Akshar dental care and implant centre

Akshar dental care and implant centre THE CLINIC THAT REALLY CARE...

Akshar Dental Care, Porbandar, easily accessible from all locations.

જનસેવા તે પ્રભુસેવા.આવતીકાલે, દેવઊઠી એકાદશીના શુભદિને વધુને વધુ દર્દીનારાયણોની સેવાનો લાભ મળે એજ અભ્યર્થના...
01/11/2025

જનસેવા તે પ્રભુસેવા.
આવતીકાલે, દેવઊઠી એકાદશીના શુભદિને વધુને વધુ દર્દીનારાયણોની સેવાનો લાભ મળે એજ અભ્યર્થના...


  is better than   Early   can prevent aggressive   ...Feel free to Contact: 087350 93130 May God bless everyone...
26/08/2025

is better than
Early can prevent aggressive ...

Feel free to Contact: 087350 93130

May God bless everyone...

"ડહાપણ દાઢ...એ પણ ઉપરની...ભગવાન બચાવે હો!..."આવા વાક્યો આપણે બોલ્યા હોય, અથવા પરિવારના કોઈ નવયુવાન પાસે સાંભળ્યા હોય તે ...
18/07/2025

"ડહાપણ દાઢ...
એ પણ ઉપરની...
ભગવાન બચાવે હો!..."

આવા વાક્યો આપણે બોલ્યા હોય, અથવા પરિવારના કોઈ નવયુવાન પાસે સાંભળ્યા હોય તે ખાતરી છે. ખરેખર, ડહાપણ દાઢના દુઃખાવા અસહ્યજ હોય છે, ખાસ કરીને જ્યારે ડહાપણ દાઢ ત્રાંસી હોય, ગળાફામાં બટકું ભરતું હોય...
આવા સંજોગોમાં તેને કાઢવીજ ઉત્તમ માર્ગ બને છે.

લોક માન્યતા છે કે, આવી ડહાપણ ડાઢો કાઢવાથી મગજની નસો ખેંચાય જાય છે, જે ખુબાજ અસંગત છે - કેમકે, મગજની નસો અને ડહાપણ દાઢ વચ્ચે સિદ્ધો કોઈ સંબંધ છે નહીં.

વધુ ચિંતા ન કરતાં, ભગવાનનું નામ લઈ, અમારી પાસે આવી જજો, જરૂર હશે તોજ હટાવશું, નહીતો દવા વગેરે માધ્યમોથી પણ સારવાર શક્ય છે...

ભરપૂર વરસાદમાં પણ રેડકરોસ (પોરબંદર જિલ્લા)નાં સેવાકાર્યો અવિરતપણે ચાલુ...તા.: 21/07/2024સમય: 9-1 સવારેનિદાન અને સારવાર ક...
07/08/2024

ભરપૂર વરસાદમાં પણ રેડકરોસ (પોરબંદર જિલ્લા)નાં સેવાકાર્યો અવિરતપણે ચાલુ...

તા.: 21/07/2024
સમય: 9-1 સવારે

નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થયેલ...
ઈશ્વરકૃપાથી દર્દી નારાયણ ની સેવા નો લહાવો સાંપડ્યો, જેનો રાજીપો...
પરમકૃપાળુ પરમાત્મા આવા અવસરો પ્રદાન કરતા રહે એજ પ્રાર્થના...

ભરપૂર વરસાદમાં પણ રેડકરોસ (પોરબંદર જિલ્લા)નાં સેવાકાર્યો અવિરતપણે ચાલુ...તા.: 21/07/2024સમય: 9-1 સવારેનિદાન અને સારવાર ક...
27/07/2024

ભરપૂર વરસાદમાં પણ રેડકરોસ (પોરબંદર જિલ્લા)નાં સેવાકાર્યો અવિરતપણે ચાલુ...

તા.: 21/07/2024
સમય: 9-1 સવારે

નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થયેલ...
ઈશ્વરકૃપાથી દર્દી નારાયણ ની સેવા નો લહાવો સાંપડ્યો, જેનો રાજીપો...
પરમકૃપાળુ પરમાત્મા આવા અવસરો પ્રદાન કરતા રહે એજ પ્રાર્થના...

તા.: ૧૭/૦૯/'૨૩ , રવિવાર.ॐ ईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्‌।तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम्‌ ॥ડૉ. ...
17/09/2023

તા.: ૧૭/૦૯/'૨૩ , રવિવાર.

ॐ ईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्‌।
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम्‌ ॥

ડૉ. વી. આર. ગોઢાણીયા કૉલેજ પોરબંદર ખાતે, સવારે ૬:૩૦ થી... સુવ્યવસ્થિત યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અનેરો લાભ પ્રપ્ત થયો તેનો લાહ્વો.

પરમકૃપાળુ પરમાત્માનું પ્રત્યક્ષ સાક્ષી સ્વરૂપ એવા શ્રી સૂર્યનારાયણ ભગવાનના ઉદયના ક્ષણોમાં ડૉ. સુરેશ ગાંધી સાહેબ (મોસ્ટ સિનિયર ફીઝિસિયન, પોરબંદર), ડૉ. સુશીલકુમાર સાહેબ ( ડીન, GMERS પોરબંદર), ડૉ. ભરત ગઢવી સાહેબ, ડૉ. કિશન રૂઘાણી સાહેબ અને ડૉ. જયભાઈ બાપોદરા સાહેબ (આયુર્વેદાચાર્ય UPHC) સાથે મળી અને દીપ પ્રાગટ્ય કરવાની તક "કાગડાનાં મોં માં પૂરી" સમી હસ્તગત થઈ તેનો રાજીપો.

બધા વડીલ ડોક્ટરો, શ્રી ઘનશ્યામભાઈ મહેતા, શ્રી બલરાજભાઈ પાડલીયા, શ્રી ભરડા સાહેબ વિગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરી પુણ્ય એકઠું કરવા તક જડપી લીધી તેનો આનંદ...

યોગા ટ્રેનર મિત્રો શ્રી જયનભાઈ જોશી અને પરેશભાઈ દુબલનો તસવીરો પહોચાડવા બદલ આભાર...

ઈશ્વર આવી 'ને આવી તકો આપતા રહે એવી પ્રાર્થના સહ સહુને પ્રેરક વંદન...

13/09/2023

Address

Porbandar

Opening Hours

Monday 9am - 1pm
4pm - 8pm
Tuesday 9am - 1pm
4pm - 8pm
Wednesday 9am - 1pm
4pm - 8pm
Thursday 9am - 1pm
4pm - 8pm
Friday 9am - 1pm
4pm - 8pm
Saturday 9am - 1pm
4pm - 8pm
Sunday 9am - 1pm

Telephone

+918735093130

Website

Alerts

Be the first to know and let us send you an email when Akshar dental care and implant centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram