Dietree - Yoga and Naturopathy

Dietree - Yoga and Naturopathy "Diat is important to fit from body "

"Yoga & Pranayam " are"Mind" "Body" & "Soul"

02/07/2023
04/06/2023

-તમે સવારે જ નહીં પણ સાંજે પણ કરી શકો છો યોગા થશે ઘણા ફાયદા
- સવારે યોગાસન કરવાથી તમારું શરીર અને મન સ્વસ્થ રહે છે તો સાંજે યોગાસન કરવાથી માનસિક શાંતિ મળે છે અને ઊંઘ પણ સારી આવે છે
- દિવસભર થાકેલું શરીર સાંજે યોગાસન કરવાથી થાક, તણાવ, ચિંતા દૂર થાય છે
- દિવસમાં કોઈ વાત થી ગુસ્સો કે મન વિચલિત થયું હોય તો યોગ અને ધ્યાન કરવાથી મન શાંત થાય છે
- યોગા, ધ્યાન અને સંતુલિત આહાર તમારા શરીરને તંદુરસ્ત રાખશે
ચાલો આપણે આજથી આપણી દિનચર્યા બદલવાનો પ્રયત્ન કરીયે

-

"Dats Almond coconut             Laddu " ( ખજૂર બદામ કોપરા  ના  લાડુ).   Good source of nutrition in daily small 1 લાડુ6...
30/04/2022

"Dats Almond coconut Laddu " ( ખજૂર બદામ કોપરા ના લાડુ).
Good source of nutrition in daily small 1 લાડુ
6%of total daily calories of requirement to adult diat
Diabitic sweets (મીઠાઇ)
But લો glycemic index and Healthy
Good for Iron, potassium,Megnessium,and minerals
Almond also vitamin E , monounsaturated fats and good source of fiber and Biotin and copper
Coconut also vitamin c vitamin B6 good for health and also Hair
So all person are required 1 small Laddu not more calories but healthy nutrition.

"  Multi grain atta "        Special diabitics, cholesterol and weight loss useful     Only wheat is 10% ; like juwar, r...
10/04/2022

" Multi grain atta "
Special diabitics, cholesterol and weight loss useful
Only wheat is 10% ; like juwar, ragi and barly (jau) , rosted methi , rosted alsi and rosted til (sissam sid)
More fiber , rich protein, calcium, magnesium,and omega 3 and zinc and most energetic atta
कुछ भी बना sakate हो
Morning bf me theple ,idli , पुडा, upma vegetables parathe
Or lunch me patli roti jo dal sabji ke satha kha sakte ho or dinner me plain bhakri , masala bhakri sabji or curd ke sath bho or puri bhi bana sakte hay
More useful atta
💐💐💐👌👌👍👍

“Yoga is the journey- of the self,through the self,to the self” Exclusive Yoga Session for Ladies who want to join in th...
01/12/2020

“Yoga is the journey- of the self,through the self,to the self”
Exclusive Yoga Session for Ladies who want to join in the journey of “Building their own special self” 🦋
Join us for yoga, meditation & pranayam! Monday - Saturday, 9:00 am to 12:00 pm & 5:00 pm to 7:00 pm

Special batches for only Meditation and Pranayam also available.

For more details contact us:
Chhaya P Hastak
07600340158

30/10/2020

🌺"રાગી"🌺
રાગી એક ધાન , તેના વિશે થોડું જાણી ઘંઉ, ચોખા,જુવાર, બાજરી, જેવું જ આ ધાન, તે દેખાવ માં રાઈ ના દાણા જેવું ને તેનો રંગ ડાકૅ બ્રાઉન(કથ્થાઇ) કલર ની હોય છે.
મરાઠી માં તેને નાચણી અને અંગ્રેજી માં 'Finger millet' કહેવાય છે.
તેમા કેશ્યમ, અમાઈનો એસિડ, અને મીથેલીન એસિડ અને બીજા ઘણા સારા એન્જાઇમ્સ અને રીચ પ્રોટીન હોય છે. તે પચવામાં હલકું છે. અને તેનુ પાચન શરીર માં ધીરે ધીરે થાય છે. તેથી ભૂખ જલ્દી લાગતી નથી, તેથી ડાયાબિટીસ , કે વજન ઓછું કરવા ઉપયોગી છે.
તે ઉત્પાદન🌾ગુજરાત માં ડાગં જીલ્લામાં, તથા મહારાષ્ટ્ર, તથા કણૉટક રાજ્ય માં થાય છે.અને તેનો ઉપયોગ પણ ત્યાં વધારે થાય છે.
હવે આરોગ્ય ની દ્દષ્ટિએ તંદુરસ્ત રહેવા માટે આપણે પણ રાગી નો ઉપયોગ રોજ ચ કરવો જોઈએ.
તે ગ્લુટેન ફ્રી પણ છે. અને તેમાં કેલ્શિયમ નુ પ્રમાણ વધારે હોવાથી દૂધ કે દહીં પછી રાગી માં જોવા મળે છે. 100 ગ્રામ રાગી માં 300 એમ એલ કેલ્શિયમ જોવા મળે છે.
તે યુવાની ટકવી રાખવા અને વૃદ્ધત્વ ટાળવા માટે રાગી નુ સેવન ખૂબ જ જરૂરી છે.રાગી માં કેલ્શિયમનુ પ્રમાણ વધારે હોવાથી શરીર માં વિટામીન ડી જળવાઇ રહે છે. જે 🌞સૂર્યપ્રકાશ માથી આપણને મળે છે.
👍અમુક લોકો ને માઈગ્નેન,આથ્રૉઈટીસ,ઓસ્ટીયોપોરોસીસ માં રાગી થી ઘણો ફાયદો થાય છે.
💐👍પ્રેગ્નન્સી દરમિયાન સ્રી જો રાગી નુ સેવન એક સારા માં સારુ સપ્લીમેન્ટ મળે છે.જે કેલ્શિયમ, પ્રોટીન, અને લાલ રક્તકણો શરીરમા ઉત્પન્ન થવા,રક્ત ની કમી માટે પણ રાગી ઉપયોગ સારા માં સારું કહેવાય છે.
👍 ડાયાબિટીસ માટે તો અક્સિર ગણી શકાય છે. તેની રોટલી, રોટલો, ભાકરી,થેપલાં, પૂરી, ખાખરા, ઉપમા, ઢોસા, ઈડલી, વેજીટેબલ નાખી પૂડા બનાવી ખાઈ શકાય છે.જેથી ડાયાબિટીસ માં ખૂબ જ ફાયદો થાય છે.અને તે પચવામાં માં પણ હલકું છે.
સુવાવડી સ્રી ને રાગી ની સુખડી કે સીરો, ઘી , ગોળ કે ડ્રાયફ્રુટ નાખી ને બનાવી ખાવા આપી શકાય છે. જેથી માતા ના ધાવણ થી બાળક માં કેલ્શિયમ ની કમી રહેતી નથી.
બાળક ને 6 મહિના નુ થાય પછી રાગી ની રાબ આપી શકાય છે. બળક નો વિકાસ સારો થાય છે. તેના હાડકાં, પેઢાં મજબૂત થાય છે , પગ પણ મજબૂત થાય છે.
🌺👍આટલા ફાયદા રાગી ના થાય છે. તો આપણે તેને રોજિંદા આહારમાં સમાવેશ કરી શકાય છે.
"સૌ છાયા પ્રાણેશ હસ્તક"

20/09/2020

🌺'યોગ'🌺
'પ્રાણાયામ', 'આસન' ,અને 'ધ્યાન'
- 🙏યોગ આપણા ઋષિ-મુનિઓ દ્વારા પ્રાપ્ત થયેલુ અદભૂત જ્ઞાન છે.
- યોગ એક વ્યક્તિત્વ અને ચરિત્ર નિર્માણ નો ઉત્તમ માગઁ છે
-🙏યોગ નો આવિષ્કાર જીવન, મ્રૃત્યુ,આત્મા અને જગતના રહસ્યો ને પામવા માટે પ્રાચીન ભારતીય ઋષિમુનિ ઓ એ કરેલા પ્રયત્નોમાથી થયેલો આવિષ્કાર છે
- આપણા 'વેદ એ યોગ ની ગંગોત્રી છે.
'ઋઞવેદ' 'સામવેદ', 'યજુર્વેદ', અથવૅવેદ
"યોગ"નો અથૅ શું છે?
યોગ નો અથૅ એટલે જોડાવું.
શરીર અને આત્મા નુ મિલન એટલે યોગ.
-યોગ એટલે સમરુપ પરમાત્મા ની સાથે જોડાવું તે નિત્ય સંબંધ છે.
-યોગ એટલે મન અને શરીર ની સ્થિરતા અને સંયમ અને સામથ્યૅ અને પ
પ્રભાવ(self aura)
👍"યોગ ના હેતુઓ"👍
1) શારીરિક હેતુ
2) માનસિક હેતુ
3) આધ્યાત્મિક હેતુ
1) શારીરિક હેતુ- શરીર ને નિરોગી, સ્વસ્થ અને પવિત્ર બનાવવુ
- શરીર ના અંઞો ને સ્થિતિ સ્થાપક બનાવવા.
-શરીર ના સ્નાયુઓ ને તણાવરહીત હળવા બનાવવા
2) માનસિક હેતુ- મન નો તણાવ દૂર કરી તેને હળવું બનાવવુ
- મનની વિચાર પ્રક્રિયાઓ, ઈચ્છાઓ, લાગણીઓ, કાબુમાં રાખવી
-મનને સાત્વિક અને પવિત્ર બનાવવુ
- જીવન જીવવાના ઉત્સાહ અને શક્તિ માં વધારો થાય છે.
૩) આધ્યાત્મિક હેતુ- 👍🙏
-🙏 ધ્યાન જીવન નવી ગુણવત્તા અપે છે.
🙏 -ધ્યાન આત્મ પરખ કરાવે છે.
🙏-ધ્યાન આત્મદશૅન કરાવે છે.
👌'પ્રાણાયામ ના લાભ'👌
-આપણને ઊંડા શ્ર્વાસ લેવા ની આદત પડે છે.
- ફેફસાં ને માલિશ મળે છે.
-હ્દય ની કાર્ય ક્ષમતા માં પણ સુધારો થાય છે.
-રક્ત સંચાર વધારે અસરકારક બનતા શરીર ના બધા જ અવયવો ને ઑક્સિજન મળે છે.
- ચેતાતંત્ર તથા અંત્તઃસ્રાવી ગ્નંથીઓની કાયૅક્ષમતા વઘે છે.
-વિચારો નો પ્રવાહ ધીમો પડે છે.
- પ્રાણશુધ્ધી થાય છે.🌺🙏
" આસનો ના પ્રકાર "💪
'સ્થિર સુખમ આસનમ'
-જેમાં શરીર સુખ અને દ્રઢતા પૂર્વક સ્થીર રહે અને મન પ્રસન્નતાનો અનુભવ કરે, તેવી વિશીષ્ટ સ્થિતિ ને આસન કહે છે.
--યોગાસન એક અવસ્થા છે. હલનચલન કે ક્રિયા નથી
--આસન એ મનોયોગ પૂવૅક ની શારીરિક અવસ્થા છે.
--આસન એ શરીર ની સૂખપૂવૅક અવસ્થા છે.
--👍 આસન થી શરીર ને સ્થિરતા આવે છે.
--આસન આધ્યાત્મલક્ષી છે.
--આસનોની સાનુકૂળ અસરો👍ચેતાતંત્ર, અંતઃસ્રાવિ તંત્ર તથા પેટ ના આતંરીક અવયવો પર થાય છે.
💐👍--આસન અષ્ટાંગ યોગ એક અંગ છે.
🙏🌺'ધ્યાન શું છે.?
ધ્યેય વસ્તુમા ચિત્તની એકાકાર વૃત્તિ ના પ્રવાહ ને ધ્યાન કહેવાય છે. ધ્યાન એ અષ્ટાંગ યોગ નુ એક અંઞ છ્.
ધારણા, ધ્યાન,અને સમાઘી એ યોગ ના ત્રણ અંતરંગ છ્.
તે શરીર અને મનની એકાગ્નતાછે.
"ધ્યાન એટલે માનસિક ઊપવાસ છે.
--👍" ધ્યાન ના ફાયદા "
હ્ર્દય અને શ્ર્વાસોચ્છશ્ર્વાસ ની ગતી નોમઁલ કરે છે.
ચેતાતંત્ર ના ભાગ 'સિમ્પેથેપટીક' અને 'પેરાસિમ્પેથેટીક સીસ્ટમ શાંત અને પ્રભાવશાળી બને છે.
એટલે જ 👍 "પ્રાણાયામ", "આસન", અને ધ્યાનથી શારીરિક, માનસિક અને આર્થિક સ્વસ્થ જીવન, અને રોગો થી દૂર રહી શકાય છે.
💐🌺ચિર યુવાની પ્રાપ્ત થાય છે💐🌺
💐સૌ છાયા પ્રાણેશ હસ્તક💐

29/08/2020

आपका असली जीवनसाथी कौन है ???

"Chair Yoga"
11/08/2020

"Chair Yoga"

Address

Vadodara
390007

Telephone

+917600340158

Website

Alerts

Be the first to know and let us send you an email when Dietree - Yoga and Naturopathy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram