Dhanvantri Sex, Psychiatric, Skin, Allergy Care

Dhanvantri Sex, Psychiatric, Skin, Allergy Care Specialist in Male-Female Pre-post Marriage Sex & Psychiatric Problem. Any Skin Diseases & Any Allergic Condition like Urticaria, Rhinitis, Redness Itching

Welcome to Dhanvantri Sex Psychiatric Skin Allergy Care Clinic Surat(Dr. Tushar J Patel, F-10/ City Center, Near Resham Bhavan, Lal Darwaja opp,Railway Station Surat, Gujarat, Surat, Gujarat 395003) And Bhavanagar(Dr. Jitendra J Patel, Opposite Khatri Penda, Near- Rto Circle, Gadhechi Vadla, Vijayraj Nagar, Bhavanagar-364002). We are a team of Top Sexologists / Best Sexologists and we have helped

more than thousands men and women of all ages lead a happy sexual life which they could never imagine. Sexual problems are very common and a majority of people feel embarrassed while talking about it and seeking a solution for it, the result is a ruined relationship, divorce, loss of self confidence and self esteem and increased level of stress. The unique creation of God and the most precious gift we have been bestowed upon is LIFE - a golden opportunity to live and enjoy to the full on this beautiful planet. But to some unfortunate people, this so called boon brings pain and suffering due to SEX PROBLEMS. Ushering in a new direction to the woeful sexual diseases, keeping burning desire to get rid of this ailment successfully, we have been trying our level best to cure the effected people, and with this begins a new era as the disease is no longer looked upon as a curse or menace to human life. We at Dhanvantri Sex Psychiatric Skin Allergy Care Clinic Surat And Bhavanagar offer cure Best Sexologist for common sexual problems like Erectile Dysfunction, Premature Ejaculation, Loss of Libido (loss of sexual desire), Infertility, etc, through a right combination of counseling and Ayurvedic medication. and We also Treat Piles, Fissure, Fistula, Hydrocele, Sexually Transmitted Diseases Without Operation. Our Services Ensure That
1. You and your partner can start enjoying sex like never before! (All your doubts and frustrations will disappear and you will emerge as a new and fully confident person).
2. You will be able to transform your relationship into a deep lasting and a passionate one.
3. Treatment with Our Researches Ayurvedic Vajikaran, Sapt Dhatu Vardhak And Tridoshaghn medicines.
4. You will not suffer any side effects usually associated with the use of certain medications for the treatment of sexual problems.
5. Treatment is fully confidential and guarantees your privacy..
6. Your treatment will not be generic (One Size Fits All), which means that we will customize your treatment according to your specific sexual problem, eliminating the root cause and provide you with a long lasting and safe solution.
7. Online consultation ensures that you can now access the treatment from anywhere in India or even the world.
8. Quick consultation turnaround time means that you can get your problem diagnosed and treated very fast and be on your way to enjoying great sex with your partner at the soonest. We wish to see all our patients and their families happy & satisfied. With this goal our organization is dedicated towards the cure of all sexual problems and will not leave any stone unturned to bring back the happiness & prosperity in each family. Seeking your Good Wishes Always.

મુઢ કબૂતર જેવા આપણે અને કંપનીઓની શિકારી જાળ...આ જાહેરાત જુવો, કેવું માર્કેટિંગ છે અને કંપનીઓ કેવી રીતે લોકોને ટ્રિગર કરે...
13/05/2025

મુઢ કબૂતર જેવા આપણે અને કંપનીઓની શિકારી જાળ...

આ જાહેરાત જુવો, કેવું માર્કેટિંગ છે અને કંપનીઓ કેવી રીતે લોકોને ટ્રિગર કરે છે. આ લોકો કહે છે કે જે ખાઉં હોય એ ખાઓ, Eno છે ને…હદ છે ને…?! કશુંક એવું ખવાય ગયું અને ન માફક આવ્યું. ત્યારે ગેસ અને એસિડિટી થઈ એમાં તાત્કાલિક રાહત માટે Eno પીવો એ જુદી વાત છે. અને Eno સાથે રાખીને ગમે તેમ ખા ખા કરવું એ જુદી વાત છે.

આ લોકોની આવી જાહેરાતો જોઉં ત્યારે પેલી વાત યાદ આવે કે એલોપથી રોગના ઈલાજ રૂપે માત્ર થીંગડા મારે છે…અને આયુર્વેદ એવી જીવનશૈલીની વાત કરે છે જેમાં રોગ થાય જ નહીં અથવા રોગ રહે જ નહીં.

Eno લેવાથી જે તે સમયે તાત્કાલિક રાહત તો થઈ જશે, અમુક વખતે આવી બાબતમાં બહુ કામની વસ્તુ છે...પણ વારંવાર એવું ખાવાથી હૃદય, લીવર, કીડની વગરે પર શું અસર થશે…? એવું ખાઈને ખાઈને વારંવાર આ Eno લેવાથી શરીર પર શું અસર કરશે એની તો કોઈ વાત જ નથી.

આ તો એવી વાત થઈ કે જુગાર રમોને…અમે લોન આપીશું…બસ, ઘર, સોનુ, બૈરી, છોકરા ગિરવે મૂકજો…જેમ આમાં ગમે તે ખાઓ, અમે Eno આપીશું...અને સ્વાસ્થ્ય ગિરવે મૂકજો…

માણસની ઉમર થાય એમ એમ તો એને દવા કે આવી eno જેવી ક્યારેક જરૂર પડવાની…પણ ઉમર સાથે એ સમજણ આવે છે કે એમ માત્ર સ્વાદ માટે ગમે તે ખા ખા ન કરાય…શરીરને શું ફાવે છે એ પણ જોવું પડે….અત્યાર સુધી તો આવી બાબતોમાં આ લોકો મોટી ઉંમરના એકટરને લેતા હતા...પણ, આમાં જુવો આ લોકોએ મોડલ તરીકે યંગ હીરો વિકી કૌશલને લીધો. યંગ લોકોને પણ વહેલામાં વહેલા આ ટેવની લપેટમાં લઈ લેવાના…

આ માત્ર એક દાખલો છે…બાકી ક્રેડિટ કાર્ડ અને જાતભાતની ઓફરોમાં પણ ઘણા અંશે આવું જ છે…લેવું હોય એટલું લઈ લો…અત્યારે અમે ચૂકવીશું…(પછી બધું વસૂલીશું)

અને મજાની વાત તો એ છે કે આપણે પેલી વાર્તામાં આવતા કબૂતર જેવા બની ગયા છે, જે શિકારીની જાળમાં દાણા ચણતા ચણતા ગાતા હોય છે કે, “શિકારી આવશે, જાળ પાથરશે, પણ અમે જઈશું નહીં.”

આ કંપનીઓ પેલા શિકારીની જેમ જાળ પાથરે છે એ ખબર સૌને છે, પણ છતાં એમાં મોટાભાગના એ જાળમાં ચણવા જાય છે.

સૌજન્ય– કાનજી

🫄શું તમે પેટ , લીવર કે પાચનતંત્ર ને લગતી કોઈ પણ બીમારીથી પીડાવ છો ?
⛑️📌જો હા, તો આજે જ આયુર્વેદિક સારવાર શરૂ કરો અને તમારી તમામ સમસ્યાઓથી છુટકારો મેળવો!
➡💊નવી કે જુની હઠીલી બીમારીઓ માંથી જડમુળ થી છુટકારો મેળવો...
👉🩺45 વર્ષ થી અનુભવ સિધ્ધ આયુર્વેદિક શાસ્ત્રોક્ત સચોટ સલાહ સારવાર ..
📞આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરાવો : +91 9726975116
#પાચનતંત્ર #ગેસ્ટ્રોફિઝિશિયન #પેટનારોગો #એસિડિટી
#કબજીયાત #મરડો

પુરુષોમાં  #નપુંસકતા,  #ઇન્ફર્ટિલિટી,  #વંધ્યત્વ,  #વીર્યજંતુનીખામી  #સેક્સમસ્યા કેમ વધી રહી છે❓સગોત્ર લગ્ન, બેઠાડું જીવ...
09/05/2025

પુરુષોમાં #નપુંસકતા, #ઇન્ફર્ટિલિટી, #વંધ્યત્વ, #વીર્યજંતુનીખામી #સેક્સમસ્યા કેમ વધી રહી છે❓

સગોત્ર લગ્ન, બેઠાડું જીવનશૈલી, માનસિક તાણ અને પ્રદૂષણ.... કારણો આપણે જાણીએ છીએ, ઉપાયોનું શું❓
******************************************

સૃષ્ટિની શરૂઆતમાં પ્રાથમિક શારીરિક વ્યવસ્થાના સ્તરે વિકસેલા જીવોમાં લિંગ કે જેન્ડર જેવુ હતું નહીં. જોકે પછી એમાં ફ્લુઇડ જેન્ડર વિકસ્યા, જે સંજોગોવસાત નર-માદા બંને બની શકે અને નવી સંતતિને જન્મ આપી શકે. ત્યારબાદ જેન્ડર મહત્તમ ફિક્સ થયા એટલે મનુષ્ય સહિતના મોટાભાગના જીવોમાં નર પ્રાણીનો વાય ક્રોમોઝોમ અગત્યનો બન્યો. એના વિના સંતતિ ઉત્પન્ન ન થઈ શકે. અલબત્ત, અત્યારે થઈ રહેલા વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ આ વાય ક્રોમોઝોમ ખૂબ ઝડપથી લોપ પામી રહ્યો છે. એને કારણે ભવિષ્યમાં પુરુષોના અસ્તિત્વ પર ચિંતાજનક શંકા ઊભી થઈ રહી છે. એટલું જ નહીં આજથી 30 વર્ષ પહેલાં સુધી સરેરાશ પુરુષોમાં રહેલા વંધ્યત્વ, લીબિડો (સંભોગની ઈચ્છાશક્તિ), ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ, બેડરૂમમાં પર્ફોર્મન્સ જેવી ઘણી બાબતમાં પણ ગ્રાફ ચિંતાજનક રીતે વધતો-ઉતરતો જણાઈ રહ્યો છે, જે ભારતીય પુરુષોના એકંદર સ્વાસ્થ્ય માટે સાઇલેન્ટ હેલ્થ ઇમરજન્સી ગણાય!

આજની તારીખે આઈવીએફ સેન્ટરો અને વંધ્યત્વ નિવારણના જુદી જુદી હોસ્પિટલના અનઅધિકૃત આંકડા મુજબ આશરે 70 થી 90 ટકા કેસો ફક્ત પુરુષોના વંધ્યત્વને લગતા જોવા મળે છે, જે કુલ બંધત્વના 40-50% કેસો થાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક દાયકામાં પુરુષોના સરેરાશ સ્પર્મ કાઉન્ટમાં 30 ટકાનો સીધો ઘટાડો નોંધાયો છે. આજથી 30-40 વર્ષ પહેલાંના યુવાન પુરુષો કરતાં અત્યારના યુવાન પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ આશરે અડધા ભાગનું જોવા મળે છે. થોડા દાયકા પહેલા સુધી પુરુષોમાં વીર્યની ગુણવત્તા 35-40 વર્ષની ઉંમર સુધી જળવાઈ રહેતી હતી, એ હવે 24-29 વર્ષની ઉંમર સુધી જ રહેતી હોવાનું નોંધાયું છે. 30 વર્ષથી સ્પર્મ ક્વોલિટી ઘટવાની અને ડીએનએ ફ્રેગમેન્ટેશન થવાની શરૂઆત થઈ જાય છે, જેના લીધે સ્ત્રીબીજ નોર્મલ હોવા છતાં ગર્ભ રહેતો નથી અથવા એબોર્સન કે સ્ત્રીને ગર્ભાવસ્થામાં તકલીફ થવાથી અને ખોડખાંપણવાળા બાળક જન્મવાની શક્યતા વધી જાય છે. આજે સરેરાશ ૧૦માંથી ત્રણ થી ચાર પુરુષો વંધત્વની સમસ્યાથી પીડાઈ રહ્યા છે,એ પાછળ પણ વીર્યની ઓછી થતી જતી ગુણવત્તા જ જવાબદાર છે.

ફક્ત વંધ્યત્વ જ નહીં, પરંતુ હોર્મોનલ સમસ્યાને કારણે પણ ઘણા પુરુષો અત્યારે ઝાઝા કામ વગર થાક, કંટાળો,આળસ, ગુસ્સો, સેક્સમાં નીરસતા,નબળું પરફોર્મન્સ,અનિંદ્રા, ડિપ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. શરીરના મધ્ય ભાગમાં(પેટ અને કમર પર) ચરબી વધવી, શરીર પર-આઈબ્રોના વાળ ઓછા થવા, ચામડી કોરી અને નિસ્તેજ બનવી, ચહેરાનો રંગ બદલાવો અને આંખો પીળાશ પડતી થવી, હાથપગ દુબળા પડવા સહિતના લક્ષણો પણ એનું જ પરિણામ છે. અત્યારે વધતા જતા દાંપત્ય જીવનના વિવાદો,વિખવાદો અને વિચ્છેદોના ઘણા કિસ્સામાં મૂળભૂત રીતે આ જ પ્રશ્ન જોવા મળે છે. આવો, એના કારણ જોઈએ.

જ્યાં સુધી ભારતની વાત છે, આપણે ત્યાં પુરુષોમાં વંધ્યત્વનું સૌથી મોટું કારણ એન્ડોગામી (Endogamy-ફક્ત પોતાની નાત-પરગણા-ગોત્ર-ધર્મ-સમાજના નાના વર્તુળમાં પરણવું) છે, એવું સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી)ના સંશોધકોનું તારતમ્ય છે. લાંબા સમય સુધી આવા આંતરિક વર્તુળમાં જ લગ્ન થવાને કારણે પુરુષોના વાય ક્રોમોઝોમમાં એઝોસ્પર્મિયા ફેક્ટર ધીમે ધીમે લોપ પામતું જાય છે,જેના લીધે સ્પર્મની ગુણવત્તા અને પ્રમાણ એ બંનેમાં ઘટાડો થતો જાય છે. ભવિષ્યમાં આજ લગ્ન વ્યવસ્થા યથાવત રહેશે તો લાંબેગાળે એના પરિણામ શું આવે એ વિચારવું રહ્યું.

આરામદાયક જીવનશૈલી, વ્યસનો, સખત માનસિક તણાવ અને સ્પર્ધા, પોર્ન એડીક્શનના લીધે અત્યંત હસ્તમૈથુનની કુટેવ પણ આ સમસ્યા પાછળનું કારણ છે. લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને કારણે વૃષણોમાં ગરમી વધવાના લીધે સ્પર્મ જનરેશન ઘટે છે. વાતાવરણમાં ફક્ત એક ડિગ્રી સેલ્સિયસનો વધારો સ્પર્મ જનરેશનમાં ૨૦ થી ૩૦ ટકા જેટલો ઘટાડો કરે છે. ગ્લોબલ વોર્મિંગ ફક્ત હિમનદી (ગ્લેસીયર)ને જ અસર કરે છે એવું નથી, એ વ્યક્તિની લીબિડો, પરફોર્મન્સ અને સેક્સ ડ્રાઇવની ક્વોલિટી પણ ઘટાડે છે. આજના શાકભાજી,અનાજ દૂધ અને દવામાં ગણ્યા ગણાય નહીં એટલા કેમિકલ્સ છે, વાતાવરણમાં રેડીએશન-એન્વાયરમેન્ટલ ટોક્સિન્સ છે, તો ફોન-લેપટોપ અને ઇન્ડસ્ટ્રીમાં મશીનો સાથે કામ પાર પાડવાને કારણે પણ આ સમસ્યા વકરે છે.

એના ઉપાય રૂપે દૂરના આંતરજ્ઞાતિય-આંતરધર્મીય- આંતરપ્રદેશિય-આંતરપ્રજાકીય સ્ત્રી-પુરુષો વચ્ચે લગ્નસંબંધને પ્રોત્સાહન આપવાનું વિચારી શકાય. પુરુષોને આરોગ્યપ્રદ ડાયેટ અને જીવનશૈલી બાબતે જાગ્રત અને શિસ્તબદ્ધ તો કરવા જ રહ્યા. શારીરિક-માનસિક તણાવ ઘટે, આર્થિક અને અન્ય સમસ્યામાં પુરુષને પરિવારના અન્ય સદસ્યોની સહાયતા મળે, એવા પ્રયાસો આપણે સંયુક્તપણે કરવા જોઈએ. વાતાવરણમાંથી ઝેરી વાયુ,ઈતર તત્વો, રેડીએશન વગેરેનું પ્રમાણ ઓછું થાય એ તો સમગ્ર પ્રજાના હિતમાં છે.

બીજા પ્રાણીઓ કરતાં અલગ, મનુષ્ય સંભોગ ફક્ત સંતતિ માટે નહીં, પરંતુ મનોરંજન માટે પણ કરતો હોવાને કારણે પુરુષોમાં ઊભી થયેલી આ સમસ્યા સમાજને બહોળા પ્રમાણમાં અસર કરે એમ છે. આ એક એવી સમસ્યા છે જે દરેક સ્તરે જાગૃતિ દ્વારા નિવારવાનો પ્રયત્ન થવો જોઈએ.

ચિત્રલેખા અંક.... ૨૮/૦૪/૨૫(૧૭/૦૪/૨૫)
#ચિત્રલેખા #પ્રિયદર્શિની #ઘરથીઘરસુધી *xproblem

♂️સ્ત્રી - પુરુષોના લગ્ન પહેલા કે પછીની સેક્સ - સમસ્યાઓ...❓
મુંજવણ...❓
⚧️તમારા અંગત જીવન મા ઉજૉ-ક્ષમતા અને જોશ વધૅક 100% સલામત અને અસરકારક હોલીસ્ટીક હર્બલ વાજીકરણ સલાહ -સારવાર માટે એક મુલાકાત લો...
🩺ધન્વંતરી સેક્સ કેર
✔️સુરત - 9726975116

👉 #પુરૂષોના રોગો
#શિધ્રપતન
#ઇન્દ્રીયનીનબળાઇ વાકુ-ત્રાસુ-
#અલ્પવિકાસ
#શુક્રાણુનીકમી-ઓછા, #વિયૅદોષ
#પેશાબમા
#ધાતુસ્ત્રાવ
#ડાયાબિટીસ
અથવા વૃધ્ધાવસ્થાની કમજોરી-નપુસકતા-કામશકતીનો અભાવ વગેરે.....

👩🏻‍⚕👉 #સ્ત્રી રોગો
#માસિકની અનિયમિતતા, વધારે/ઓછુ-દુ:ખાવા સાથે, સફેદ-લાલ પાણી પડવુ, #ટ્યુબબ્લોકેજ, વારંવાર ક સુવાવડ થવી, #ગભૉશય માં ગાઠ-સોજો-ચાંદી, હોમૉનલ ઈનબેલેન્સ, મેનોપોઝ,
#યોનિઢીલી
#લુઝનેસ
#મંદકામેચ્છા
#ફ્રિઝીડીટી
#સંભોગ સમયે વજાયનલ ડ્રાયનેસ-દુ:ખાવો-બળતરા ઈચ્છા ન થવી વગેરે.....

👨‍👩‍👧‍👦 #નિ:સંતાન
#ઈનફરટીલીટી

જેવી આધુનિક સારવાર કરાવી ને થાકેલા- કંટાળેલા માટે વિષેશ સારવાર, પુસંવન પધ્ધતી દ્વારા પ્રિ-પ્લાન પ્રેગનન્સી, #ગભૅસ્થાપન-ગભૅસંસ્કાર.....

ઉપરોકત બિમારીઓ માં 100% સચોટ સલાહ-પરીણામદાયક સારવાર મળશે.
*x *xproblem *xologist ***mcount ***mia #સેક્સસમસ્યા #ગુપ્તરોગ #શિદ્રપતન #નપુંસકતા ***mia

🩺 તમામ માતાઓ બહેનો એ સમજવા જેવું........🥪  #બ્રેડ 🍔  #બર્ગર અને 🍕  #પિઝા એ તો છે    નરક ના વિઝા.......🚨 મેંદો અને ફાસ્ટફ...
04/05/2025

🩺 તમામ માતાઓ બહેનો એ સમજવા જેવું........
🥪 #બ્રેડ
🍔 #બર્ગર અને
🍕 #પિઝા એ તો છે નરક ના વિઝા.......
🚨 મેંદો અને ફાસ્ટફુડ બાળકો અને મેદસ્વીતા, ઓબેસિટી માટે ખતરનાક લાલ બત્તી સમાન છે.


#પાચનતંત્ર #ગેસ્ટ્રોફિઝિશિયન #પેટનારોગો #એસિડિટી #કબજીયાત #મરડો

01/05/2024

ગુજરાત સ્થાપના દિન ની સૌ ને હાર્દિક શુભ કામનાઓ.....
*xproblem *xuallytransmitteddisease *xuality *xual ♥️ ***m

*🥱સવારે વહેલા ઉઠવાના 5 ફાયદા* 🎃સવારના સમયે મગજ વધુ એક્ટિવ હોવાના કારણે ક્રીએટિવ થિન્કિંગ કરી શકાય છે. કારણ કે રાતની ઉંઘન...
18/04/2024

*🥱સવારે વહેલા ઉઠવાના 5 ફાયદા*

🎃સવારના સમયે મગજ વધુ એક્ટિવ હોવાના કારણે ક્રીએટિવ થિન્કિંગ કરી શકાય છે. કારણ કે રાતની ઉંઘના કારણે મગજને પૂરતો આરામ મળે છે. અને આ આરામ પછી મગજ ફ્રેશ હોય છે.

