Dhanvantri Sex, Psychiatric, Skin, Allergy Care

Dhanvantri Sex, Psychiatric, Skin, Allergy Care

Comments

Women’s Day celebrates the very essence of women all over the world. This day marks the importance of why women should be treated equally without any bias or prejudice. On Match 8, Women’s Day is commemorated to honour women of all ages and races in a world where they can live freely and up to their own terms.




*ચામડીનો રોગ સફેદ ડાઘના આ રહ્યા આયુર્વેદિક ઉપાયો..*

સફેદ ડાઘ કોઈ રોગ નથી. એ માત્ર ચામડી નીચે જે રંગદ્રવ્ય હોય છે તે અદૃશ્ય થઈ જવાથી એટલે કે કોઈ રીતે નષ્ટ થવાથી દેખાતી ત્વચા છે. એ થવાનું કારણ વીરોધી ખાનપાન ગણાય છે. વીરુદ્ધ આહાર એટલે દુધ સાથે કેળાં, ખજુર, લીંબુ, પપૈયાં જેવાં ફળ, ગોળ, લસણ, ડુંગળી, મુળા, ગાજર, તુલસી, આદુ, દહીં, છાસ, કઢી, ઢોકળાં, અથાણાં જેવી કોઈ પણ ખટાશ, કે માંસ, મચ્છી, ઈંડાં, કોડલીવર ઓઈલ લેવું વીરુદ્ધ આહાર ગણાય. ઉપરાંત દહીં સાથે પણ ગોળ, મુળા, કેળાં વીરુદ્ધ આહાર ગણાય. તેમ જ ગોળ સાથે મુળા, તેલ, લસણ, અડદ પણ વીરુદ્ધ છે. વળી ઘી અને મધ સમાન ભાગે વીરુદ્ધ ગણાય છે. એ બે સાથે લેવાનાં હોય તો જરુર મુજબ એકને બીજાથી બમણું લેવું. સફેદ ડાઘમાં આ પરેજી ખાસ પાળવી.


ફુટ સલાડ, ફુટ જયૂસ, ફળો સાથે દૂધ, માંસ સાથે દૂધ ; માંસજન્ય દવાઓ સાથે દૂધ, ઈંડાં સાથે દૂધ ; ખટાશ સાથે દૂધ ; ડુંગળી, લસણ, ગાજર, મૂળા જેવાં હરિત દ્રવ્યો સાથે દૂધ લેવાથી ; ગોળ સાથે દૂધ , મૂળા , તેલ , લસણ કે અડદ લેવાથી ; દહીં સાથે દૂધ , દહીં સાથે કેળાં કે દૂધ લેવાથી ... વગેરે અનેક પ્રકારના વિરુદ્ધ આહાર કરવાથી ; કાયમી કબજિયાત રહેવાથી, કૃમિથી, અધ્યશન ( પચ્યા પહેલાં વારંવાર ખાવા ) થી, ખૂબ પસીનો વળે કે પસીનો ન જ વળે તેવો પોશાક પહેરવાથી, સવારે મોડા ઊઠવાથી કે દિવસે ઊંધવાથી ચામડીના રોગોના ઉપદ્રવ થાય છે. અને તેમાંય કોઢ અને ધોળો કોઢ ખાસ થાય છે. આજે આવાં કારણોનું પ્રમાણ વધતું જવાથી " કોઢ " અથવા " સફેદ દાગનો " રોગ સવઁત્ર વધતો જ જાય છે.

*કઈ કક્ષા સુધી મટે ?*

દરેક રોગને મટાડવા માટે એક ચોક્કસ કક્ષા - સ્ટેજ હોય છે. દસ વષઁ પસાર થઈ ગયાં હોય તો તે ધોળો કોઢ અસાધ્ય સમજવો જોઈએ. સમજપૂર્વક વ્યવસ્થિત પ્રયત્નો કરવામાં આવે તો તે આગળ વધતો અટકે, થોડો ઓછો પણ થાય, કદાચ મટે, પણ મૂળમાંથી જાય નહીં ; કારણ મળતાં ફરીને ડોકાયા વિના ન રહે. પાંચથી દસ વર્ષ વચ્ચેના પાપ્ય ધોળા કોઢમાં આહારવિહાર અને ઔષધની પૂરી કાળજી લેવામાં આવે તો કાબૂમાં રહ્યા કરે. એકથી પાંચ વર્ષની વચ્ચેનો કોઢ હોય અને ચિકિત્સાના ચારેય ચરણ બરાબર ગોઠવાય તો મહામુશ્કેલીએ મટી શકે ખરો. એક વરસની અંદરનો કોઢ સુખસાધ્ય હોવાથી યોગ્ય વૈઘ, યોગ્ય ઔષધ અને યોગ્ય દર્દીનું સંમિલન થતાં સરળતાથી મટી શકે છે. આજે તમામ કક્ષાના અને તમામના ધોળા કોઢ મટાડવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ આયુર્વેદના ઊંડા અને લાંબા અનુભવે તે શક્ય નથી. આખું શરીર ધોળું થઈ ગયું હોય, શરીરમાં સર્વત્ર નાનાંમોટા ચકામાં થઈ અંતરછા ગયાં હોય, એક ચકામું વધતાં વધતાં બીજા ચકામાને સ્પર્શી ગયું હોય ; આંખો, હોઠ, હાથપગનાં તળિયાં, ગુહ્યાંગો અને વાળ કે રૂંવાડાં સફેદ થઈ ગયાં હોય તેનો રોગ મટવો શક્ય નથી.

*પરેજી અનિવાર્ય*

કેવળ ઔષધસેવનથી કોઈનો ધોળો કોઢ મટવો શક્ય નથી. રોગના કારણરૂપ જે અપથ્ય હોય તેનું પરિવર્જન ફરજિયાત કરવું જ જોઈએ એટલે આવા દર્દીએ ઇચ્છાથી કે અનિચ્છાથી કોઢ કરનારા આહારવિહાર અને મનોવ્યાપારનો ત્યાગ કરવો જ રહ્યો. કફનો રંગ સફેદ હોવાથી અને સફેદ, ચીકણાં, ભારે, ખારાં, ખાટાં, ગળ્યા દ્રવ્યો કફકારક હોવાથી મીઠું, દહીં, દૂધ, કેળાં, ખાંડ, ગોળ, શેરડી, ઘી, માખણ, મીઠાઈઓ, ફળો, ફરસાણ, ટમેટાં, લીંબુ, અડદ, તલ વગેરેનો ત્યાગ કરવો. દિવસે ઊંઘવું નહીં, સંયમ પાળવો, ધોળા કોઢમાં પથ્ય એવાં ઘઉં, મગ, તુવેર, ચણા, કારેલાં, પરવળ, હળદર, મરી, તાંદળજો, મેથી, પાલખ, દૂધી, ગલકાં, કંટોલાં જેવાં દ્રવ્યોનું જ સેવન કરવું.

*ધોળા કોઢની સારવાર*

ધોળા કોઢમાં ઘરગથ્થુ ઔષધરૂપે રોજ સવારે એક કપ ગોમૂત્ર પીવું અથવા સ્વમૂત્ર પીવું. ગોમૂત્રથી સ્નાન કરવું અથવા ગોમળ ઘસીને સ્નાન કરવું. આમા ગૌમૂત્ર તાજું જ લેવું. (15-20 મિનિટ સુધીનું).
જો આ થઈ શકે તેમ ન હોય તો રાત્રે પાણીમાં લીમડો પલાળીને સવારે તે પાણીથી સ્નાન કરવું. લીમડાનો કપ ભરીને રસ સવારે રાત્રે પીવો. લીંબોળીનું તેલ ડાધ ઉપર ઘસવું. ખેરસાર અથવા સાચો પાનનો કાથો એકએક ચમચી ફાકી જેવો, ખેરની અંતરછાલ ઉકાળીને સ્નાન કરવું કે ડાઘ પર સિંચન કરવું. પીવાનું પાણી ઉકાળતી વખતે ખેરસારની પોટલી નાખવી. બાવચીનું ચોખ્ખું તેલ ડાધ ઉપર પાંચ મિનિટ ઘસી તેના ઉપર સૂર્યનાં કિરણ પાંચ - દસ મિનિટ ઝીલવાં. કબજિયાત હોય તેમણે વાયુ ચૂર્ણ અથવા તેના જેવું કોઈ માફક ઔષધ યોગ્ય માત્રામાં પાણી સાથે લેતાં રહેવું. લધુ મંજિષ્ઠાદિ કે મહા મંજિષ્ઠાદિ ક્વાથ ઘેર ઉકાળીને કે તૈયાર લાવીને લેતા રહેવું અથવા તેની ગોળી ૪ થી ૬ ગોળી દિવસમાં બે - ત્રણ વખત પાણી સાથે ગળવી. તે રીતે ખદિરસાવાદિ ઘનવટી પણ ગણી શકાય.

તૈયાર ઔષધોમાં અને મારા મત પ્રમાણે સારામાં સારું ઔષધ જો કોઈ હોય તો તે છે *બાકુચી લેપ* અને *બાકુચી રસાયન વટી*. આ બન્ને લેવાથી પણ સારૂ એવું પરિણામ મળશે. આ રોગમાં સારું પરિણામ મેળવવા માટે દર્દીએ *ઉતાવળે કેરી ન પાકે* આ કહેવત પ્રમાણે ઉતાવળે પરિણામ મળશે નહીં. માટે ખૂબ જ ધીરજ રાખીને ઉપચાર કરવા.

રોગ જૂનો અને જટિલ હોય તો વમન, વિરેચન, સ્વેદન તેમ જ પ્રછાનકર્મ ( ખોતરવું ) જેવી વ્યવસ્થિત ક્રિયાનો સહારો લેવો ઘણો હિતાવહ છે.પંચકર્મ કરાવ્યા પછી લેવાયેલાં ઔષધો વધુ કામયાબ બને છે.

*ગાયત્રી ઔષધ અને ગાયત્રી મંત્ર*

સાધ્ય કે અસાધ્ય ધોળા કોઢમાં દેવવ્યપાશ્રય ચિકિત્સારૂપે આયુર્વેદે ગાયત્રીમંત્રની સાધના કરવાનું સૂચવ્યું છે. ગાયત્રીમંત્ર એ સૂર્યનો મંત્ર હોવાથી કફજન્ય ચર્મરોગોનો ખાસ નાશ કરે છે. વળી તે પવિત્ર હોવાથી પાપજન્ય કોઢમાં પ્રભાવથી પરિણામ આપે છે. શ્ચિત્ર ( ધોળા કોઢ ) ના દર્દીએ હંમેશાં સૂયોઁદયકાળે જે અંગ ઉપર સફેદ સફેદ ડાઘ હોય તેના ઉપર કિરણો પડે તે રીતે અધોઁ કલાક ગાયત્રીમંત્રની આરાધના નિયમિત કરતાં રહેવું તે ખૂબ હિતાવહ છે. તેમ જ દિવસ-રાત હરતાં-ફરતાં કામ કરતાં ગાયત્રીમંત્રનું જ સતસ રટણ કરવું.

*ઘરગથ્થુ ઉપચાર*
(૧) અત્યંત ઉગ્ર ગંધને લીધે તરત ઓળખાઈ આવતા અને આખા ભારતમાં થતા બાવચીના છોડ આયુર્વેદનું પ્રસીદ્ધ ઔષધ છે. એક ચમચી બાવચીનાં બી એક ચમચી તલના તેલમાં વાટી સવાર-સાંજ એકાદ વરસ સુધી નીયમીત પીવાથી સફેદ ડાઘ અને બીજાં ચામડીનાં દર્દો નાશ પામે છે. એનો બીજો પાઠ પણ નીચે છે.
(૨) બાવચીનાં બીને દુધમાં ખુબ લસોટી ઘટ્ટ બને ત્યારે લાંબી સોગટી બનાવી લેવી. આ સોગટીને દુધમાં ઘસી પેસ્ટ(લેપ) જેવું બનાવી સફેદ ડાઘના ડાઘ પર લગાવી સવારના કુમળા તડકામાં અર્ધો કલાક બેસવું. લાંબો સમય આ ઉપચાર કરવાથી સફેદ ડાઘ મટે છે.
(૩) મન:શીલ, હરતાલ, કાળાં મરી, સરસીયુ અથવા બાવચીનું તેલ, અને આંકડાનું દુધ આ બધાંનો લેપ બનાવી ચોપડવાથી સફેદ ડાઘ મટે છે.
(૪) મોરથુથુ, વાવડીંગ, કાળાં મરી, કઠ-ઉપલેટ, લોધર અને મન:શીલ આ દ્રવ્યોનો લેપ સફેદ ડાઘ મટાડે છે.
(૫) કરંજનાં બી, કુવાડીયાનાં બી અને કઠ એટલે કે ઉપલેટ આ ત્રણે ઔષધો સમાન ભાગે લઈ બારીક ચુર્ણ કરો. એને ગૌમુત્રમાં લસોટી તેનો લેપ સફેદ ડાઘવાળા સ્થાન પર લગાડવાથી થોડા દીવસોમાં જ સફેદ ડાઘ મટવા લાગે છે.
(૬) રસવંતી અને કુવાડીયાનાં બીજને કોઠાના રસમાં મીશ્ર કરી કરેલો લેપ સફેદ ડાઘ મટાડે છે.
(૭) મુળા તથા સરસવનાં બીજ, લાખ, હળદર, પુંવાડીયાનાં બીજ, ગંધબીરોજા, ત્રીકટુ ચુર્ણ (સમાન ભાગે સુંઠ, મરી, પીપરનું ચુર્ણ), વાવડીંગનું ચુર્ણ આ બધાં ઔષધોને મીશ્ર કરી ગૌમુત્રમાં લસોટી લેપ કરવાથી દાદર, ખરજવું, ખસ, સફેદ ડાઘ, કીટીભ અને ભયંકર કપાલ કુષ્ઠ મટે છે.
(૮) હળદર અને દારુહળદર, ઈન્દ્રજવ, કરંજનાં બીજ, જાયનાં કોમળ પાન, કરેણનો મધ્ય ભાગ તથા તેની છાલ આટલાનો લેપ કરી તેમાં તલના છોડનો ક્ષાર નાખી લગાડવાથી સફેદ ડાઘ મટે છે. (આ લેપ લગાડી સવારના તડકામાં બેસવું)
(૯) કુંવાડીયાનાં બીજ, કઠ, સૌવીરાંજન, સીંધવ, સરસવનાં બીજ તથા વાવડીંગ આ બધાં ઔષધો સરખા ભાગે લઈ તેને ગૌમુત્રમાં ખુબ જ લસોટી લેપ તૈયાર કરવો. આ લેપ લગાડી તડકામાં બેસવાથી ક્રીમી, સફેદ ડાઘ, દદ્રુ, તથા મંડલ કુષ્ઠ-સોરાયસીસ થોડા દીવસોમાં મટે છે.
(૧૦) સફેદ ડાઘ મટાડવા અડદનો લોટ વાપરી શકાય. અડદનો લોટ પાણીમાં થોડો વખત પલાળીને પછી લીક્વીડાઈઝર અથવા રવઈથી સખત રીતે વલોવવો. એ લોટ દીવસમાં ચાર પાંચ વખત સફેદ ડાઘ પર લગાડતા રહેવું.
(૧૧) ગરમ કરેલા ગેરુના પાઉડરમાં તુલસીનાં પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી સફેદ ડાઘ પર સવાર-સાંજ લગાડવાથી ફાયદો થાય છે.
(૧૨) ગાયના મુત્રમાં ૩-૪ ગ્રામ હળદર મેળવી પીવાથી સફેદ ડાઘ મટે છે.
(૧૩) તાજા અડદ વાટી ધોળા સફેદ ડાઘ પર ચોપડવાથી સારો લાભ થાય છે.
(૧૪) તાંદળજાની ભાજી ખાવાથી સફેદ ડાઘ મટે છે.
(૧૫) રાઈના ચુર્ણને ગાયના આઠ ગણા જુના ઘીમાં મેળવી લેપ કરવાથી સફેદ ડાઘ મટે છે. એનાથી ખસ, ખરજવું અને દાદર પણ મટે છે.
(૧૬) તુલસીના મુળનો ઉકાળો કરીને પીવાથી સફેદ ડાઘ મટે છે.
(૧૭) કેળના સુકવેલા પાનનો બારીક પાઉડર માખણ કે ઘી સાથે મેળવી દીવસમાં ચારેક વખત લગાડવો. દીવસો સુધી પ્રયોગ ધીરજ પુર્વક કરતા રહેવાથી સફેદ ડાઘ મટે છે.
(૧૮) આંકડાનાં મુળ ૪૦ ગ્રામ, કરેણનાં મુળ ૪૦ ગ્રામ, ચણોઠી ૪૦ ગ્રામ, બાવચીનાં બીજ ૨૦૦ ગ્રામ, હરતાલ ૪૦ ગ્રામ, સુકો ભાંગરો ૪૦ ગ્રામ, હીરાકસી ૨૦ ગ્રામ અને ચીત્રકમુુળ ૨૦ ગ્રામનું બારીક વસ્ત્રગાળ ચુર્ણ બનાવી એ પલળે એટલું ગૌમુત્ર નાખી ખુબ લસોટી પેંડા જેવડી સોગઠીઓ બનાવી સુકવી લેવી. આ સોગઠી પથ્થર ઉપર ગૌમુત્રમાં લસોટવી. આ પેસ્ટ સવાર-સાંજ સફેદ ડાઘ પર લગાડવાથી કોઈને જલદી તો કોઈને ધીમે ધીમે મટે છે. આ ચુર્ણ ફક્ત બાહ્ય ઉપચાર માટે જ વાપરવું, ખાવામાં ઉપયોગ કરવો નહીં.
(૧૯) સફેદ ડાઘ અસાધ્ય ગણાય છે. શરીરના કોઈ ભાગ પર સફેદ ડાઘ થયા હોય પણ એ ભાગના વાળ સફેદ થયા ન હોય તો મધમાં નવસાર મેળવી દીવસમાં ચારેક વખત લગાડતા રહેવાથી બેએક મહીનાની અંદર પરીણામ જોવા મળે છે. ધીરજ પુર્વક લાંબા સમય સુધી પ્રયોગ કરવો જોઈએ. વળી આ ઉપચારની ખુબી એ છે કે ત્વચા પર બળતરા થતી નથી. આથી શરીરના કોમળ ભાગ પર પણ કરી શકાય, અને એની કોઈ આડ અસર નથી. આમ છતાં ઉપાય કરતાં પહેલાં તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ લેવી.
(૨૦) ગરમાળો, કરંજ, થોર, આંકડો અને ચમેલી પાંચેય વનસ્પતીનાં પાન ગોમુત્રમાં પીસીને લેપ કરવાથી સફેદ ડાઘ મટે છે.
(૨૧) રાળનું તેલ દીવસમાં બે વખત નીયમીત લગાડવાથી સફેદ ડાઘ મટે છે. શાલવૃક્ષનો ગુંદર રાળ તરીકે ઓળખાય છે. દેશી દવાવાળાને ત્યાં એ રાળના તેલ તરીકે વેચાય છે.
(૨૨) કંકોડાનો રસ ચોપડવાથી અને તેનું શાક ખાવાથી સફેદ કોઢનો રોગ મટે છે.
(૨૩) બાવચીના દાણા-બીજ અને કાળા તલનું સરખા ભાગે બનાવેલું એક ચમચી મીશ્રણ રોજ રાત્રે ફાકી જવાથી અને સફેદ ડાઘ પર બાવચીનું તેલ લગાડી સવારના તડકામાં એક કલાક રોજ બેસવાથી એ મટી જાય છે.
(૨૪) સફેદ ડાઘ મટાડવા અડદનો લોટ વાપરી શકાય. અડદનો લોટ પાણીમાં થોડો વખત પલાળીને પછી લીક્વીડાઈઝર અથવા રવઈથી સખત રીતે વલોવવો. એ લોટ દીવસમાં ચાર પાંચ વખત સફેદ ડાઘ પર લગાડતા રહેવું.

