JOGI Ayurved

JOGI Ayurved We are NABH certified Ayurvedic hospital. We started serving from 2005.
(1)

Jogi Ayurved Hospital is having all modern facilities with a traditional touch in surat, offering Health Care Services and Products through the use of the ancient and authentic Indian wisdoms and sophisticated health care facilities. The hospital has divisions like Panchkarma Treatment, Garbh Sanskar and a pharmacy for production of Ayurvedic Medicines. With a legacy of having treated more than 1 Lakh patients in last 16 years, JOGI Hospital remains the best treatment centre in entire south Gujarat. The Hospital has received numerous awards for groundbreaking work in spreading Ayurveda on this planet.

सर्दियों में जोड़ों का दर्द बढ़ गया है? ❄️🦴आयुर्वेद के अनुसार 🌿गर्म, पौष्टिक आहार और देसी घीसर्दियों में जोड़ों को मजबूत...
07/01/2026

सर्दियों में जोड़ों का दर्द बढ़ गया है? ❄️🦴
आयुर्वेद के अनुसार 🌿
गर्म, पौष्टिक आहार और देसी घी
सर्दियों में जोड़ों को मजबूत बनाता है। 💪✨

रात को गुनगुने दूध में 🥛
½ चम्मच देसी घी + चुटकी भर सोंठ 🌾
जोड़ों के दर्द, नींद 😴 और डाइजेशन 🍽️
तीनों में राहत मिलती है।

Best Ayurvedic treatment for joint pain 🌿🩺
📩 DM “Pain” या अपॉइंटमेंट बुक करें
📞 +91 81409 46153

03/01/2026

वज़न घटाना है? तो जल्दबाज़ी नहीं, समझदारी ज़रूरी है! ✨

अक्सर तुरंत वज़न कम करने के चक्कर में हम अपने शरीर को कमज़ोर बना लेते हैं।
आयुर्वेद सिखाता है:
अंदर से शुद्ध शरीर = प्राकृतिक रूप से वज़न कम होना। 🌿

हमारी आयुर्वेदिक योजना:
📍 गर्म पानी और त्रिफला के साथ सही डिटॉक्स
📍 आपके शरीर के प्रकार के अनुसार हल्का, संतुलित आहार
📍 पंचकर्म के माध्यम से बॉडी क्लीनिंग और डिटॉक्स

तेज़ नहीं, स्थायी बदलाव लाएँ! 💪
📲 आज ही संपर्क करें: +91 81409 46153
💬 DM करें ‘START’

03/01/2026

ગળાની ખરાશ, ખાંસી કે એસિડિટી? આયુર્વેદિક મીઠો ઉપાય – યષ્ટિમધુ ચૂર્ણ 🌿

યષ્ટિમધુ (મુલેઠી / જેઠીમધ) ના અદભુત ફાયદા 👇
* ગળા, ખાંસી અને અવાજ માટે લાભકારી
* પિત્ત સંતુલન અને એસિડિટીમાં રાહત
* ત્વચામાં તેજ અને વાળને પોષણ
* ફર્ટિલિટી અને શુક્ર ધાતુ માટે સહાયક
* મોઢાના છાલા, અલ્સર અને પેટની જળનમાં લાભ
* હાથ-પગ, મૂત્ર અને શરીરની બળતરા ઘટાડે

આ વીડિયોમાં જાણો:
✔️ યોગ્ય માત્રા
✔️ યષ્ટિમધુ લેવાની સાચી રીત
✔️ યષ્ટિમધુ ના ઘરગથ્થું ઉપયોગ
✔️ ફેસ પેક માં યષ્ટિમધુ નો ઉપયોગ અને ફાયદા

🏥 સ્થળ: JOGI Ayurved Hospital, Surat
📍 A Wing – 3rd Floor, Shreeji Arcade, B/h Bhulka Bhavan School, Adajan, Surat
📞 વધુ માહિતી માટે સંપર્ક: +91 81409 46153

29/12/2025

Say Goodbye to Gallstones Naturally!
Gallbladder stones don’t always need surgery. Discover how Ayurveda helps manage stones naturally and supports long-term digestive health.
Think surgery is your only option for gallbladder stones? Think again! Watch how Ayurvedic principles can dissolve stones and restore your health without a single incision.
Through specialized Ayurvedic treatments, we focus on the root cause to dissolve stones naturally, allowing them to pass through the digestive tract without the need for an operation. 🌿✨

🏥 For Consultation
Dr. Mansukh Mangukiya, Gallbladder Stone Specialist
Every Thursday | 10:30 AM to 01:00 PM (Note: Prior appointment is mandatory)
📞 Call +91 81409 46153 for more details.
📍 Location: Jogi Ayurved Hospital, 3rd & 4th Floor, Shreeji Arcade, Anand Mahal Road, Behind Bhulka Bhavan School, Adajan, Surat - 395009.

મહિલાઓમાં Piles, Fissure કે Fistula જેવી Anorectal સમસ્યાઓને લઈને સંકોચ રાખવાની જરૂર નથી.હવે JOGI Ayurved Multispecialit...
25/12/2025

મહિલાઓમાં Piles, Fissure કે Fistula જેવી Anorectal સમસ્યાઓને લઈને સંકોચ રાખવાની જરૂર નથી.
હવે JOGI Ayurved Multispeciality Hospital માં મહિલા દર્દીઓ માટે Comfortable Ayurvedic Anorectal Treatment ઉપલબ્ધ છે, એ પણ Female Anorectal Specialist Dr. Dipali Mehta દ્વારા.

આયુર્વેદિક ઉપચારથી દુખાવો, બળતરાં અને તકલીફમાંથી સુરક્ષિત અને અસરકારક રાહત મેળવો.

📍 A-301, શ્રીજી આર્કેડ, ભુલકા ભવન સ્કૂલ પાછળ, અડાજણ, સુરત.
🩺 Female Anorectal Specialist
🌿 Ayurveda-based treatment
📞 Appointment : +91 81409 46153
🕒 Every Wednesday | 11:00 AM – 01:00 PM

તમારું સ્વાસ્થ્ય, તમારી સુવિધા અને સંપૂર્ણ ગોપનીયતા

ત્વચા અને વાળ માટે હવે experiment બંધ કરો.સમય આવી ગયો છે સાચી આયુર્વેદિક સારવાર લેવાનો 🌿ત્વચા અને વાળની સમસ્યાઓ આજે ઘણી ...
23/12/2025

ત્વચા અને વાળ માટે હવે experiment બંધ કરો.
સમય આવી ગયો છે સાચી આયુર્વેદિક સારવાર લેવાનો 🌿

ત્વચા અને વાળની સમસ્યાઓ આજે ઘણી common બની ગઈ છે, પણ દરેક problem માટે solution અલગ હોય છે.
અનુભવી Ayurved Skin & Hair Specialist દ્વારા આપવામાં આવે છે safe, personalized અને long-term Ayurvedic treatment.

આ સારવાર ખાસ ઉપયોગી છે માટે:
✔️ Hormonal acne
✔️ Chronic pimples અને marks
✔️ Excess hair fall અને thinning
✔️ Scalp problems અને dandruff

અહીં cover-up નહીં, root-cause based healing કરવામાં આવે છે.
દવાઓ સાથે diet, lifestyle અને therapy દ્વારા body ને balance કરવામાં આવે છે.

📍 Location: A-401, શ્રીજી આર્કેડ, ભુલકા ભવન સ્કૂલ પાછળ, અડાજણ, સુરત.
📞 Appointment માટે આજે જ call કરો : +91 81409 46153
🌿 JOGI Ayurved – Trusted Ayurvedic Skin & Hair Care Center

❤️

20/12/2025

વારંવાર છીંક? નાક ભરાય? એલર્જી....... હવે નહીં! 🤧

આજના સમયમાં સાયનસ અને એલર્જીક શરદીની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે, પરંતુ ઘણા લોકો 'એક્યુટ રહાઈનાઈટીસ' (નવ પ્રતિશ્યાય) અને 'ક્રોનિક રહાઈનાઈટીસ' (જીર્ણ પ્રતિશ્યાય) વચ્ચેનો તફાવત સમજી શકતા નથી.

આ વિડિયોમાં, જોગી આયુર્વેદ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ (સુરત) ના ડૉ. દેવાંગી જોગલ આપણને સમજાવશે:

📌 સાયનસ અને એલર્જીક શરદી વાસ્તવમાં શું છે?

📌 Acute Rhinitis (નવ પ્રતિશ્યાય): વાયરલ ઈન્ફેક્શનને કારણે થતી નવી શરદી.

📌 Chronic Rhinitis (જીર્ણ પ્રતિશ્યાય): લાંબા સમયની અથવા વારંવાર થતી જૂની શરદી.

📌 સામાન્ય લક્ષણો: સતત છીંક આવવી, નાક બંધ થઈ જવું, ગળામાં ખિચખિચ, ઉધરસ, તાવ અને માથાનો દુખાવો.

📌 એલર્જીના કારણો: ધૂળ (Dust), સુગંધ, પરફ્યુમ, ધુમાડો અને વાતાવરણમાં થતા ફેરફાર પ્રત્યેની સંવેદનશીલતા કેમ વધે છે?

📌 આયુર્વેદિક દ્રષ્ટિકોણ: સાયનસ અને એલર્જીની સમસ્યાને આયુર્વેદ કેવી રીતે જુએ છે અને તેનો કાયમી ઉકેલ શું છે?

જો તમારી શરદી વારંવાર ઉથલો મારે છે, તો આ વિડિયો તમને તેનું મૂળ કારણ સમજવામાં મદદ કરશે.

#શરદીનોઈલાજ #આયુર્વેદ

20/12/2025

વારંવાર છીંક? નાક ભરાય? એલર્જી....... હવે નહીં! 🤧
આયુર્વેદિક ઉકેલ મેળવો ઘર બેઠા 🌿

વારંવાર છીંક આવવી, નાકમાંથી પાણી વહી જવું, નાક બંધ થવું કે માથુ ભારે લાગવું –
આ બધું Allergic Rhinitis (એલર્જીક રહાઈનાઈટીસ) ના લક્ષણો હોઈ શકે છે.

આ સમસ્યા ફક્ત તાત્કાલિક દવા લઈ દબાવવાની નહીં,
પરંતુ મૂળ કારણ સુધી પહોંચીને સારવાર કરવાની છે.

🌿 અમારી આયુર્વેદિક ઓનલાઇન કન્સલ્ટેશનમાં મળશે:
✔️ રોગના મૂળ કારણનું ચોક્કસ નિદાન
✔️ શુદ્ધ આયુર્વેદિક દવાઓ અને ઉપચાર
✔️ યોગ્ય આહાર-વિહારની સંપૂર્ણ માર્ગદર્શિકા
✔️ કોઈ આડઅસર વગર સુરક્ષિત અને અસરકારક સારવાર

🌍 દુનિયાના કોઈપણ ખૂણેથી હવે કન્સલ્ટેશન શક્ય છે.

📞 તમારું ઓનલાઇન કન્સલ્ટેશન બુક કરવા માટે હમણાં જ કૉલ કરો:
+91 88001 18053

14/12/2025

🌿 चेहरे पर Melasma के काले या भूरे दाग अगर समय के साथ बढ़ रहे हैं 😔 और क्रीम से फर्क नहीं पड़ रहा, तो ज़रूरत है अंदर से इलाज की 🌿

आयुर्वेद में Melasma का उपचार सिर्फ त्वचा तक सीमित नहीं होता ✨
बल्कि शरीर के अंदर के असंतुलन को ठीक करके किया जाता है, जिससे दाग दोबारा होने की संभावना कम होती है 🌱

🌸 Melasma का आयुर्वेदिक इलाज
अनुभवी वैद्य द्वारा पर्सनल कंसल्टेशन के साथ नेचुरल और सुरक्षित उपचार 🧘‍♀️

✔️ सुरक्षित और लंबे समय तक असर 🌿
✔️ बार-बार होने वाले Melasma में मददगार 🔁
✔️ पुरुष और महिलाएं दोनों के लिए उपयुक्त 👩‍🦱👨‍🦱

🌼 Melasma के प्राकृतिक समाधान के लिए आयुर्वेद अपनाएं 🌼

👩‍⚕️ Consult Ayurvedic Skin Specialist
Dr. Leena Patil

📍 A-401, Shreeji Arcade, behind Bhulkabhavan School, Adajan, Surat
📲 Appointment: +91 81409 46153

✨ Restore your skin’s natural glow with Ayurveda 🌿

હૃદય સંબંધિત કોઈપણ સમસ્યાથી પરેશાન છો? ❤️‍🩹• પગમાં સોજો• હાઈ બ્લડ પ્રેશર• હાઈ કોલેસ્ટ્રોલ• છાતીમાં દુખાવો• હૃદયના વાલ્વન...
10/12/2025

હૃદય સંબંધિત કોઈપણ સમસ્યાથી પરેશાન છો? ❤️‍🩹
• પગમાં સોજો
• હાઈ બ્લડ પ્રેશર
• હાઈ કોલેસ્ટ્રોલ
• છાતીમાં દુખાવો
• હૃદયના વાલ્વની અસમાન્યતા
• શ્રમ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ
• હૃદયની નળીઓમાં અવરોધ...

જો આવા લક્ષણોથી પીડાઓ છો તો આજે જ જોગી આયુર્વેદ હૉસ્પિટલ માં સંપર્ક કરો.

ડૉ. શ્યામસુંદર કાંકાણી, હૃદય રોગ નિષ્ણાંતની મુલાકાત લો અને આયુર્વેદિક સારવાર દ્વારા સારવાર મેળવો.

📍 સરનામું: એ વિંગ-301, શ્રીજી આર્કેડ, ભૂલકાભવન સ્કૂલ ની પાછળ, અડાજણ, સુરત.
📞 એપોઈન્ટમેન્ટ માટે સંપર્ક : +91 81409 46153

❤️

08/12/2025

✨ શિયાળામાં આમળા કેવી રીતે લેવા? સાચી રીત જાણો!
ઘણા લોકો સવારે કાચા આમળાનું જ્યુસ લે છે, પરંતુ આયુર્વેદ મુજબ આ રીત બધા માટે યોગ્ય નથી.

કાચા આમળા થી પિત્ત અને વાયુ વધે છે, જેનાથી એસિડિટી, ગેસ, અજીર્ણ અને પાચન તકલીફો થઈ શકે છે.
✔ જો આમળા બાફીને લેવાય તો તે વધુ સુપાચ્ય બને છે.
✔ આમળાની સાકર યુક્ત કેન્ડી અથવા તડકા માં સુકવેલા આમળા નું પણ સેવન પાચન માટે ઉત્તમ માનવામાં આવે છે.

આ શિયાળામાં તમારા પાચનતંત્રને મજબૂત કરવા યોગ્ય રીતથી આમળા લો અને સ્વસ્થ રહો.

📍 Surat | JOGI Ayurved Multispeciality Hospital
📞 +91 81409 46153

❄️

06/12/2025

શ્રેષ્ઠ આયુર્વેદિક ઈમ્યુનિટી બૂસ્ટર – રસાયન ચૂર્ણ | JOGI આયુર્વેદ

રસાયન ચૂર્ણ એક શક્તિશાળી આયુર્વેદિક ફોર્મ્યુલા છે જે દરેક ઉંમરના લોકો દરરોજ લઈ શકે છે.
🌱 ગિલોય, 🌰 ગોખરુ અને 🍋 આમળાથી બનેલું આ ચૂર્ણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, માનસિક અને શારીરિક થાક ઘટાડે છે અને શરીરના વાયુ–પિત્ત–કફને સંતુલિત રાખે છે.

🎥 આ વીડિયો માં ડૉ. દેવાંગી જોગલ સમજાવે છે:

✔ રસાયન ચૂર્ણ શું છે?
✔ મુખ્ય ફાયદા
✔ કોણ તેને રોજ લઈ શકે
✔ તે કેવી રીતે વાયુ, પિત્ત અને કફને સંતુલિત કરે છે
✔ યોગ્ય માત્રા અને સમય

જો તમે બાળકો થી લઈને મોટા લોકો સુધી માટે સલામત અને પ્રાકૃતિક ઈમ્યુનિટી બૂસ્ટર શોધી રહ્યા છો, તો રસાયન ચૂર્ણ ઉત્તમ વિકલ્પ છે. 🌟

🏥 સ્થળ: JOGI Ayurved Hospital, Surat
📍 A Wing – 3rd Floor, Shreeji Arcade, B/h Bhulka Bhavan School, Adajan, Surat
📞 વધુ માહિતી માટે સંપર્ક: +91 81409 46153

🙏

Address

A Wing, 301/302 , 3rd Floor & 4th Floor, Shreeji Arcade, Behind Bhulka Bhawan School, Anand Mahal Road, Adajan
Surat
395009

Opening Hours

Monday 7:30am - 9:30pm
Tuesday 7:30am - 9:30pm
Wednesday 7:30am - 9:30pm
Thursday 7:30am - 9:30pm
Friday 7:30am - 9:30pm
Saturday 7:30am - 9:30pm
Sunday 7:30am - 9:30pm

Telephone

+918140946153

Alerts

Be the first to know and let us send you an email when JOGI Ayurved posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to JOGI Ayurved:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Jivem Sharad: Shatam

The Oldest Science of Medicine presented in the most modern format. Ayurved says that Sharad Ritu is the Mother of diseases.hence blessing to live a 100 healthy Sharad Ritus .Here at JOGI Ayurved, we are accomplishing the two said Aims of Ayurved past 15 years...

Preventive Aspect : Maintaining the Health of An Individual

Curative Aspect : Curing the Ailments of the Diseased.

Garbhsanskar : Pregnancy by Planning, not by Chance.