15/02/2026
“મહાશિવરાત્રીના ઉપવાસમાં સૌથી વધારે લોકો હોસ્પિટલ કેમ પહોંચે છે ખબર છે?”
“મહાશિવરાત્રી નો ઉપવાસ કરો છો… પણ એક મોટી ભૂલ તો નથી કરતા ને?”
“ઘણા લોકો આખો દિવસ ભૂખ્યા રહે છે…
પછી ચક્કર આવવું, એસિડિટી, લોઉ BP, શુગર ડ્રોપ…
અને રાત્રે જાગરણ પછી માથાનો દુખાવો!”
“ઉપવાસ ભક્તિ માટે છે…
પણ શરીર પણ ભગવાનનું મંદિર છે — તેનું ધ્યાન રાખવું પણ ફરજ છે.”
“ઉપવાસમાં પૂરતું પાણી પીવો,
ફળ લો, ઈલેક્ટ્રોલ પાઉડર રાખો,
ડાયાબિટીસ કે BP હોય તો દવા સમયસર લો.
જરૂર પડે તો તમારી નજીકની મેડિકલ સ્ટોરની સલાહ લો.”
“આ મહાશિવરાત્રી ભક્તિ સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.
હર હર મહાદેવ 🙏”
તમને જો આ રીલ ગમી હોય તો હમણાં જ શેર કરી દો તમારા જેવા ઉપવાસ કરતા મિત્રો સાથે અને ફોલો કરી દો મારા રતન ફાર્મસી ના પેજ ને આવી જ વધુ હેલ્થ ટિપ્સ માટે 🙏🏻 Ratan Pharmacy Valsad