમાં મધુર, પચી ગયા પછી પણ મધુર છે. તે સહસ્રવીર્ય(હજારો શક્તીઓથી યુક્ત) અને કર્મસહસ્રકૃત(હજારો કર્મ કરનાર) કહેવાયું છે. વળી તે ઉત્તમ ચક્ષુષ્ય-આંખને માટે અત્યંત હીતાવહ છે.

ડૉ.સુરેશ સાવજ

Address

Surat

Opening Hours

Monday 10am - 12pm
5:30pm - 8pm
Tuesday 10am - 12pm
5:30pm - 8pm
Wednesday 10am - 12pm
5:30pm - 8pm
Thursday 10am - 12pm
5:30pm - 8pm
Friday 9am - 12pm
5:30pm - 5pm
Saturday 10am - 12pm
5:30pm - 8pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Askdrsavaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram