Aagam ayurvedic orthocare & panchakarm hospital

Aagam ayurvedic orthocare & panchakarm hospital The reliable ayurvedic consultancy... Committed to give pure ayurvedic treatment for your troublesom

The reliable ayurvedic consultancy... Committed to give pure ayurvedic treatment for your troublesome diseases...

https://youtube.com/shorts/PQt8HG5qn_w?si=i7Uvf7z0PIRhaX7Gગળ્યું ખાવાની મજા તો બહુ આવે પણ વધારે ગળ્યું ખાવાથી થતાં નુકસા...
20/09/2025

https://youtube.com/shorts/PQt8HG5qn_w?si=i7Uvf7z0PIRhaX7G

ગળ્યું ખાવાની મજા તો બહુ આવે પણ વધારે ગળ્યું ખાવાથી થતાં નુકસાન પણ જાણી લો..

#મધુરરસ #આયુર્વેદ

આપણી આસપાસ રહેલા ઘણાં લોકોને વધુ પડતું ગળ્યું જેમકે icecream, કોલ્ડ ડ્રિંક્સ, થીક શેક લેવાની આદત હોય છે. ઘણાં બાળકો પણ વધ....

https://youtube.com/shorts/g0s0FGDYh9k?si=AU6ConEzzukM5w2gશું તમે જાણો છો કે વધારે પડતું નમક ખાવાથી શરીર અકાળે વૃદ્ધ બની...
18/09/2025

https://youtube.com/shorts/g0s0FGDYh9k?si=AU6ConEzzukM5w2g

શું તમે જાણો છો કે વધારે પડતું નમક ખાવાથી શરીર અકાળે વૃદ્ધ બની જાય છે? વધુ નમક ખાવાથી થતાં નુકસાન વિશે જાણો..

ઘણાં બધાં લોકોને જમવાની દરેક વસ્તુમાં ઉપરથી મીઠું એટલે કે નમક નાંખીને ખાવાની આદત હોય છે પરંતુ આ આદત શરીરને ઘણું બધ...

https://youtube.com/shorts/rekQWV6ZUtI?si=ZJF2ThcCX0I3cLyIબાળકને થોડો પણ તાવ આવે એટલે તરત પેરાસિટામોલ આપવાથી બચો..      ...
17/09/2025

https://youtube.com/shorts/rekQWV6ZUtI?si=ZJF2ThcCX0I3cLyI

બાળકને થોડો પણ તાવ આવે એટલે તરત પેરાસિટામોલ આપવાથી બચો..

શું તમે પણ બાળકોને થોડો પણ તાવ આવે એટલે તરત જ paracetamol આપીને તાવ ઉતારો છો? તો આજે જાણો કે એનાંથી તમારાં બાળકોને શું નુકસા...

https://youtube.com/shorts/pVzCwh2RtuM?si=LmKuAhC518TrZ088ઝાડા ઉલટીમાં શું ન કરવું અને શું કરવું એ વિશે જાણો..          ...
16/09/2025

https://youtube.com/shorts/pVzCwh2RtuM?si=LmKuAhC518TrZ088

ઝાડા ઉલટીમાં શું ન કરવું અને શું કરવું એ વિશે જાણો..

ઝાડા ઉલટી થાય ત્યારે શું ન કરવું જોઈએ?ઝાડા ઉલટી થાય ત્યારે શરૂઆતમાં જ તેને દવા લઇને રોકવા જોઈએ નહીં.જ્યારે ખોરાકનુ...

https://youtube.com/shorts/Yx-y3kd3m08?si=8-9rmcve4VfsapZAડાયાબિટીસ થવાનાં આયુર્વેદ અનુસાર મુખ્ય કારણો જાણો.. #ડાયાબિટીસ...
04/09/2025

https://youtube.com/shorts/Yx-y3kd3m08?si=8-9rmcve4VfsapZA

ડાયાબિટીસ થવાનાં આયુર્વેદ અનુસાર મુખ્ય કારણો જાણો..

#ડાયાબિટીસ #મધુમેહ

ડાયાબિટીસ થવાનાં મુખ્ય કારણો આયુર્વેદની દ્રષ્ટિએ જાણો.▪️વધુ પડતી આરામદાયક અને બેઠાડું જીવનશૈલી▪️વધુ પડતી ઊંઘ▪....

https://www.instagram.com/reel/Cq2K5ExvDbd/?igshid=YmMyMTA2M2Y=Stretch marks _ प्रेगनेन्सी की एक समस्या। प्रेग्नेन्सी मे...
11/04/2023

https://www.instagram.com/reel/Cq2K5ExvDbd/?igshid=YmMyMTA2M2Y=

Stretch marks _ प्रेगनेन्सी की एक समस्या।
प्रेग्नेन्सी में एक बार अगर स्ट्रेच मार्क्स आ जाते है तो फिर वो आसानी से जाते नही है। प्रेग्नेन्सी में वजन बढ़ने के साथ साथ स्किन में स्ट्रेच मार्क्स दिखने लगते है। इससे mother का सेल्फ कॉन्फिडेंस कम हो जाता है। अगर आप प्रेग्नेन्सी में शुरू से ध्यान रखते हो तो इसको आने से रोक सकते हो। प्रेग्नेन्सी के पांचवे महीने से लेकर डिलीवरी के बाद के दो महीने तक पेट, कमर और पैर (thighs) पर ऑइल मसाज करना रखिये। हररोज ऑइल मसाज करने से स्किन smooth, soft और flexible रहती है जिससे skin में स्ट्रेच मार्क्स नही आते।
मसाज के लिए आप आयुर्वेदिक डॉक्टर की सलाह के निम्नलिखित ऑइल में से किसी एक ऑइल का इस्तेमाल कर सकते है जो आपकी स्किन टाइप को अनुकूल हो

▪️बला तैल
▪️चंदनबलालाक्षादि तेल
▪️कैस्टर ऑयल
▪️कोकोनट ऑयल
▪️बादाम रोगान तेल
▪️तिल तेल

अधिक जानकारी के लिए संपर्क:
आगम आयुर्वेदिक प्रेग्नेन्सी केर

वॉट्सएप लिंक: https://wa.me/919925618712?text=गर्भसंस्कार

गुगल मैप्स लोकेशन: https://goo.gl/maps/TSN3kPSkkDn

e-mail: aagam.ayurved@gmail.com

इंस्टाग्राम: https://www.instagram.com/payalkevadiya38

81 Likes, 1 Comments - Payal Kevadiya () on Instagram: "Stretch marks _ प्रेगनेन्सी की एक समस्या। प्र�..."

https://www.instagram.com/reel/CqmyW6EjJ-c/?igshid=YmMyMTA2M2Y=ब्रेस्टफीडिंग मातृत्व का एक सुन्दर अहेसास है !लेकिन कभी क...
04/04/2023

https://www.instagram.com/reel/CqmyW6EjJ-c/?igshid=YmMyMTA2M2Y=

ब्रेस्टफीडिंग मातृत्व का एक सुन्दर अहेसास है !
लेकिन कभी कभी ये दुःखदायक हो जाता है। अगर आप शुरू से ही ध्यान रखते हो तो इससे बच सकते हो। ब्रैस्ट के ऊपर क्लॉकवाइस यानि की घडी के काँटों की दिशा मे २ से ३ मिनट तक हलक़े हाथो से मसाज करना है।
मसाज के लिए
कोकोनट ऑइल या
तिल का तैल या फिर
बादाम रोगान ऑइल यूज़ कर सकते हो। ऐसा करने से ब्रैस्ट में ब्लड सर्कुलेशन बढ़ता है जिससे डिलीवरी के बाद फीडिंग पर्याप्त मात्रा में आता है और ब्रैस्ट की शिथिलता भी नहीं होती।
निप्पल के ऊपर गाय का घी या फिर ब्रैस्ट मिल्क लगाने से निप्पल की स्किन स्मूथ रहती है। दूध की नली (ब्रैस्ट वेसल्स) खुल जाती है जिससे बच्चे आसानी से फीडिंग कर सकते है और चीरे पड़ने की संभावना काफी कम हो जाती है।

अधिक जानकारी के लिए संपर्क:
आगम आयुर्वेदिक प्रेग्नेन्सी केर

वॉट्सएप लिंक: https://wa.me/919925618712?text=गर्भसंस्कार

गुगल मैप्स लोकेशन: https://goo.gl/maps/TSN3kPSkkDn

e-mail: aagam.ayurved@gmail.com

इंस्टाग्राम: https://www.instagram.com/payalkevadiya38

67 Likes, 1 Comments - Payal Kevadiya () on Instagram: "ब्रेस्टफीडिंग मातृत्व का एक सुन्दर �..."

https://www.instagram.com/reel/CqSTBVTJXS4/?igshid=YmMyMTA2M2Y=प्रेग्नेन्सी खुशियों के साथ साथ बहोत सारी तकलीफे भी लेकर ...
28/03/2023

https://www.instagram.com/reel/CqSTBVTJXS4/?igshid=YmMyMTA2M2Y=

प्रेग्नेन्सी खुशियों के साथ साथ बहोत सारी तकलीफे भी लेकर आती है जो डिलीवरी के बाद भी चालू रहती है।
जैसे की हैरफॉल, डल स्किन, बैली फैट, स्ट्रेच मार्क्स, मूड स्वींग, कमर दर्द, ब्रेस्ट मिल्क की कमी और भी बहोत कुछ...

लेकिन इन सब तकलीफों से भी बचकर आप प्रेग्नेन्सी और मेटरनिटी को हैप्पी बना सकते है?
जी हा... हमारे 12 महीने चलने वाले प्रेग्नेन्सी केर प्रोग्राम के साथ जुड़कर आप भी यह सारी तकलीफों से बच सकते है और मातृत्व का भरपूर आनंद उठा सकते है।

अधिक जानकारी के लिए संपर्क:
आगम आयुर्वेदिक प्रेग्नेन्सी केर

वॉट्सएप लिंक: https://wa.me/919925618712?text=गर्भसंस्कार

गुगल मैप्स लोकेशन: https://goo.gl/maps/TSN3kPSkkDn

e-mail: aagam.ayurved@gmail.com

इंस्टाग्राम: https://www.instagram.com/payalkevadiya38

98 Likes, 4 Comments - Payal Kevadiya () on Instagram: "प्रेग्नेन्सी खुशियों के साथ साथ बहो�..."

વમન = રોગમુક્ત જીવન માટેની સીડી*વમન શું છે?*વમન એ શરીરની શુદ્ધિ માટેની પંચકર્મની એક અગત્યની વિધિ છે જેમાં શરીરમાં રહેલાં...
09/03/2023

વમન = રોગમુક્ત જીવન માટેની સીડી

*વમન શું છે?*
વમન એ શરીરની શુદ્ધિ માટેની પંચકર્મની એક અગત્યની વિધિ છે જેમાં શરીરમાં રહેલાં રોગકારક દોષોને ઉલ્ટીનાં માધ્યમથી બહાર કાઢવામાં આવે છે.

*વમનની શું જરૂર છે?*
ઘરમાં દરરોજ સાફસફાઈ કરવાં છતાં જ્યારે ઘરની વાર્ષિક સાફસફાઈ વખતે ખૂણેખાંચરેથી ઘણો બધો વધારાનો કચરો નીકળે છે એ જ રીતે દરરોજ પેટ સાફ થવાં છતાં શરીરનાં કોષોમાં પણ થોડો ઘણો કચરો(દોષો) બાકી રહી જાય છે. આ કચરો જ્યારે અમુક માત્રાથી વધી જાય છે ત્યારે રોગનાં સ્વરૂપે બહાર દેખાય છે. આ રીતે શરીરમાં ખૂણેખાંચરે જમા થયેલાં દોષોને વાર્ષિક સફાઈની જેમ જ શરીરમાંથી બહાર કાઢવાની પંચકર્મની વિધિ એટલે વમન.

હાલમાં ચાલી રહેલ વસંતઋતુ વમન કરાવવાં માટેનો ઉત્તમ સમય છે.

*વમન કોણ કરાવી શકે?*
★ જે લોકો સ્વસ્થ છે એમનાં શરીરમાં પણ ધીમી ગતિએ દોષો જમા થતાં હોય છે. જો એ દોષોને પંચકર્મની આ શરીરશુદ્ધિ દ્વારા વર્ષમાં એકવાર પણ કાઢી નાખવામાં આવે તો રોગને ઉત્પન્ન થતાં પહેલાં જ અટકાવી શકાય છે.

★ આ ઉપરાંત નીચે બતાવેલાં રોગોમાં પણ વમન ચિકિત્સા ખૂબ જ લાભદાયી છે.
●ડાયાબિટીસ
●સ્થૂળતા
●કોલેસ્ટેરોલ
●થાઇરોઇડ
●માઈગ્રેન
●એસીડીટી
●ચામડીનાં રોગો
●સોરાયસીસ
●ખંજવાળ
●ખીલ
●દરાજ-ખરજવું
●જૂની શરદી
●એલર્જી
●શ્વાસ-દમ

વધું માહિતી માટે સંપર્ક કરો:

*આગમ આયુર્વેદિક ઓર્થોકેર & પંચકર્મ હોસ્પિટલ*

૪૧૧, રાજ કોર્નર,
ટીપી ૧૦ મેઈન રોડ, પાલ, સુરત

સમય: સવારે ૯ થી ૧, સાંજે ૫ થી ૮

મોબાઈલ નંબર: +૯૧-૯૯૨૫૬૧૮૭૧૨

વોટ્સએપ લિંક: https://wa.me/919925618712?text=Vaman

ઈ-મેઈલ: aagam.ayurved@gmail.com

ગૂગલ મેપ્સ લોકેશન: https://goo.gl/maps/TSN3kPSkkDn

ફેસબુક: https://www.facebook.com/AagamAyurved

ઈન્સ્ટાગ્રામ: https://www.instagram.com/aagam.ayurved

*વમન શું છે?*વમન એ શરીરની શુદ્ધિ માટેની પંચકર્મની એક અગત્યની વિધિ છે જેમાં શરીરમાં રહેલાં રોગકારક દોષોને ઉલ્ટીનાં માધ્યમ...
18/02/2023

*વમન શું છે?*
વમન એ શરીરની શુદ્ધિ માટેની પંચકર્મની એક અગત્યની વિધિ છે જેમાં શરીરમાં રહેલાં રોગકારક દોષોને ઉલ્ટીનાં માધ્યમથી બહાર કાઢવામાં આવે છે.

*વમનની શું જરૂર છે?*
ઘરમાં દરરોજ સાફસફાઈ કરવાં છતાં જ્યારે ઘરની વાર્ષિક સાફસફાઈ વખતે ખૂણેખાંચરેથી ઘણો બધો વધારાનો કચરો નીકળે છે એ જ રીતે દરરોજ પેટ સાફ થવાં છતાં શરીરનાં કોષોમાં પણ થોડો ઘણો કચરો(દોષો) બાકી રહી જાય છે. આ કચરો જ્યારે અમુક માત્રાથી વધી જાય છે ત્યારે રોગનાં સ્વરૂપે બહાર દેખાય છે. આ રીતે શરીરમાં ખૂણેખાંચરે જમા થયેલાં દોષોને વાર્ષિક સફાઈની જેમ જ શરીરમાંથી બહાર કાઢવાની પંચકર્મની વિધિ એટલે વમન.

હાલમાં ચાલી રહેલ વસંતઋતુ વમન કરાવવાં માટેનો ઉત્તમ સમય છે.

*વમન કોણ કરાવી શકે?*
★ જે લોકો સ્વસ્થ છે એમનાં શરીરમાં પણ ધીમી ગતિએ દોષો જમા થતાં હોય છે. જો એ દોષોને પંચકર્મની આ શરીરશુદ્ધિ દ્વારા વર્ષમાં એકવાર પણ કાઢી નાખવામાં આવે તો રોગને ઉત્પન્ન થતાં પહેલાં જ અટકાવી શકાય છે.

★ આ ઉપરાંત નીચે બતાવેલાં રોગોમાં પણ વમન ચિકિત્સા ખૂબ જ લાભદાયી છે.
●ડાયાબિટીસ
●સ્થૂળતા
●કોલેસ્ટેરોલ
●થાઇરોઇડ
●માઈગ્રેન
●એસીડીટી
●ચામડીનાં રોગો
●સોરાયસીસ
●ખીલ
●દરાજ-ખરજવું
●જૂની શરદી
●એલર્જી
●શ્વાસ-દમ

આગમ આયુર્વેદિક ઓર્થોકેર & પંચકર્મ હોસ્પિટલ

વોટ્સએપ લિંક: https://wa.me/919925618712?text=Vaman

ગૂગલ મેપ્સ લોકેશન: https://goo.gl/maps/TSN3kPSkkDn

ફેસબુક: https://www.facebook.com/AagamAyurved

ઈન્સ્ટાગ્રામ: https://www.instagram.com/aagam.ayurved

વમન = ઉત્તમ શરીરશુદ્ધિની ખાત્રી*વમન શું છે?*વમન એ શરીરની શુદ્ધિ માટેની પંચકર્મની એક અગત્યની વિધિ છે જેમાં શરીરમાં રહેલાં...
13/02/2023

વમન = ઉત્તમ શરીરશુદ્ધિની ખાત્રી

*વમન શું છે?*
વમન એ શરીરની શુદ્ધિ માટેની પંચકર્મની એક અગત્યની વિધિ છે જેમાં શરીરમાં રહેલાં રોગકારક દોષોને ઉલ્ટીનાં માધ્યમથી બહાર કાઢવામાં આવે છે.

*વમનની શું જરૂર છે?*
ઘરમાં દરરોજ સાફસફાઈ કરવાં છતાં જ્યારે ઘરની વાર્ષિક સાફસફાઈ વખતે ખૂણેખાંચરેથી ઘણો બધો વધારાનો કચરો નીકળે છે એ જ રીતે દરરોજ પેટ સાફ થવાં છતાં શરીરનાં કોષોમાં પણ થોડો ઘણો કચરો(દોષો) બાકી રહી જાય છે. આ કચરો જ્યારે અમુક માત્રાથી વધી જાય છે ત્યારે રોગનાં સ્વરૂપે બહાર દેખાય છે. આ રીતે શરીરમાં ખૂણેખાંચરે જમા થયેલાં દોષોને વાર્ષિક સફાઈની જેમ જ શરીરમાંથી બહાર કાઢવાની પંચકર્મની વિધિ એટલે વમન.

હાલમાં ચાલી રહેલ વસંતઋતુ વમન કરાવવાં માટેનો ઉત્તમ સમય છે.

*વમન કોણ કરાવી શકે?*
★ જે લોકો સ્વસ્થ છે એમનાં શરીરમાં પણ ધીમી ગતિએ દોષો જમા થતાં હોય છે. જો એ દોષોને પંચકર્મની આ શરીરશુદ્ધિ દ્વારા વર્ષમાં એકવાર પણ કાઢી નાખવામાં આવે તો રોગને ઉત્પન્ન થતાં પહેલાં જ અટકાવી શકાય છે.

★ આ ઉપરાંત નીચે બતાવેલાં રોગોમાં પણ વમન ચિકિત્સા ખૂબ જ લાભદાયી છે.
●ડાયાબિટીસ
●સ્થૂળતા
●કોલેસ્ટેરોલ
●થાઇરોઇડ
●માઈગ્રેન
●એસીડીટી
●ચામડીનાં રોગો
●સોરાયસીસ
●ખંજવાળ
●ખીલ
●દરાજ-ખરજવું
●જૂની શરદી
●એલર્જી
●શ્વાસ-દમ

વધું માહિતી માટે સંપર્ક કરો:
આગમ આયુર્વેદિક ઓર્થોકેર & પંચકર્મ હોસ્પિટલ

૪૧૧, રાજ કોર્નર, વાસુપૂજ્ય રેસીડેન્સી સામે,
ટીપી ૧૦ મેઈન રોડ, પાલ, સુરત

સમય: સવારે ૯ થી ૧, સાંજે ૫ થી ૮

સંપર્ક: 99256 18712

વોટ્સએપ લિંક: https://wa.me/919925618712?text=Vaman

ઈ-મેઈલ: aagam.ayurved@gmail.com

ગૂગલ મેપ્સ લોકેશન: https://goo.gl/maps/TSN3kPSkkDn

ફેસબુક: https://www.facebook.com/AagamAyurved

ઈન્સ્ટાગ્રામ: https://www.instagram.com/aagam.ayurved

Address

411, Raj Corner, Opp. Vasupujya Residency, TP 10 Main Road, Near L. P. Savani School, Pal
Surat
395009

Opening Hours

Monday 9am - 1pm
5pm - 9pm
Tuesday 9am - 1pm
5pm - 9pm
Wednesday 9am - 1pm
5pm - 9pm
Thursday 9am - 1pm
5pm - 9pm
Friday 9am - 1pm
5pm - 9pm
Saturday 9am - 1pm
5pm - 9pm
Sunday 9am - 1pm

Telephone

+919925618712

Website

Alerts

Be the first to know and let us send you an email when Aagam ayurvedic orthocare & panchakarm hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aagam ayurvedic orthocare & panchakarm hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category