Vaani Foundation

  • Home
  • Vaani Foundation

Vaani Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vaani Foundation, Medical and health, .

Commencement Ceremony..Work Executed by Our Team.
19/07/2025

Commencement Ceremony..

Work Executed by Our Team.

19/04/2025
Alivus Life Science Limited અને Vaani Foundationના સહયોગથી સ્થાનિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે સ્કૂલ યુનિફોર્મ અને સ્પોર્ટ...
21/02/2025

Alivus Life Science Limited
અને
Vaani Foundationના સહયોગથી સ્થાનિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે સ્કૂલ યુનિફોર્મ અને સ્પોર્ટ ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને સહાયતા કરવી અને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન આપવાનો હતો.
યુનિફોર્મ વિતરણ સમારંભ દરમિયાન Vaani Foundation ના પ્રેસિડન્ટ માર્ટિન પટેલ,સરપંચશ્રી,ગ્રામ પંચાયત સભ્યશ્રી, સ્કૂલ પ્રિન્સિપાલશ્રી,સ્કૂલ શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા.

આયોજકોએ આ પ્રકારની મદદ આગામી સમયમાં પણ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી.

વાણી ફાઉન્ડેશન અને શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના સહયોગથી નર્મદા આરતીનું આયોજન કરવામાં આવ્યુંજેમાં જિલ્લા પંચાયત પ્રમ...
12/02/2025

વાણી ફાઉન્ડેશન અને શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના સહયોગથી નર્મદા આરતીનું આયોજન કરવામાં આવ્યું
જેમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાસડીયા,
કારોબારી ચેરમેનશ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી,
આરોગ્ય ચેરમેનશ્રી અનિલભાઈ વસાવા,
અધિક કલેકટરશ્રી ધાંધલ સાહેબ ,
ડેપ્યુટી એન્જીનીયરશ્રી રોનક શાહ સાહેબ,
ડીસ્ટ્રીકટ કોર્પોરેતીવ બેંક મેનેજીંગ ડાયરેક્ટર શ્રીઅજયસિહ રાણા,
કઠાકાર વક્તા શ્રી કાન્હા કૌશિકજી (મથુરા-વૃંદાવન),
વાણી ફાઉન્ડેશન પ્રમુખશ્રી માર્ટીન પટેલ,
ઉપ-પ્રમુખશ્રી નયન પટેલ,
તપોવન આશ્રમ પ્રમુખશ્રી દિનેશભાઈ પંડયા,
તરંગ બેન્ડ શ્રી સેનાના પટેલ અને ભરૂચ જિલ્લાના સૌ ભાવિક ભક્તો એ હાજરી આપી હતી અને વિશેસમાં જણાવ્યું કે પ્રતિમાસ દરેક પૂનમના દિવસે નર્મદા આરતીનું આયોજન થશે જેનો સૌ ભાવિક ભક્તોએ લાભ લેવો...

આંગણવાડીના બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ 2025
28/01/2025

આંગણવાડીના બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ
2025

15/09/2024

ગણપતિજી ને 10 દિવસ કેમ રાખવામાં આવે છે ???
સુ કામ એમનું વિસર્જન કરવામાં આવે છે???

https://youtu.be/x1vKf0ceehE
01/09/2024

https://youtu.be/x1vKf0ceehE

આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં આવેલા પુરને કારણે આમોદના નદી કાંઠાના ગામોમાં પુરના ધસમસતા પાણી ફેલાઇ જતાં ખેતી .....

Address


Alerts

Be the first to know and let us send you an email when Vaani Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vaani Foundation:

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram