see this fact
Pl
medical & surgical products
Operating as usual
Pl
Photos from Health ZONE Pharmacy's post
Photos from Health ZONE Pharmacy's post
બ્રેન સ્ટ્રોક - કારણ, લક્ષણ, સારવાર | Dr Prayag Makwana on Brain stroke in Gujarati આજે ડો. પ્રયાગ મકવાણા દ્વારા આપણે જાણીયે બ્રેન સ્ટ્રોક એટલે શું, તેના કારણો, નિવારણો અને સારવાર. .....
Eid Mubarak
મિત્રો કોઈ ને Amazon કે flipcart કે બીજા કોઈ ઓનલાઈન સાઇટ માં ઓળખાણ હોય તો ઓનલાઈન થી ઓક્સિજન ના બાટલા કે ઇન્જેક્શન મંગાવી આપે..
જે થી કરી ને ખબર પડે કે આવા સંજોગોમાં તમારી સાથે કોણ ઉભું રહે છે લોકલ વેપારી કે ઓનલાઈન સ્ટોર ..
Happy Republic Day🌹
time 9 to 7
happy new year🙏
May the beauty of Deepavali fill your home with happiness, and may the coming year provide you with everything that brings you joy!... Happy Diwali🤗☺
Ankur Parekh & Family
Blood glucose monitor discounted price 300.00 only
Sugar checking machine
available with best rate
કોરોનામાંથી બહાર નીકળા પછી લેવાની સાવચેતી..
કોરોના ➕ve માથી ➖ve થઇ ગયા પછી હાઇશ કરીને બેસી જવાનુ નથી,કારણ કે કોરોના ગયો છે પણ તમારા અવયવોમા ડેમેજ છોડતો ગયો છે,તેને રીપેર કરવાનુ ઘણું કાર્ય તમારે હજુ કરવાનુ બાકી છે.
“અચાનક ગંઘ-સુગંધ પારખવાની અનુભુતી જતી રહેવી”...એ આશરે ૭૭% કોરોના પોઝીટીવ દર્દીઓમા સૌથી પહેલુ અને એકમાત્ર લક્ષણ હોય છે.
એર ટાઇટ ડબ્બીમાં રાખેલા કોપરેલ તેલની ડબ્બી ખોલીને સવાર-સાંજ સુઘવું.અચાનક કોપરેલ તેલની સુગંધ પારખવાની શક્તિ જો જતી રહે તો covid-19 test કરાવી લેવી.
કોરોનામાથી રીકવર થઇ ગયેલા દર્દીઓએ કોઇપણ પ્રકારની Lungs exercise (ફેફસાની કસરત) લાંબા સમયસુધી ચાલુ રાખવી.
કોરોનામાથી રીકવર થઇ ગયેલા દર્દીઓએ લાંબા સમયસુધી વીટામીન C યુક્ત ખોરાક વધુ લેવાનુ ચાલુ રાખવું.
કોરોનામાથી રીકવર થઇ ગયેલા દર્દીઓએ અતી ભીડભાડ કે પ્રદુષીત વિસ્તારમાંથી પોતાનુ ઘર કે ધંધાનુ સ્થળ હોય તો તે બદલી નાખવુ અને આવી ભીડમાં જવાનું ટાળવુ.
કોરોનામાથી રીકવર થઇ ગયેલા દર્દીઓએ લાંબા સમયસુધી પાણી અને પ્રવાહી ખોરાક વધુને વધુ લેવાનુ ચાલુ રાખવુ.
કોરોનામાથી રીકવર થઇ ગયેલા દર્દીઓએ દરરોજ ઓછામા ઓછા બે-ત્રણ પ્રકારના સિઝનલ ફ્રુટ લેવાનુ કાયમી ચાલુ રાખવું.
કોરોનામાથી રીકવર થઇ ગયા પછી આશરે એકાદ-બે મહીના બાદ દર્દીએ એકવાર પોતાની છાતીનો CT.scan ફરીથી કરાવી લેવો.
કોરોનામાથી રીકવર થઇ ગયેલા દર્દીઓએ અઠવાડિયામાં ઓછામા ઓછા પાંચ દીવસ ૩૦-૪૦ મીનીટની હળવી કે મધ્યમ કસરત કાયમી ચાલુ રાખવી.
કોરોનામાથી રીકવર થઇ ગયેલા દર્દીઓએ રાત્રે બેડરુમની એકાદ-બે બારી ખુલ્લી રાખીને જ સુવુ.
કોરોનામાથી રીકવર થઇ ગયેલા દર્દીઓને સીગરેટ - બીડી સ્મોકિંગ એ ખુબજ હાનિકારક બની જાય છે.
કોરોનામાથી રીકવર થઇ ગયેલા દર્દીઓ માટે દરરોજ પોપૈયાનુ સેવન ખુબજ ફાયદાકારક.
કોરોનામાથી રીકવર થઇ ગયા પછી શરીરના અવયવોને થયેલા ડેમેજને રીપેર કરવા માટે દર્દીના ભોજનમા પુરતુ વીટામીન C હોવુ એ સૌથી વધુ જરુરી છે.
કોરોનામાથી રીકવર થઇ ગયા પછી દર્દી જો શરીરના અવયવોને થયેલુ ડેમેજ રીપેર કરવાનુ કાર્ય જો નહી કરે તો,દર્દીને વ્રુધ્ધાવસ્થા વહેલી આવી શકે છે.
કોરોનામાથી રીકવર થઇ ગયેલા દર્દીઓએ લીલા શાકભાજી,સિઝનલ ફ્રુટ,ડ્રાયફ્રુટ, દાળ,મગફળી,અળસી,છાસ, દહીં વિ.નુ સેવન વધુ રાખવુ.
Photos from Health ZONE Pharmacy's post
Photos from Health ZONE Pharmacy's post
Monday | 9am - 9pm |
Tuesday | 9am - 9pm |
Wednesday | 9am - 9pm |
Thursday | 9am - 9pm |
Friday | 9am - 9pm |
Saturday | 9am - 9pm |
Sunday | 9am - 3pm |
30 to 90% discount on medicines. Franchise of DavaIndia.
An upcoming chain of clinics in Surat that will render quality services to economically challenged p
free home delivery {only for surat}
Bharat Green Tech is A Saheli & Somiyabong Group Enterprise Est.1983) ,engaged in Various Diversifi
'Baba Ayurvedic' a one of it kind concept in the Surat(ghod dhod road)was established in1996 as an i
માધવ હર્બલ આર્યવેદિક & ઓર્ગેનિક
Ayurvedic Medicine
M.Ch.(Neurosurgery) from India's premier Institute PGIMER,Chandigarh.3000+ brain and spine surgery e