12/04/2026
🦴 કમરથી પગ સુધી જતો દુ:ખાવો… સામાન્ય નથી — તે તમારા Spine નો સંકેત હોઈ શકે છે!
L4–L5 & L-5 S-1 મણકાની ગાદી પર સોજો આવવાથી અથવા ગાદી ખસી જવાથી નસ પર પ્રેશર વધવાથી સાયટિકા જેવી સમસ્યા થઈ શકે છે, જેના કારણે દુ:ખાવો કમરથી શરૂ થઈને પગ સુધી ફેલાય છે.
ઘણા લોકો શરૂઆતમાં તેને સામાન્ય પેઇન માનીને અવગણે છે…
પણ સમય જતાં આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
એક્યુપંક્ચર થેરાપી ગાદીનો સાજો ઓછો કરી નસ પરનું પ્રેશર ઘટાડે છે અને કુદરતી રીતે રાહત આપવામાં મદદ કરે છે.
💊 દવા વગર
🔪 ઓપરેશન વગર
🌿 કોઈ સાઇડ ઇફેક્ટ વગર
✨ જો તમને કમરદર્દ, સાયટિકા અથવા ચાલવામાં તકલીફ અનુભવાય છે, તો હવે મોડું ન કરો!
📍 પહેલો માળ, કૃષ્ણનગર, પવન ટ્રાવેલ્સ ની ઉપર, લક્ષ્મી હોટલની બાજુમાં, હિરાબાગ, વરાછા મેઈન રોડ, સુરત.
📞 78 74 75 21 72 / 88495 34681