🤖સવારે વહેલા ઊઠવાથી તમને રૂટીન કામો પતાવવા માટે પૂરતો સમય મળે છે અને આખો દિવસ ઉત્સાહમાં જાય છે.

🎃જ્યારે મોડા ઊઠવાથી મોડે સુધી સુસ્તી અને ઊંઘ ઊડતી નથી. રોજનાં કામો પણ સમયસર પતી જાય છે.

🤖આ સાથે સવારે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બ્રેઇનને પૂરતો ઓક્સિજન મળે છે અને એની ક્ષમતા પણ સુધરે છે.

🎃સવારે વહેલા ઊઠવાથી દિવસ પણ લાંબો લાગે છે. અને દરેક કામ વ્યવસ્થિત અને શાંતિથી કરી શકાય છે.
➖➖➖➖➖➖➖➖
Whattsapp:- વોટ્સએપ
https://wa.me/message/WLX62XUW6WQXA1
#સુર્યોદય #આયુર્વેદ #માનસિક

27/09/2023

*♻️ તંદુરસ્ત જીવન માટે આટલુ લાઇફસ્ટાઇલ માં બદલાવ લાવો ✅*

📌 ભેંશના દૂધ ને બદલે ગાયના દૂધનું સેવન કરો

📌 ભેંશના ઘી ને બદલે ગાયના ઘી નું સેવન કરો

📌 વેજીટેબલ ઘી ને બદલે ચોખ્ખા ઘી નું સેવન કરો

📌 સિંગતેલ ને બદલે તલ તેલ સેવન કરો

📌 ચા-કોફી ને બદલે દૂધ છાશ સેવન કરો

📌 સિંગ ને બદલે તલનું સેવન કરો

📌 તુવેરને બદલે મગ નું સેવન કરો

📌 બજારુ પીણાં ને બદલે દૂધ,છાશ સેવન કરો

📌 ખાંડ ને બદલે સાકર નું સેવન કરો

📌 બટાટા ને બદલે સુરણ સેવન કરો

📌 મરચાંને બદલે મરીનું સેવન કરો

📌મીઠાને બદલે સિંધવનું સેવન કરો

📌 બહારના ખોરાકને બદલે ઘરનો ખોરાક સેવન કરો

📌 માંસાહાર ને બદલે ફ્ળો નું સેવન કરો

📌 મશીનના લોટને બદલે ઘંટીનો લોટ સેવન કરો
➖➖➖➖➖➖➖➖➖➖➖
*- આવી જ હેલ્થ ટિપ્સ સંબંધિત માહિતી મેળવવા માટે તમે અને તમારા 10 મિત્રોને Join કરો*⤵️

https://wa.me/message/WLX62XUW6WQXA1
મો..9726975116

🪀 *આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં*

26/09/2023

ભાદરવાનુ કેળું ને માગસરનો મુળો. જો કોઈ ના આપે તો ઝૂંટવીને પણ ખાવુ

*આયુર્વેદિક કહેવત*

🔆🔅🔆🔅🌞*🔆पित्त असंतुलन अक्सर निम्न कारणों से होते हैं:* खट्टा, नमकीन, तीखा, गहरे तले हुए और प्रसंस्कृत खाद्य पदार्थ जैसे प...
11/09/2023

🔆🔅🔆🔅🌞

*🔆पित्त असंतुलन अक्सर निम्न कारणों से होते हैं:*
खट्टा, नमकीन, तीखा, गहरे तले हुए और प्रसंस्कृत खाद्य पदार्थ जैसे पित्त-बढ़ाने वाले खाद्य पदार्थों के साथ अस्वास्थ्यकर आहार। धूप में बहुत अधिक समय बिताना। चाय, कॉफी, शराब या सिगरेट से अत्यधिक उत्तेजित होना। रात्रिकालीन देर तक जागरण करना,सुबह का भोजन देर से करना,

*🔆पित्त बढने के कारण होने मुख्य वाली बिमारीयां*

पित्त पथरी,अर्जीण, अल्सर,ऐसीडिटी, स्किन प्रॉब्लम, बाल झडना,पिलया, मधुप्रमेह प्रेनक्रियाज,नाभी के आसपास मरोड़, पुरुष मे स्वप्नदोष, स्त्री मे मासिक अनियमित, श्र्वेतप्रदर, ज्यादा बोल बोल करने की आदत, शिरदर्द बना रहना।मलेरिया बुखार पित्तप्रकोप शरीर मे मच्छर काटने की वजह से होता है।

*🔆पित्त शमन के सरल प्रयोग*
👉 शीतली प्राणायाम, बाए नथुने से श्र्वास लेकर दाए नथुने से श्र्वास निकालिए।
👉नारियल पानी या श्रीफल संग गीलोई चूर्ण का सेवन करे।
👉 सफेद पेठे का रस, या बर्फी बनाकर सेवन करे।
👉दूध मे तुकमरीया दो घंटे भीगाए रखे बाद मे सेवन करे।
👉चावल की खीर बनाकर खाए, या चावल ज्यादा पानी मे पकाए शेष जल एक कप सेवन करे।
👉अमरूद, सीताफल,शेबफल,खीरा ककड़ी का दिन मे सेवन पित्त शामक है।(4 बजे से पहेले)
👉कैत्था का सेवन पित्त शामक है।
👉प्याज खाने से पित्त शमन होता है,लहसुन खाने से पित्त बढ़ता है।
45 વર્ષ થી અનુભવેલી શાસ્ત્રોક્ત પ્રામાણિક આયુર્વેદિક દવાઓ, ડાયટ ચાર્ટ, રાત્રિ ચર્યા - દીન ચર્યા, અને જીવનશૈલી લાઈફ સ્ટાઈલ માં પરિવર્તન લાવી ને સારવાર ચાલુ કરો, અને નવા જુની હઠીલી બીમારીઓ માંથી જડમુળ થી છુટકારો મેળવો...

આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરાવો.....9726975116

#પેટનાંરોગો

🗣️ *શું તમને કાયમી ઉધરસ રે છે ? તેના ઘર ગથ્થું આયુર્વેદિક ઉપચાર. મટાડો ઘરે બેઠા જ.* ખાંસી એ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં...
08/09/2023

🗣️ *શું તમને કાયમી ઉધરસ રે છે ? તેના ઘર ગથ્થું આયુર્વેદિક ઉપચાર. મટાડો ઘરે બેઠા જ.*

ખાંસી એ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે.જેનો મોટાભાગના લોકો તેમના જીવનમાં સામનો કરે છે.

*ખાંસી મુખ્યત્વે બે પ્રકારની હોય છે*
*એક ભીની ઉધરસ* અને *બીજી સૂકી ઉધરસ.*

આ લેખ લખવાનો ઉદ્દેશ તમને ઉધરસ અને તેના ઈલાજ વિશે માહિતગાર કરવાનો છે. ઉધરસ એ ગંભીર રોગોમાંની એક છે જે આપણને હૃદયની નિષ્ફળતા અને ફેફસાની નિષ્ફળતા જેવા ઘણા જીવલેણ રોગો તરફ દોરી શકે છે.

*✅આયુર્વેદિક ઉપાય :*

⭕ *૧ ચમચી તુલસી નો રસ ૧ ચમચી આદુનો રસ ૧ ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.*

⭕ *૧૦ થી ૧૨ ગ્રામ આદુ ના રસ્ મા ૧ ચમચી મધ મા મિક્સ કરી તેમા થોડી હળદર મિક્સ કરી સવારે અને સાંજ પીવુ અને અડધો કલાક પાણી ન પીવાથી કફ મટી જશે.*

⭕ *દરરોજ ૧૦ થી ૧૨ ખજૂર ખાઈ અને ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ અને બહાર નીકળી જશે*
━──────⊱◈✿◈⊰───────━
*- આવી જ હેલ્થ ટિપ્સ સંબંધિત માહિતી મેળવવા માટે તમે અને તમારા મિત્રોને Join કરો*⤵️

https://wa.me/message/WLX62XUW6WQXA1

🪀 *આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં*

45 વર્ષ થી અનુભવેલી શાસ્ત્રોક્ત પ્રામાણિક આયુર્વેદિક દવાઓ, ડાયટ ચાર્ટ, રાત્રિ ચર્યા - દીન ચર્યા, અને જીવનશૈલી લાઈફ સ્ટાઈલ માં પરિવર્તન લાવી ને સારવાર ચાલુ કરો, અને નવા જુની હઠીલી બીમારીઓ માંથી જડમુળ થી છુટકારો મેળવો...

આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરાવો.....9726975116

#પેટનાંરોગો

                           *xproblem  *xuallytransmitteddisease  *xuality  *xual                        ♥️  ***m     ત્ર...
30/08/2023

*xproblem *xuallytransmitteddisease *xuality *xual ♥️ ***m

ત્રિફળાનો ( સંસ્કૃત : त्रिफळा, "ત્રણ ફળો") એક આયુર્વેદિક [૧] હર્બલ રસાયન છે. ત્રિફળા હરડે, બહેડાં અને આંબળા એવા ત્રણ રસાળ ફળોને સુકવીને બનાવવમાં આવે છે.

આંબળા : એમ્બ્લિકા ઑફિસિનાલિસ

આયુર્વેદિક ઔષધ
ફેરફાર કરો
પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સામાં, ત્રિફલાને નીચેના વિકારમાં ઉપયોગી માનવામાં આવે છે:

👉રોગપ્રતિકારક શક્તિની વધારવા
👉પાચનમાં સુધારો
👉કબજિયાતમાં રાહત
👉જઠરાંત્રિય માર્ગની સફાઇ
👉ગેસમાં રાહત (વાતહર)
👉મધુપ્રમેહ (ડાયાબિટીસ)ની સારવાર
👉આંખના રોગની સારવાર
👉દંત ચિકિત્સામાં - એન્ડોડોમ્ટીક્સમાં રુટ કેનાલના સિંચક તરીકેની

➖➖➖➖➖➖

🪀 *આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં*

♂️ #નિ:સંતાન દંપતીઓ માટે ખુશ ખબર...... #વીર્યજંતુ માં ખામી છે ❓ #બાળક નથી થતા ❓ #સેક્સ કંટ્રોલ લુઝ છે ❓ #આધુનિક તમામ રિપ...
11/07/2023

♂️ #નિ:સંતાન દંપતીઓ માટે ખુશ ખબર......
#વીર્યજંતુ માં ખામી છે ❓
#બાળક નથી થતા ❓
#સેક્સ કંટ્રોલ લુઝ છે ❓
#આધુનિક તમામ રિપોર્ટ નોર્મલ આવે છે ❓
પરંતુ પરીણામ નથી ❓
⚧️સફળતા નો મહત્તમ દર ધરાવતું...ધન્વંતરી આર્યુર્વેદિક મલ્ટી સ્પેશિયાલિટી સેન્ટર
♀️શું ઘણી બધી આધુનિક સારવાર કરાવ્યા પછી પણ સંતાન પ્રાપ્તિ માં તકલીફ છે❓
🌡️🧪Iui, IVF ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવા ની સલાહ મળી છે ❓
🩺તો એકવાર અવશ્ય અમારા ધન્વંતરી આર્યુર્વેદિક મલ્ટીસ્પેશ્યાલીટી સેન્ટર ની મુલાકાત લો.
🧸અનેક નિ:સંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિમાં મદદ કરેલ નિષ્ણાંત ડૉક્ટર તુષાર જાદવજીભાઇ પટેલ (ભાવનગર વાળા) છેલ્લા 17 વર્ષથી સુરતમાં કાર્યરત છે.

