17/09/2025
મલેરિયાથી બચવા માટેનો સૌથી સારો ઉપાય છે મચ્છરદાનીમાં સુવુ, ઘરની આજુબાજુ ભરાયેલા પાણીથી છુટકારો મેળવવો. આ સિવાય જમા થયેલા પાણીમાં સ્થાનીક નગર નિગમના કર્મચારીઓ કે મલેરિયા વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવો વગેરે. જો ઉપર લખેલા લક્ષણોની તમને અસર લાગતી હોય તો તુરંત જ ડોક્ટર પાસે જઈને યોગ્ય સલાહ લેવી. બાળકો અને ગર્ભવતી મહિલાઓએ આ મુદ્દે વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. દર્દીને સુકા અને ગરમ સ્થળ પર આરામ કરવા દેવો. યાદ રાખો કે મચ્છર કરડવાના 14 દિવસ પછી મલેરિયાના લક્ષણો સા
❤️ 😍 📍 #24*7service