#સફેદકોઢ #વિરૃદ્ધઆહાર
નાહવા નું મહત્વ આયુર્વેદિક શાસ્ત્રોક્ત દ્રષ્ટિ એ.........

#સ્નાન #ઉનાળો
એલોપથી દવાઓથી શું થાય છે તેનો એક નમૂનો નીચે આપેલ ન્યૂઝપેપરના કટિંગમાં છે.

માટેજ એલોપથી છોડી વર્ષો જૂનું આયુર્વેદ અપણાવીશું તો જ રહીશું સ્વસ્થ...
#એસીડીટી #સુરત #સુરતી

Specialist in Male-Female Pre-post Marriage S*x & Psychiatric Problem. Any Skin Diseases & Any Aller Our Services Ensure That
1. Seeking your Good Wishes Always.

Welcome to Dhanvantri S*x Psychiatric Skin Allergy Care Clinic Surat(Dr. Tushar J Patel, F-10/ City Center, Near Resham Bhavan, Lal Darwaja opp,Railway Station Surat, Gujarat, Surat, Gujarat 395003) And Bhavanagar(Dr. Jitendra J Patel, Opposite Khatri Penda, Near- Rto Circle, Gadhechi Vadla, Vijayraj Nagar, Bhavanagar-364002). We are a team of Top S*xologists / Best S*xologists and we have helped

Operating as usual

20/01/2023

#પથારીમાંપેશાબ *xproblem *xuallytransmitteddisease *xuality *xual ♥️ ***m

14/01/2023

🪂🪂🪂🪂🪂🪂🪂🪂🪂🪂

*ઉત્તરાયણ*

આપણી પૌરાણિક અને ભારતીય સંસ્કૃતિના આધારે જે સંસ્કારનું સિંચન થયું છે. જે ઘણા ઉમદા અને વૈવિધ્યસભર રીત રિવાજ નીતિ નિયમ તથા દિનચર્યા અને ઋતુ ચર્યા પર નિર્ભર છે.આપણી ભારતીય સંસ્કૃતિમાં વૈવિધ્ય સભર તહેવાર આવે છે.જે એક આપણા ભારત દેશ માટે વિવિધતામાં એકતા સમાન પુરવાર થાય છે.દરેક તહેવાર પાછળ તેનું હાર્દ,મહત્વ અને હેતુ સમાયેલો છે. જેમાં શાસ્ત્ર સાથે વિજ્ઞાન પણ જોડાયેલું છે. આપણા દરેક તહેવાર સાથે સનાતન સત્ય જોડાયેલું છે. તહેવારની આગવી વિશિષ્ટતા તથા તેનું મહત્વ છુપાયેલું છે. તેમાં ઋતુ અનુસાર તેને માફક વાનગી તથા વ્યંજનો અને પકવાનો સમાવેશ થાય છે. આમ આવું શાસ્ત્રો અને ધાર્મિક ફળકથન અનુસાર પર્વ મનાવવું તે પણ એક અનુપમ લ્હાવો છે.અહીં આપણે વાત કરી રહ્યા છીએ ઉતરાયણ. ઉતરાયણ નું બીજું નામ મકરસંક્રાંતિ છે.ઉત્તરાયણ એટલે ખગોળશાસ્ત્ર અનુસાર સૂર્યનારાયણ દર મહિને રાશિ બદલતા હોય છે. 14 મી જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી તેને મકરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. તેથી ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. આ તહેવાર તેમાં દાન પુણ્ય નો તથા સંક્રાંતિ સ્થાનનું ઘણું જ મહત્વ અને મહાત્મય છે. આ દિવસે બધી નદી તથા ગંગા સાગરમાં સ્નાન કરવું અતિ ઉમદા અને અને ઘણું પુણ્ય મેળવવાનું અલૌકિક પર્વ છે. આ દિવસે ગંગા સાગરમાં સ્નાન કરવું ખૂબ જ ઉમદા અને પવિત્ર છે. તે સ્થાનને અતિ ઉત્તમ માનવામાં આવ્યું છે. દાનપુણ્યમા કપડા,ગરમ ધાબળા, શાલ, કાળા તલનીચીકી, રીંગણ, લીલા ચણા,શેરડી, બોર, જમરૂખ, શિયાળાના વસાણા પાક તથા ઘઉં નું દાન સર્વોચ્ચ ગણાય છે. આમાં ઘરની બહેન,દીકરી, તથા બ્રાહ્મણ, ગરીબ માણસને દાન કરવાથી સર્વોત્તમ પુણ્ય મળે છે.જે ખરેખર એક સમગ્ર વર્ષ દરમિયાન ઉતરાયણના દાનનું મહત્વ સર્વોત્તમ અને અલૌકિક ઉર્જા પ્રદાન કરનાર અને દાન માટે નું ઉત્તમ થી અતિ ઉત્તમ પર્વ છે.આ દિવસે દાન પુણ્યનું અનેકો ગણું પુણ્ય અંકાય છે.બહેન દીકરીને ખીચડા સ્વરૂપે ઉપર વર્ણવેલ તમામ ચીજનું દાન દેવાય છે. આ દિવસે નવા વ્રત જપ તપનો પ્રારંભ કરવામાં આવે છે. તથા અગાઉના વર્ષ એ લીધેલ વ્રતને ઉજવવામાં પણ આવે છે.આ દિવસે ચોગાનમાં,મેદાનમાં, અથવા ઘરની છત ધાબા પર પતંગ ચગાવવાનો અદભુત દિવસ છે.જે દિવસે નાના-મોટા સૌ અબાલ વૃદ્ધ બધા ભેગા મળીને આ પર્વને મન ભરીને માણે છે.*કાપ્યો છે.* નામના નારા લાગે છે.પતંગ કપાય એટલે પીપુડા અને અલગ અલગ અવાજો કાઢી ખુશી વ્યક્ત કરે છે. રાત્રે ગુબારા અને કંદીલ ચડાવવામાં આવે છે.તે સમયે જબરી આતશબાજી સર્જાય છે. દિવાળી જેવો મહાલ ખડો થાય છે. વાતાવરણમાં અનેરૂ અને આગવું રોશની પર્વ ખડું થાય છે.તલ,મમરા,સીંગ,દાળિયા ની ચીકી, શેરડીની જયાફત થાય છે.ઉજાણી થાય છે.નાના-મોટા સૌ મન ભરીને પતંગની રસા કસીની મોજ માણે છે.ગોગલ્સ,બલુન, ખીચડો તથા ફિક્સ પેક લંચ ની જબરી માંગ રહે છે.આ દિવસે તો સ્ત્રીઓ પણ રસોડે તાળું મારી હડતાલ રાખે છે.જે એક ખરેખર આવકાર્ય અને સોનામાં સુગંધ સમાન 100 ટચના સોના માફક અનેરા ઉત્સાહની આચ્છાદિત પર્વ લાગે છે. આ દિવસે આકાશમાં જાણે દિવસે પણ તારલાઓ વિહાર કરવા આવ્યા હોય તેવો ભવ્યાતિ ભવ્ય માહોલ સર્જાય છે.પતંગ થકી આ પર્વ આપણને સદા ઉડતા રહેવાનો આદેશ આપે છે.પતંગની દોર જેમ કપાય છે. તો પતંગ ગમે તે જગ્યાએ પટકાય છે. તેની જિંદગી ક્ષણિક છે.તે જાણે છે છતાં ઉડવાનું ચૂકતો નથી.જીવનમાં ઉડાન સદા ઊંચી રાખવી.તે મંત્ર આપણને પતંગ પાસેથી મળે છે.એટલે સદા ઉંચા અરમાન રાખવા મોળુ નિમ્ન કક્ષાનું કદી વિચારવું નહીં. પતંગને કનકવો પણ કહેવામાં આવે છે.પતંગ અને માનવી બંનેને હવાની ઓક્સિજનની જરૂર છે.જો હવા ન હોય તો પતંગ આકાશમાં તેની મંજલ કાપી શકતી નથી. જો હવા ન હોય તો તૂટેલો પતંગ પલવારમાં જમીન પર પટકાઈ જાય છે. માનવીનું પણ પતંગ જેવું જ છે.હવા ઓક્સિજન વગર માનવી પણ ગુંગળાઈ જાય છે. પતંગ જેમ દોરીથી બંધાયેલ છે.તેમ માનવી પણ જીવનરૂપી દોરીથી માનવી રૂપી પતંગ બંધાયેલ છે.આમ જોવા જઈએ તો પતંગ અને માનવીની જિંદગી ક્ષણિક અને તેમાં જરા પણ નિશ્ચિતતા નથી. ક્યારેય અવકાશના તારલા માફક ખરી પડશે? તેવું જ આ પતંગ અને માનવીના ભાવી માટે પણ દ્રશ્યમાન થાય છે.આ પર્વ એક એવો છે કે જે અંગ્રેજી મહિના પ્રમાણે આવે છે.આ પર્વ આપણા ભારત દેશમાં દરેક પ્રાંતમાં ઉજવાય છે. દરેકમાં તેનો હાર્દ, મહત્વ અને પૌરાણિક માન્યતા છુપાયેલી હોય છે.
૧) ગુજરાતમાં દાન પુણ્ય તથા પતંગ ઉત્સવ તરીકે મનાવાય છે.
૨) મહારાષ્ટ્રમાં તીલગુડ ખા ઓર શુભ બોલ તથા હલ્દી કુમકુમ તરીકે મનાવાય છે.
૩) પંજાબમાં લોહરી નામના તહેવાર તરીકે એક હોળી માફક મનાવાય છે.
૪) સાઉથમાં ઊબટન તથા પોંગલ બનાવવાનો મહિમા છે.
૫) ઉત્તર પ્રદેશમાં પણ દાન પુણ્ય તથા નદીમાં સ્નાન કરવાનો અનેરો અને ઉત્તમ ઉત્સાહ હોય છે.
૬) સિંધી લોકો ઘરની બહાર પોતાના વાડામાં ઠંડા પાણીમાં નહાય છે. તથા ઉમદા રસોઈ અને પકવાન બનાવી મનાવે છે.
આમ જોઈએ તો ઇતિહાસ પણ ઉતરાયણ વિશે સાક્ષી છે. કે મહાભારતમાં ભીષ્મપિતામહનું મૃત્યુ પણ આ દિવસે થયું.ત્યાં સુધી તેમણે પ્રાણ ટકાવી રાખ્યા. કારણકે આ દિવસ ઉત્તમ અને પુણ્યોદય કારક દિવસ છે.માટે ઉતરાયણ પર્વ પ્રભુ પારાયણ બનવાનું છે.ભગવાન વિષ્ણુ, મહાદેવ અને સૂર્યનારાયણ દેવની ઉપાસનાનું પર્વ છે. ભગવાનના હાથમાં જીવનરૂપી પતંગની દોરી સોંપી ઈર્ષા, રાગ, દ્વેષથી મુક્ત થઈ આધ્યાત્મના ગગનમાં વિહાર કરીએ. જીવનરૂપી પતંગની દોર આકાશમાં ગતિ કરાવવા માટે સદગુરુને ફિરકી સોંપવી પડે તો પછી પતંગ ક્યારે પણ કપાતી નથી.પતંગ ઉચે ઉડે તેને નીચે પાડવો કે કાપવો એટલે કે વ્યક્તિ ઊંચે ઉડે, આગળ આવે,એટલે તેને નીચે કેમ પાડવો? તે ઈર્ષાળુ વ્યક્તિની મેલી મુરાદ છે. સર્વોત્તમ અર્થ જોઈએ તો ઉચ્ચે ઉડો પણ અભિમાન ન કરો.ઈર્ષાળુ બની બીજાના પગ ન પછાડો.પરંતુ ચીકી તથા શેરડી માફક મીઠું મીઠું બોલી જીવનમાં મીઠાશ અને પ્રેમ ભાવના પ્રગટાવો.

🫅🏼👸🏼 *ચાર ખૂણા નું ચોકઠું, આભમાં ઊડ્યું જાય, રાજા પૂછે રાણીને,કયું જનાવર જાય..*🫅🏼👸🏼

🪂🪂🪂🪂🪂🪂🪂🪂🪂🪂
#ઉતરાયણ *xproblem *xuallytransmitteddisease *xuality *xual ♥️ ***m

13/01/2023

#પથારીમાંપેશાબ *xproblem *xuallytransmitteddisease *xuality *xual ♥️ ***m

05/01/2023

🤧શું તમને પણ ધૂળ, ધુમાડો અને રજકણો થી એલર્જી છે❓
અને પરેશાન થઈ ગયા છો❓

😫અને શું કરવું ખબર નથી પડતી❓
👉તો એના સોલ્યુશન માટે આજે જ અમારા ધન્વંતરી આયુર્વેદિક ઇમ્યુંનોથેરાપી સેન્ટર ની મુલાકાત લો......

નાકની એલર્જી | એલર્જી ની ખાંસી | આંખની એલર્જી | ચામડીની એલર્જી | એલર્જી અસ્થમા | ફૂડ એલર્જી | ધૂળની એલર્જી | સાયનસ ની તકલીફ

એલર્જી ની તપાસ | એલર્જી સારવાર | એલર્જી નું પરમેનન્ટ સોલ્યૂશન

🩺કાયમી શરદી | લાંબા સમય ની ખાંસી | અનુભવી એલર્જી સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર દ્વારા સારવાર

વધુ માહિતી માટે સંપર્ક કરો-
☎️9726975116

🗼કન્સલ્ટિંગ સમય :
સવારે 10:00am થી 1:00pm
સાંજે 5:00pm થી 8:00pm
એપોઈન્ટમેન્ટ લઈ ને મુલાકાત લેવી
➡️From-
ધન્વંતરી આયુર્વેદિક મલ્ટીસ્પેશિયાલીટી સેન્ટર,
F-10, સીટી સેન્ટર કોમ્પલેક્ષ, રેશમ ભવન પરમ ડૉક્ટર હાઉસ ની બાજુ માં, લાલ દરવાજા પાસે સ્ટેશન રોડ, સુરત

✔️એલર્જી ના લક્ષણો:-
સતત છીંકો આવવી, નાક માંથી પાણી નીકળવું, આંખ લાલ થવી, આંખ અને નાક માં ખંજવાળ આવવી, માથું દુખવું ,...

✔️અસ્થમા (દમ) : શ્વાસ ચડવો કે ફૂલવો , શ્વાસ લેવામાં તકલીફ થવી ,પમ્પ લેવો, સીડી ચડતી વખતે હાંફ ચડવી

✔️સાઇનસ ની તકલીફ : માથાનો એક ભાગ દુખવો, નાક બંધ થઈ જવું અને પાણી નીકળવું..

✔️સ્કીન એલર્જી:- શીળસ, સોરિયાસિસ, ખોડો, ઉંદરી, શરીરે ખંજવાળ, લીલું સુકું ખરજવું, ધાધર, સફેદ કાળા દાગ, કરોળિયા નીકળવા,સુર્ય નાં તાપ ની એલર્જી.

💊આવી બધી જ પરિસ્થિતિમાં આયુર્વેદિક ઇમ્યુંનોથેરાપી ખૂબ અસરકારક છે..
અને આ દવા કે સારવાર ની કોઈ પણ આડઅસર નથી.

https://www.facebook.com/dhanvantrimultispecialityayurveda?mibextid=ZbWKwL
#શ્વાસ #દમ #એલર્જીસારવાર #સોરીયાસિસ #કફ #સાયનસ #શીળસ

04/01/2023

*xproblem *xuallytransmitteddisease *xuality *xual ♥️ ***m #બિમારીઓ

28/12/2022

♂️#નિ:સંતાન દંપતીઓ માટે ખુશ ખબર......
#વીર્યજંતુ માં ખામી છે ❓
#બાળક નથી થતા ❓
#સેક્સ કંટ્રોલ લુઝ છે ❓
#આધુનિક તમામ રિપોર્ટ વુંનોર્મલ આવે છે ❓પરંતુ પરીણામ નથી
⚧️સફળતા નો મહત્તમ દર ધરાવતું...ધન્વંતરી આર્યુર્વેદિક મલ્ટી સ્પેશિયાલિટી સેન્ટર
♀️શું ઘણી બધી આધુનિક સારવાર કરાવ્યા પછી પણ સંતાન પ્રાપ્તિ માં તકલીફ છે❓
🌡️🧪Iui, IVF ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવા ની સલાહ મળી છે ❓
🩺તો એકવાર અવશ્ય અમારા ધન્વંતરી આર્યુર્વેદિક મલ્ટીસ્પેશ્યાલીટી સેન્ટર ની મુલાકાત લો.
🧸અનેક નિ:સંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિમાં મદદ કરેલ નિષ્ણાંત ડૉક્ટર તુષાર જાદવજીભાઇ પટેલ (ભાવનગર વાળા) છેલ્લા 17 વર્ષથી સુરતમાં કાર્યરત છે.

✔️શા માટે પુસંવન વાજીકરણ સારવાર જ?
👌- પુસંવન વાજીકરણ સારવાર નો સક્સેસ રેશીયો વધારે છે.
👉- તેનો લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવે છે અને તે સુરક્ષિત ટ્રૅક રેકોર્ડ ધરાવે છે
- સારવાર માટે જે ખર્ચ છે એ બીજા કોઈ ખર્ચા કરતા ઓછો છે જેમ કે આપની વધતી ઉંમર, ધાર્મિક વિધિઓ, સમય, ખોટી માન્યતાઓ...

✔️નીચે મુજબની પરિસ્થિતિ માં પણ સંતાન પ્રાપ્તિ શક્ય છે.
- લગ્ન જીવનના ઘણા વર્ષો પછી પણ નિ:સંતાનપણું
- એક બાળક પછી બીજીવાર ગર્ભ રહેવામાં નિષ્ફ્ળતા
- પુરુષમાં શુક્રાણુની કમી / શુક્રાણુ ન હોવા
- સ્ત્રીબીજ ન બનવા / ઓછા બનવા / છુટ્ટા ન પડવા
- નળીઓ બંધ હોવી, ન હોવી, ચોટેલી હોવી
- પી.સી.ઓ.ડી / ચોકલેટ સિસ્ટ / એન્ડોમેટ્રિઓસિસ
- અંડાશય ની ગાંઠ / ગર્ભાશય ની ગાંઠ
- વારંવાર આઈ.યુ.આઈ માં નિષ્ફ્ળતા
- વારંવાર આઈ.વી.એફ માં નિષ્ફ્ળતા
- તમામ રિપોર્ટ નોર્મલ હોવા છતાં, સ્પષ્ટ કારણ ન મળતું હોવા છતાં ગર્ભ ન રહેવો.
💊 ડાયાબિટીસ, બી. પી, કોલેસ્ટ્રોલ અને થાઈરોઈડ જેવી બિમારીઓ નાં કારણે કમજોરી - નપુંસકતા, સેક્સ માં સમસ્યા ઓ ઉભી થાય છે ❓

એડ્રેસ:
Dhanvantri Multispeciality Ayurvedic
Dr. Tushar J Patel
F.10, Citycentrecomplex, Near. Param Doctor House, Reshambhavan, Lal Darwaja, Station.Surat - 395003

એપોઇમેન્ટ લેવા માટે 9726975116 આ નંબર પર કોલ કરવો.

આ માહિતી જરૂરિયાત વાળા સગા, સંબંધી, મિત્રો તથા સ્નેહીજનોને ફોરવર્ડ કરવા વિનંતી.

***mia

***mia

***m


27/12/2022

*अंजीर*

अंजीर मधुर, ठण्डे, गरिष्ठ होते हैं। ये *पित्तविकार, रक्त विकार, कब्ज तथा वायु* का नाश करने वाले हैं। अंजीर दो तरह के होते हैं। बोया हुआ, जिसके फल और पत्ते बड़े होते हैं और दूसरा जंगली, जिसके फल और पत्ते पहले वाले से अपेक्षाकृत छोटे होते हैं । *कच्चे फल का रंग हरा* और *पके हुए का रंग पीला या बैंगनी,* लेकिन अन्दर से बहुत लाल होता है । यह फल मीठा स्वादिष्ट व स्वास्थ्यवर्धक होता है ।

इसे हिन्दी और गुजराती में अंजीर कहते हैं, संस्कृत में काकोदुम्बरिका, मन्जुल, पंजाबी में किमरी फगवारा, अंग्रेजी में फोग तथा वनस्पति शास्त्र में फायकस केरिका कहा जाता है। अंजीर गूदेदार, खोखला फल होता है, जिसके सिरे पर संकीर्ण छिद्र होता। है तथा इसमें अनगिनत छोटे नर तथा मादा पुष्प होते हैं ।

ताजा अंजीर बड़ा स्वादिष्ट, मीठा तथा उत्तम पोषण देने वाला फल है। अंजीर का महत्व इसमें नीहित खनिज तथा शर्करा तत्वों के कारण होता है। इसके खनिज तत्व अन्य ताजे खाद्यों की तुलना में दो से चार गुने अधिक होते हैं, केवल पनीर तथा कुछ गिरियों में इससे अधिक कैल्शियम होता है। इनमें लगभग सभी फलों, सब्जियों तथा अधिकांश अन्य *सूखे मेवों से अधिक लौह और ताम्बा* होता है । जस्ता भी सूक्ष्म मात्रा में विद्यमान होता है। ताजे व सूखे अंजीरों में पर्याप्त मात्रा में *विटामिन ए, सी तथा अल्प मात्रा में विटामिन बी* और डी मिलता है ।

सूखे अंजीर में शर्करा एवं क्षार ताजे अंजीर से ज्यादा होती है। अंजीर *पुरानी खांसी वाले रोगी* को लाभ पहुंचाता है, क्योंकि यह बलगम को पतला कर काटता रहता है। औषधि रूप में उपयोग करने पर अंजीर गुर्दा एवं *पथरी के रोग* को दूर करने में सहायता पहुंचाता है। यह यकृत और पीलिया के रोगों को दूर करने के लिए भी उपयोगी है। *गठिया और बवासीर* जैसे रोगों के इलाज के लिए भी इसे उपयोगी समझा गया है।

*सूखे अंजीर को दूध में उबाल कर खाने तथा उसी दूध के पीने से कब्ज दूर होती है।* अंजीर को विदेशों में संघातिक फोड़े, बाल तोड़ तथा मसूढ़े पर होने वाले फोड़े पर बांधा जाता है सूखे अंजीर का पुल्टिस पीबदार जख्म और नासूर की दुर्गन्ध को दूर करने में सहायक सिद्ध होता है

श्वेत कुष्ठ के आरम्भ में ही अंजीर के पत्तों का रस लगाने से उसका बढ़ना बन्द होकर आराम देने लगता है। *गांठ व फोड़े की सूजन को कम करने के लिए सूखे या हरे अंजीर को जल में औटाकर लेप किया जाता है*

अंजीर बादाम और पिस्ते के साथ खाने से बुद्धिवर्धक होता है

ताजे अंजीर सुस्वादु होते हैं और भोजनोपरान्त वैसे ही या मुरब्बा बनाकर काम में लाए जा सकते हैं ।

*छोटे बच्चों और गर्भवती महिलाओं को अंजीर विशेष रूप से खाने चाहिए। इससे उन्हें पर्याप्त पोषण मिलता है।* अंजीर के साथ बादाम, इलायची, केशर, चिरोंजी, पिस्ते, सफेद मूसली, अभ्रक भस्म आदि को कूट कर शक्कर मिलाकर अचार भी बनाया जाता है, जो औषधि के रूप में दोनों समय खाने से खून व त्वचा की सभी प्रकार की गर्मी, पित्त विकार, रक्त विकार, कब्जियत, बवसीर और सभी प्रकार के वीर्य दोष नष्ट होते हैं।

🙏🙏🙏🙏🙏

#અંજીર *xproblem *xuallytransmitteddisease *xuality *xual ♥️ ***m

11/12/2022

*संतरा*

संतरा एक उपयोगी एवं उत्तम फल है। यूरोप में इसे 'स्वर्णसेव' कहते हैं। *इसके वृक्ष, पुष्प और छिलके से इत्र निकाला जाता है।* सूखे छिलकों की औषधियां बनाई जाती हैं। आम, केला, सेव, पपीता और टमाटर आदि फल पेड़ से तोड़ने के बाद कृत्रिम ढंग से पकाए जाते हैं लेकिन *संतरा पेड़ पर ही पकता है।*

किसी भी रोग की दशा में जब कोई खाद्य पदार्थ ग्रहण नहीं किया जा सकता का *रस ग्रहण* किया जाता है। *संतरे का रस न केवल रोगी के शरीर में ताजगो लाता है कि ताकत भी बनाए रखता है, इसीलिए सभी रोगों में इसे दिया जा सकता है।* इससे मानसिक शक्ति और शारीरिक शक्ति सुदृढ़ होती है। रक्त की कमी अनुभव करने वाले व्यक्तियों के लिए यह परम हितकर है।

संतरे के रस में विटामिन सी विशेष परिमाण में पाया जाता है। इसके सेवन से शरीर को रोग प्रतिरोधक शक्ति बढ़ती है। इसके सेवन से संक्रामक रोग सहसा नहीं हो पाते। संतरे के रस में *शर्करा, साइट्रिक एसिड, कैल्शियम, फॉस्फोरस तथा खनिज लवण* प्रचुर मात्रा में पाये जाते हैं।

संतरा *हृदय रोगों, बाल विकारों तथा उदर के दोषों* को दूर करने में विशेष रूप से उपयोगी होता है। क्षय आदि छाती के विकारों में भी लाभकारी है। *पेट के रोगों में सर्वप्रथम इस फल का प्रयोग कर उसके बाद अन्य खाद्य पदार्थ लेना लाभकर होता है।* संतरे के गूदे के ऊपर की सफेद झिल्ली नहीं पचती, इसीलिए संतरा खाने से पहले उसे फेंक देना चाहिए। भोजन के बाद संतरे का सेवन करना लाभदायक है। निम्न रोगों में संतरे बहुत उपयोगी हैं।

अजीर्ण- संतरे के पावभर रस में थोड़ा सा काला नमक व सोंठ का चूर्ण मिलाकर अथवा सेंधा नमक मिलाकर कुछ दिन सेवन करने से *अजीर्ण की शिकायत* दूर हो जाती है।

*गर्भावस्था के रोगों में : ढाई तोला संतरे के रस में शुद्ध शहद मिलाकर दिन में 3-4 बार पीने से गर्भावस्था में होने वाले अतिसार, वमन तथा अपच आदि रोग ठीक हो जाते हैं।*

*बालकों के पेट रोगों में बालकों के अतिसार में तथा अन्य उदर रोगों में संतरे के रस में बराबर मात्रा में ताजा जल मिलाकर थोड़ा-थोड़ा माता के दूध अथवा गाय के दूध के साथ 3-3 घंटे के अंतराल पर देने से लाभ होता है।*

*खुजली:* संतरे के रस का सेवन करने के साथ-साथ संतरे के छिलकों को छीलकर सिल पर पानी के साथ पीसकर शरीर पर मलने से शरीर को खुजली दूर हो जाती हैं।

*टाइफाइड:* इस रोग में ज्वर जब से आरम्भ हो तभी से संतरे का रस पिलाते रहने आगे होने वाले दस्त, खांसी, निमोनिया आदि नहीं हो पाते हैं।

*कम दिखाई देना:* संतरे के रस में कालीमिर्च का चूर्ण मिलाकर लेते रहने से आंखों कम दिखाई देने वाला दोष दूर हो जाता है। कृमि रोग: संतरों के छिलके के काढ़े में भुनी हुई होंग और थोड़ा नमक मिलाकर दीने से लाभ होता है।

बालकों के शारीरिक विकार में बालक के शरीर में रक्त की कमी हो, उसे सुखारोग हो अथवा अन्य कई रोग हो तो †संतरे के रस के साथ समभाग अंगूर का ताजा रस मिलाकर* सेवन करना चाहिए। झांई कील-मुहांसे संतरे के छिलकों का महीन चूर्ण

*गुलाब जल में मिलाकर*, कील मुहांसों पर लेप करें या केवल ताजे छिलकों को उन पर रगड़ें, झांई मुंहासे साफ हो सौन्दर्य वृद्धि के लिए चेहरे के रुखेपन, कान्ति का अभाव आदि में संतरे का रस अधिक लाभकर होता है। संतरे के छिलके छाया में सुखाकर उनका बारीक चूर्ण करके, गुलाब जल मिलाकर लेप करने से चेहरे का रंग निखरता है।
#સંતરા ***mia

***mia

***m




***mcount

*xualproblems




Videos (show all)

Location

Telephone

Address


Lal Darwaja Road
Surat
395003
Other Hospitals in Surat (show all)
Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre
B-34, RAMKRUSHNA SOCIETY, BEHIND RAMKRUSHNA SCHOOL, L. H. Road, SURAT
Surat, 395010

Prakruti hospital is a unique combination of two trending health branches Ayurveda panchakarma and p

Dr.Bioveda Wellness Awareness Dr.Bioveda Wellness Awareness
435-436, Polaris Mall, Canal Road, Punagam
Surat, 395010

Dr. BiovedaTM is a technology company built around 21st century proprietary Ayurveda based technolog

Akash Multispeciality Hospital Akash Multispeciality Hospital
3rd Floor, Square One Commercial, Near Dhiraj Sons, Bhimrand Canal Road, Althan
Surat, 395007

You Trust We care !! 30 Bed multispeciality Hospital | ICCU & Ventilator| 2 Operation Theatre | 3rd

Yogi Children And General Hospital Yogi Children And General Hospital
Surat, 395006

We provide 24x7 emergency services for pediatric and adult patients including OPD,Indoor(NICU and PI

Dhanvi Ayurvedic Dhanvi Ayurvedic
106 Vanmali Park Soc, Yogi Chowk
Surat, 395010

Dhanvi Ayurvedic is a new startup in India addressed by Ayurvedic Hitesh Rudani. Dhanvi Ayurvedic al

Garbh dharan Garbh dharan
All
Surat, 395001

do you need pragnancy ?

Nirogic - The Organic Hub Nirogic - The Organic Hub
Surat, 395007

Nirogic - The Organic Hub is a business channel. Nirogic Deals in Organic products made from Sea Buc

Vansh Women's Hospital - Dr. Sanjay Vaghasiya Vansh Women's Hospital - Dr. Sanjay Vaghasiya
201 , Avalon The Commercial Hub, Opp. Patidar Samaj Wadi, Nr. Ankur School, Aamb
Surat, 395004

Healing Hands, with Caring Heart

S G Women's Hospital & IVF Center S G Women's Hospital & IVF Center
305-06, Shubham Arcade, Opp. Taxshila , Sarthana
Surat, 395006

We are Providing all Women's Health Care including Pregnancy Care and Normal Delivery (Painless) &

Kabir Orthopaedic Hospital Kabir Orthopaedic Hospital
1st Floor, D-20/21, Radheshyam Soc. , Opp. Singanpore Vegetable Market, Singanpo
Surat, 395004

Advanced Orthopaedic Trauma & Joint Replacement Centre. Founder- Dr.Viral H. Gondalia.(M.S. Orthopae

Dwarkesh Facial Surgery & Trauma Center Dwarkesh Facial Surgery & Trauma Center
716, 7th Floor, Infinity Tower, Station Lal Darwaja Road
Surat, 395003

maxillofacial surgery unit