✔️શા માટે પુસંવન વાજીકરણ સારવાર જ?
👌- પુસંવન વાજીકરણ સારવાર નો સક્સેસ રેશીયો વધારે છે.
👉- તેનો લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવે છે અને તે સુરક્ષિત ટ્રૅક રેકોર્ડ ધરાવે છે
- સારવાર માટે જે ખર્ચ છે એ બીજા કોઈ ખર્ચા કરતા ઓછો છે જેમ કે આપની વધતી ઉંમર, ધાર્મિક વિધિઓ, સમય, ખોટી માન્યતાઓ...

✔️નીચે મુજબની પરિસ્થિતિ માં પણ સંતાન પ્રાપ્તિ શક્ય છે.
- લગ્ન જીવનના ઘણા વર્ષો પછી પણ નિ:સંતાનપણું
- એક બાળક પછી બીજીવાર ગર્ભ રહેવામાં નિષ્ફ્ળતા
- પુરુષમાં શુક્રાણુની કમી / શુક્રાણુ ન હોવા
- સ્ત્રીબીજ ન બનવા / ઓછા બનવા / છુટ્ટા ન પડવા
- નળીઓ બંધ હોવી, ન હોવી, ચોટેલી હોવી
- પી.સી.ઓ.ડી / ચોકલેટ સિસ્ટ / એન્ડોમેટ્રિઓસિસ
- અંડાશય ની ગાંઠ / ગર્ભાશય ની ગાંઠ
- વારંવાર આઈ.યુ.આઈ માં નિષ્ફ્ળતા
- વારંવાર આઈ.વી.એફ માં નિષ્ફ્ળતા
- તમામ રિપોર્ટ નોર્મલ હોવા છતાં, સ્પષ્ટ કારણ ન મળતું હોવા છતાં ગર્ભ ન રહેવો.
💊 ડાયાબિટીસ, બી. પી, કોલેસ્ટ્રોલ અને થાઈરોઈડ જેવી બિમારીઓ નાં કારણે કમજોરી - નપુંસકતા, સેક્સ માં સમસ્યા ઓ ઉભી થાય છે ❓

એડ્રેસ:
Dhanvantri Multispeciality Ayurvedic
Dr. Tushar J Patel
F.10, Citycentrecomplex, Near. Param Doctor House, Reshambhavan, Lal Darwaja, Station.Surat - 395003
👉https://www.facebook.com/dhanvantrimultispecialityayurveda?mibextid=ZbWKwL
એપોઇમેન્ટ લેવા માટે 9726975116 આ નંબર પર કોલ કરવો.
👉https://instagram.com/dhanvantri_ayurveda?igshid=MzNlNGNkZWQ4Mg==
આ માહિતી જરૂરિયાત વાળા સગા, સંબંધી, મિત્રો તથા સ્નેહીજનોને ફોરવર્ડ કરવા વિનંતી.

***mia

***mia

***m



(1)
निःसंतानता...?
शुक्राणुओं में कमी- खराबी
अंडो का खराब होना
ट्यूब का बंद होना
माहवारी में अनियमितता
बच्चेदानी मे गांठ – खराबी
स्त्री-पुरुषों में सेक्स प्रोब्लेम्स

(2) सेक्स समस्याएं
स्त्री-पुरषो की सेक्स समस्याओं का समाधान
• शीघ्रपतन, स्वप्नदोष, लिंग मे कमजोरी-अल्पविकास वीर्य जतु की खराबी, पेशाब मे धात गिरना - जलन, नपुंसकता.
• ★ मासिक धर्म के रोगों, श्वेत लाल पानी गीरना अल्पविकसीत स्तन, बन्ध्यत्व गर्भपात होना

હાર્ટ એટેક.આપણા દેશ ભારતમાં 3000 વર્ષ પહેલા એક મહાન ઋષિ હતા.તેમનું નામ મહર્ષિ વાગ્ભટજી હતું.તેણે એક પુસ્તક લખ્યુંજેનું ન...
28/06/2023

હાર્ટ એટેક.

આપણા દેશ ભારતમાં 3000 વર્ષ પહેલા એક મહાન ઋષિ હતા.
તેમનું નામ મહર્ષિ વાગ્ભટજી હતું.

તેણે એક પુસ્તક લખ્યું
જેનું નામ છે અષ્ટાંગ હૃદયમ.

અને આ પુસ્તકમાં તેમણે રોગોના ઈલાજ માટે 7000 સૂત્રો લખ્યા છે!
આ તેમાંથી એક છે.

વાગ્ભટજી લખે છે કે હૃદયને હંમેશા હાર્ટ એટેક આવે છે. આનો અર્થ એ કે હૃદયની ચેનલોમાં અવરોધ શરૂ થઈ રહ્યો છે.

તો એનો અર્થ એ થયો કે લોહીમાં એસીડીટી (એસીડીટી) વધી છે.
એસિડિટી તમે સમજો છો.

એસિડિટી બે પ્રકારની હોય છે.

એક તો પેટની એસિડિટી.

અને લોહીની એસિડિટી છે.

જ્યારે તમારા પેટમાં એસિડિટી વધે છે! તો તમે કહેશો
✔️પેટમાં બળતરા થાય છે !
✔️ ખાટ્ટી ખાટ્ટી ડકાર આવે છે!
✔️ મોં માંથી પાણી બહાર આવી રહ્યું છે!
અને આ એસિડિટી વધી જાય તો!
તે હાયપરએસીડીટી હશે.
અને પેટની આ એસિડિટી લોહીમાં આવે ત્યારે વધે છે, તો તે લોહીની એસિડિટી છે.
અને જ્યારે લોહીમાં એસિડિટી વધી જાય ત્યારે આ એસિડિક લોહી હૃદયની નળીઓમાંથી બહાર નીકળી શકતું નથી! અને નળીઓમાં અવરોધ આવે
ત્યારે હાર્ટ એટેક આવે છે. તેના વિના હાર્ટ એટેક ન આવે.
અને આ આયુર્વેદનું સૌથી મોટું સત્ય છે જે તમને કોઈ ડૉક્ટર કહેતું નથી!
કારણ કે તેની સારવાર સૌથી સરળ છે.

ઈલાજ શું છે??

વાગ્ભટજી લખે છે કે જ્યારે લોહીમાં એસિડિટી વધી છે. તેથી તમે ક્ષારયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરો છો!
તમે જાણો છો કે બે પ્રકારની વસ્તુઓ છે!

એસિડિક અને આલ્કલાઇન.

એસિડ અને આલ્કલાઇન મિક્સ કરો તો શું થાય છે.
neutral ‼️તટસ્થ‼️
બધા જાણે છે.

તો વાગ્ભટજી લખે છે! લોહીની એસિડિટી વધી ગઈ હોય તો ખાઓ આલ્કલાઇન વસ્તુઓ!
તેથી લોહીની એસિડિટી તટસ્થ થઈ જશે .
અને લોહીમાં એસિડિટી ન્યુટ્રલ થઈ ગઈ.
તો જીવનમાં હાર્ટ એટેકની કોઈ શક્યતા નથી.

આ આખી વાર્તા છે.

હવે તમે પૂછશો કે એવી કઈ વસ્તુઓ છે જે ક્ષારયુક્ત છે અને આપણે ખાવી જોઈએ.

તમારા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે આલ્કલાઇન છે! જો તમે તેને ખાશો, તો ક્યારેય હાર્ટ એટેક નહીં આવે.

અને આવ્યો હોય તો ફરી આવે નહિ.

આપણે બધા જાણીએ છીએ કે સૌથી ક્ષારયુક્ત વસ્તુ શું છે અને તે દરેક ઘરમાં સરળતાથી ઉપલબ્ધ છે, તે છે દૂધી.
જેને દૂધી પણ કહેવાય છે !!
અંગ્રેજીમાં તેને bottle gourd કહે છે.
જે તમે શાક તરીકે ખાઓ છો! આનાથી વધુ આલ્કલાઇન કંઈ નથી!

તો તમે રોજ દૂધીનો રસ કાઢીને પીવો. કાચી દૂધી ખાઓ !!

વાગ્ભટજી કહે છે કે દૂધીમાં લોહીની એસિડિટી ઘટાડવાની સૌથી મોટી શક્તિ છે. તો તમારે દૂધીના રસનું સેવન કરવું જોઈએ.

કેટલું સેવન કરવું ?

દરરોજ 200 થી 300 મિલિગ્રામ પીવો.

ક્યારે પીવું ?

તમે તેને સવારે ખાલી પેટે પી શકો છો (ટોઇલેટ ગયા પછી) અથવા નાસ્તાના અડધા કલાક પછી પી શકો છો.
તમે આ દૂધીના રસને વધુ આલ્કલાઇન બનાવી શકો છો.
તેમાં તુલસીના 7 થી 10 પાન નાખો તુલસી ખૂબ જ ક્ષારયુક્ત છે તમે આમાં 7 થી 10 ફુદીનાના પાન મિક્સ કરી શકો છો! ફુદીનો પણ ખૂબ આલ્કલાઇન છે! તમારે તેની સાથે કાળું મીઠું અથવા સીંધાલુણ મીઠું ઉમેરવું જોઈએ!
તે ખૂબ જ આલ્કલાઇન પણ છે.

પણ યાદ રાખો
કાળું મીઠું અથવા સીંધાલુણ મીઠું ઉમેરો. બીજું આયોડાઇઝ્ડ મીઠું ક્યારેય ઉમેરશો નહી. આ આયોડીનયુક્ત મીઠું એસિડિક છે.

તો મિત્રો, તમારે આ દૂધીના રસનું સેવન કરવું જ જોઈએ.

તે 2 થી 3 મહિનામાં તમારા બધા હાર્ટ બ્લોકેજને ઠીક કરી દેશે.

21મા દિવસે જ, તમે જોરદાર અસર જોવા મળશે.

તમારે કોઈ ઓપરેશનની જરૂર નહીં પડે.

આપણા ભારતના આયુર્વેદ થી ઘરે જ ઈલાજ થશે.

અને તમારું કિંમતી શરીર અને લાખો રૂપિયા ઓપરેશનથી બચી જશે.

#પેટનાંરોગો

Address

Lal Darwaja Road
Surat
395003

Alerts

Be the first to know and let us send you an email when Dhanvantri Sex, Psychiatric, Skin, Allergy Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dhanvantri Sex, Psychiatric, Skin, Allergy Care:

Share