parivar_pharmacy

parivar_pharmacy health care products
skin care products
hair care products
sanitizer
capsules
manufacturer of all types of health care products

we are manufacturer of ayurvedic and herbal products

આજ ના સમય માં વાળ ખરવા કે નાની ઉમર માં વાળ નું સફેદ થવું એ ગંભીર સમસ્યા નું રૂપ લઈ રહી છે. આ માટે માર્કેટ માં અવનવી પ્રો...
23/03/2024

આજ ના સમય માં વાળ ખરવા કે નાની ઉમર માં વાળ નું સફેદ થવું એ ગંભીર સમસ્યા નું રૂપ લઈ રહી છે.
આ માટે માર્કેટ માં અવનવી પ્રોડક્ટ્સ આવતી રહે છે જેવી કે ડુંગળી નું તેલ જેમાં ડુંગળી નથી હોતી કે બદામ નું તેલ જેમાં બદામ નથી હોતી, હોય છે તો માત્ર મિનરલ ઓઇલ અને આયુર્વેદિક ઔષધિ ના નામે તેના માત્ર એસેન્સ.
જેમ છોડ ને ખાતર ની જરૂર હોય તો ખાતર છોડ ના મૂળ માં આપવાનું હોય છે તેના પર છંટકાવ નથી કરવાનો હોતો તેવી જ રીતે વાળ ને પણ પોષણ ની જરૂર હોય તો પોષણ મૂળ માં મળવું જોઈએ તો તે વધારે ગુણકારી સાબિત થાય છે.
આયુર્વેદ માં નસ્ય ક્રિયા એટલે કે નાક ને શિર(મગજ) નું દ્વાર ગણવામાં આવ્યું છે એટલે વાળ ના મૂળ સુધી પહોંચવાનો રસ્તો નાક વાટે છે કે જેમાં નાક દ્વારા આયુર્વેદિક ઔષધો કે જેમાં મુખ્યત્વે નાસાબિન્દુ નો ઉપયોગ થાય છે તેથી તે વાળ ની કોઈ પણ સમસ્યા માં ઉત્તમ પરિણામ આપે છે.
અષ્ટાંગ હૃદય ના સૂત્ર સ્થાન , નસ્યવિધિઅધ્યાય: 20 શ્લોક 4 માં વર્ણવ્યા પ્રમાણે
शमनम् निलिकाव्यङगकेशदोषाक्षिराजिषु
એટલે કે શમન નસ્ય નો ઉપયોગ નિલીકા, વ્યંગ , વાળ ના અકાળે પાકવા કે ખરવા જેવા રોગો માં કરવો જોઈએ.
સામાન્ય રીતે જેમ જેમ ઉમર વધતી જાય તેમ તેમ માથા, કપાળ તેમજ નાક ની આસપાસ ના ભાગ ભાગ માં શ્લેષ્મ ના થર જામતા જાય છે જેના પરિણામે વાળ ને જે માઇક્રો ન્યુટ્રીયન્ટ ની જરૂર હોય છે તે પહોંચી શકતા નથી, જેથી વાળ સફેદ થવાની તેમજ વાળ ખરવાની સમસ્યા થાય છે. નસ્યક્રિયા માટે પરિવાર ફાર્મસી દ્વારા તૈયાર કરવામાં આવેલું ઔષધ સિદ્ધ નાસાબિન્દુ કે જે ઉત્તમ ગુણવતા ના રો મટિરિયલ અને આચાર્ય વગભટ્ટ દ્વારા બતાવવામાં આવેલી પ્રક્રિયા થી બનેલ છે તેના ઉપયોગ થી આ શ્લેષ્મ ના લેયર ઓગળે છે અને દરેક જરૂરી માઇક્રો ન્યુટ્રીયન્ટ, HDL, અમુક પ્રકાર ના પ્રોટીન અને વિટામિન વાળ ના મૂળ સુધી પહોંચે છે તેથી વાળ ની સમસ્યા જેવી કે અકાળે વાળ સફેદ થવા અને વાળ ખરવા જેવી સમસ્યા માં ખુબજ સરસ પરિણામો આપે છે. આતો યુરોપિયનો એ બનાવેલ ડ્રગ અને મેજિક રેમિડી એક્ટ આપણને ટાલ માં વાળ ઉગવાની અને સફેદ વાળ ને કુદરતી રીતે કાળા કરવાની ગેરંટી આપતા અટકાવે છે પણ જે પરિણામો મળેલ છે તે ગેરંટી આપવા જેવા જ છે
નસ્ય કર્મ થી થાતા અન્ય ફાયદા
1. નાક તથા મગજ માં જામેલો કફ નીકળે છે
2. રાત્રે ગાઢ નિદ્રા આવે છે.
3. કાન માં બેસેલી ધાક ખૂલે છે
4. પેટ ખુલાસા થી સાફ થાય છે.
નાની ઉમર માં વાળ સફેદ થવાના કારણે બાળકો મજાક નું પાત્ર બને છે જેની ગંભીર માનસિક અસર થાય છે , તેમજ અમુક મેડિકલ કન્ડિશન જેવી કે કેન્સર ની સારવાર ના પરિણામે પણ વાળ જતાં રહે છે. પરિવાર ફાર્મસી દ્વારા ઉત્પાદિત આ ઔષધ સિદ્ધ નાસાબિન્દુ આવા દરેક વ્યક્તિ કે જેમને વાળ ની સમસ્યા કોઈ રોગ ની સારવાર કે કોઈ રોગ ના કારણે થયેલ છે તે દરેક 35 વર્ષ થી ઓછી ઉમર ની વ્યક્તિ ને ફ્રી માં ઘરે મોકલી આપવામાં આવશે. આ માટે તમારે તમારો રોગ કે તેની સારવાર નો રિપોર્ટ અને વાળ ની સમસ્યા નો ફોટો અમારા whatsapp નંબર 9106749462 પર મોકલી આપવો તથા તમારું સરનામું મોકલવું જેથી તમને ઘરે મોકલી આપવામાં આવશે.
જે લોકો ને વાળ ની સમસ્યા કોઈ સારવાર કે રોગ ના કારણ સિવાય થયેલી છે તેમણે આ નાસાબિન્દુ રૂ. 70/- આપી અને ખરીદવાની રહેશે. તથા કુરિયર ચાર્જ આપવાનો રહેશે.
આ મેસેજ ને વધુ માં વધુ લોકો સુધી પહોંચાડો કે જેથી વધુ માં વધુ લોકો આનો લાભ લઈ શકે.

19/03/2024
 Khadi India @091067 49462
30/12/2023


Khadi India

@091067 49462

      #
15/12/2022

#

08/12/2022

29/11/2022

Address

Vadodara

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919510066591

Website

Alerts

Be the first to know and let us send you an email when parivar_pharmacy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to parivar_pharmacy:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram